Page -6 of 95
PDF/HTML Page 2 of 103
single page version
Page -5 of 95
PDF/HTML Page 3 of 103
single page version
થાય છે. તેમાંથી ૫૦
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૮=૦૦ રાખવામાં આવી છે.
Page -3 of 95
PDF/HTML Page 5 of 103
single page version
રાખવાનો સાચો યશ તો પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનને જ છે. ભગવતી માતાની પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેની અત્યંત
ભક્તિભીની પ્રેરણાથી સુવર્ણપુરીમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મજયંતી
મહોત્સવ અવિરતપણે ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં પૂજ્ય
ગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચન પછી નિયમિત પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિ
કરવામાં આવે તેવી પૂજ્ય બહેનશ્રીની ભાવના હતી. આ માટે તેઓએ
ગુરુદેવશ્રીની ભક્તિનાં વિવિધ સ્તવનો સ્વયં રચી અને ગવડાવવાનું ચાલું
કર્યું. આ ભાવભીના સ્તવનોની એક પુસ્તિકા છપાય તો તે કાયમ ઉપયોગી
થાય તે હેતુને ધ્યાનમાં રાખી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ દ્વારા આ ‘શ્રી ગુરુસ્તુતિઆદિસંગ્રહ’નું પ્રકાશન શ્રી સં. ૨૦૪૨માં
કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પૂજ્ય બહેનશ્રીએ રચેલી પૂજ્ય ગુરુદેવશ્રીની
ભક્તિઓ, પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કરેલ તીર્થયાત્રાઓ સમયે તેઓએ રચેલ
તીર્થની ભક્તિઓ, સોનગઢમાં ઉજવવામાં આવતા દિપાવલી, મહાવીર
શાસન જયંતી આદિ પર્વોનાં સ્તવનો તથા કેટલાંક અન્ય કવિઓએ રચેલાં
સ્તવનો ઉમેરી આ પુસ્તકને સમૃદ્ધ બનાવામાં આવ્યું. આ પુસ્તકની
લોકપ્રિયતાને લીધે અત્યાર સુધીમાં તેની ત્રણ આવૃત્તિઓ બહાર પાડવામાં
આવી છે. તે તમામ પુસ્તકો ખપી જવાથી તેની આ ચોથી આવૃત્તિ પ્રકાશિત
કરવામાં આવી રહી છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનાથી અત્યંત
લાભાન્વિત થશે.
શ્રાવણ વદ-૨
પૂજ્ય બહેનશ્રીનો
૯૫મો જન્મોત્સવ
તા. ૧૮-૮-૨૦૦૮
Page 0 of 95
PDF/HTML Page 8 of 103
single page version
વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યા;
ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા,
ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
સ્થળ-સ્થળમાં ‘ભગવાન આત્મ’ના ભણકારા સંભળાતા;
Page 1 of 95
PDF/HTML Page 9 of 103
single page version
ઉપકૃતભાવભીની સ્તુતિ ઇત્યાદિ સંગ્રહ
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
Page 2 of 95
PDF/HTML Page 10 of 103
single page version
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર
ખોયેલું રત્ન પામું,
Page 3 of 95
PDF/HTML Page 11 of 103
single page version
Page 4 of 95
PDF/HTML Page 12 of 103
single page version
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપ ગાથા;
જિજ્ઞાસુને શરણ સ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે.
Page 5 of 95
PDF/HTML Page 13 of 103
single page version
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.
Page 6 of 95
PDF/HTML Page 14 of 103
single page version
Page 7 of 95
PDF/HTML Page 15 of 103
single page version
Page 8 of 95
PDF/HTML Page 16 of 103
single page version
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.
તું શીઘ્ર રસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.
તેં શુદ્ધ ચેતન ધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.
શુભ દ્રવ્યભાવે તપ તપેથી શુદ્ધિ કરી શુભ નેમથી.
શુદ્ધ-આત્મરસ
Page 9 of 95
PDF/HTML Page 17 of 103
single page version
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.
જ્યાં હું વસું ત્યાં તું નહીં,
સાચા હૃદયનો સંત છે, પરવા નથી જયકાર છે.
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.
ભવપથ-ઉદધિ તરવા વિશે તેં લક્ષ અંતરમાં ધર્યું.
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.
Page 10 of 95
PDF/HTML Page 18 of 103
single page version
અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના,
Page 11 of 95
PDF/HTML Page 19 of 103
single page version
Page 12 of 95
PDF/HTML Page 20 of 103
single page version