PDF/HTML Page 1 of 49
single page version

PDF/HTML Page 2 of 49
single page version

PDF/HTML Page 3 of 49
single page version

પરિસ્થિતિ દૂર થઈ, તેથી ભારતભરના દિગંબર જૈનસમાજમાં સંતોષ અને હર્ષની લાગણી
અતીવ ભક્તિ વ્યક્ત કરવા દેશભરમાં સર્વત્ર ઘણા જ હર્ષોલ્લાસ સહિત “સમ્મેદશિખર
આવ્યા હતા; ને આ કાર્યના ઉકેલ માટે દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટીએ જે સફળ પ્રયત્ન કર્યા
થાય તેવા કરાર કરવામાં જે સહકાર આપ્યો, તે બદલ તેઓ પ્રત્યે સૌએ આભારની
સવારમાં જિનમંદિરમાં તીર્થરાજનું સમૂહપૂજન થયું; તથા પ્રવચન પછી સભામાં (જેમાં
વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો. બપોરે જિનમંદિરમાં પૂ. બેનશ્રીબેને સમ્મેદશિખરજીની
થતો હતો.......સમ્મેદશિખર આપણા હૃદય સાથે જોડાયેલું છે.....યુગયુગ જુનું આપણું આ
PDF/HTML Page 4 of 49
single page version

સાધુ દિગમ્બર નગન નિરમ્બર, સંવર ભૂષણધારી
મહલ મસાન મરન અરુ જીવન, સમ ગરિમા અરુ ગારી
PDF/HTML Page 5 of 49
single page version

પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી સંક્ષેપમાં આપવામાં આવ્યું છે.
મુનિવરો એના મુખ્ય આરાધક છે, ને શ્રાવકે પણ તેનું સ્વરૂપ
ઓળખીને શક્તિ અનુસાર તેની ઉપાસના કરવી.
સન્તોને આ ક્ષમા સહચરી છે. ક્રોધની ઉત્પત્તિ સાધકભાવમાં બાધા કરનારી છે,
એમ સમજીને તેને દૂરથી જ છોડવો, ને ક્ષમાભાવને મોક્ષનો સાધક જાણીને
અંગીકાર કરવો.
છે–એવી ભાવનાવડે મદની ઉત્પત્તિનો અભાવ થાય છે, એટલે કે માર્દવધર્મ થાય છે.
કોઈ દોષને છૂપાવ્યા વગર ગુરુ સમીપે સરલપણે વ્યક્ત કરીને તે દોષ છોડવા તે
આર્જવધર્મ છે.
બોલે ને અસત્ય બોલવાની વૃત્તિ ન થાય તે સત્યધર્મ છે.
ભોગથી વિરક્ત એવા જીવને મમત્વરૂપ મલિનભાવ થતો નથી, ને રત્નત્રયની
શુચિતા ટકી રહે છે તે શૌચધર્મ છે. (શૌચ=પવિત્રતા)
ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિ ન થાય, સ્વરૂપની આરાધનામાં સમ્યક્ પ્રકારે ઉપયોગ
જોડાયેલો રહે તે સંયમધર્મ છે.
PDF/HTML Page 6 of 49
single page version

વિષયકષાયોરૂપી ચોરને ઉપયોગઘરમાં પ્રવેશવા ન દેવા તે તપ છે. આ તપ
વિષયકષાયોરૂપી ચોરથી પોતાના રત્નત્રયરૂપી ધનને બચાવવા માટે મહાન
યોદ્ધાસમાન રક્ષક છે, ને આનંદનો દાતાર છે.
એમ શુદ્ધાત્મા સિવાય સર્વત્ર મમત્વનો અભાવ તે ત્યાગધર્મ છે. શ્રુતનું પ્રવચન,
શાસ્ત્રદાન વગેરે પણ આ ત્યાગધર્મના પોષક છે.
ચૈતન્યભાવના વડે દેહાદિ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે મમત્વનો ત્યાગ તે અકિંચનધર્મ છે.
વૃત્તિ જ ઊડી જવી તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. વિશુદ્ધ બુદ્ધિના બળે એવી નિર્વિકાર
ભાવના થઈ જાય કે દેવી લલચાવે તોપણ વિકારની વૃત્તિ ન થાય ને માતા કે
બહેનવત્ નિર્વિકાર ભાવના રહ્યા કરે; એવા જીવને ઉત્તમ બ્રહ્મચર્ય છે.
ઉત્તમક્ષમાદિક આ દશ ધર્મને આરાધનારા સન્તોને અત્યંત ભક્તિપૂર્વક
જ ભાવના.
ભક્તિપૂર્વક ઉપાસના વડે સમ્યક્ત્વ પામીને આત્માને
અનુભવીએ છીએ, તીર્યંચપણું ભૂલીને સિદ્ધ જેવો અનુભવ
કરીએ છીએ....તો તમે તો મનુષ્ય છો.....તમે પણ આવો
અનુભવ કેમ નથી કરતા! અમે સિંહ અને સર્પ જગતમાં કૂ્રર
ગણાઈએ છતાં ભગવાનની વાણીના પ્રતાપે ફ્રૂરરસ છોડીને
પરમ શાંતરસને પામ્યા.....તો તમે તો ભગવાનની જેમ
રહ્યા છો! ને ધર્મની આરાધના કરી રહ્યા છો! તમને ધન્ય છે. તિર્યંચ હોવા છતાં તમે અમારા
સાધર્મી બન્યા છો. તમને દેખીને અમનેય ધર્મની પ્રેરણા અને વાત્સલ્યભાવ જાગે છે.
PDF/HTML Page 7 of 49
single page version

PDF/HTML Page 8 of 49
single page version

PDF/HTML Page 9 of 49
single page version

પહેલા પાંચમી ગાથામાં તો કહ્યું હતું કે–અમારા સમસ્ત આત્મવૈભવથી અમે શુદ્ધ
PDF/HTML Page 10 of 49
single page version

PDF/HTML Page 11 of 49
single page version

PDF/HTML Page 12 of 49
single page version

ત્યાં પૂર્વે નહિ સમજેલું સમજ્યો, ને પૂર્વે નહિ સાંભળેલું સાંભળ્યું, વાચ્ય–વાચકભાવની
સંધિપૂર્વકનું આવું શ્રવણ પૂર્વે કદી કર્યું ન હતું. પહેલાં ‘વ્યવહારીજન’ હતો તે હવે
પરમાર્થને પામી ગયો. વચ્ચે આવેલ ભેદ–વ્યવહારમાં તે અટકી ન રહ્યો પણ તેના
સ્વભાવને જ અનુસરવું યોગ્ય છે, ને વ્યવહારનું અનુસરણ છોડવા જેવું છે.
વ્યવહારના વિકલ્પમાં રોકાતા નથી, ને શ્રોતા–શિષ્યજને પણ વ્યવહારના વિકલ્પમાં
રોકાવા જેવું નથી. અભેદમાં અંતર્મુખ થા.....તો ‘આત્મા’ સમજાય.
અવલંબન છોડાવ્યું છે. જો ભાઈ! વચ્ચે ગુણગુણી ભેદનો આવો વ્યવહાર આવ્યા વિના
રહેતો નથી પણ તેના અવલંબનમાં તું ન અટકીશ, તે વ્યવહારનય અનુસરવાયોગ્ય
નથી. શિષ્ય પણ એવો છે કે ગુરુના–જ્ઞાનીના અંતરંગભાવને બરાબર સમજી લ્યે છે.
કથનમાં ભેદ આવતો હોવા છતાં જ્ઞાનીનો અંતરંગ અભિપ્રાય અંદરનો પરમાર્થ સ્વભાવ
બતાવવાનો છે. એવા અંતરંગ અભિપ્રાયને સમજીને શિષ્ય પોતે અંતર્મુખ થઈને
પરમાર્થ સ્વભાવને તરત સમજી જાય છે. પછી કરશું એમ કહીને છોડી દેતો નથી, પણ
એટલી પાત્રતા છે કે તરત જ સમજી જાય છે. પહેલાં ભેદથી લક્ષ હતું ત્યાં સુધી હજી
સમજેલો ન કહ્યો, પણ જ્યારે આનંદસહિત અંદર ભાવશ્રુતના સુંદર તરંગ ઊછળ્યા
PDF/HTML Page 13 of 49
single page version

જ્ઞાનીની ઓળખાણ કરાવી છે, જે ઓળખાણ અતિ આનંદકારી છે ને
થાય છે. નિશ્ચયને જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી
જ વિભાવનો કર્તા થાય છે. જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં
પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય આત્મવિકલ્પ થતો નથી, એટલે
તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન જાણતો થકો તેનું
કર્તૃત્વ છોડી દે છે.
જાણ્યો ત્યાં કડવા સ્વાદવાળા કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ
ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે. એમ જ્ઞાનીને જરાપણ
ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય પરમ ભાવ જ તેને પોતાનો ભાસે છે, તેથી
શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ
થાય છે અને તેનો જ તે કર્તા થાય છે. વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં મારા
જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પવડે જ્ઞાનની પુષ્ટિ થાય–એ વાત ક્યાં
રહી?–આથી જ્ઞાનીને જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
અનુભવે છે; દેહથી ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના
PDF/HTML Page 14 of 49
single page version

PDF/HTML Page 15 of 49
single page version

ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈંદ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર..... અત્યંત શાં....ત!
અત્યંત નિર્વિકાર...જેના સંવેદનથી એવી પ્રાપ્તિ થાય કે આખા જગતનો
રસ ઊડી જાય. શાં....ત શાં.....ત ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં
આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ રહે? કષાયોથી અત્યંત
ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું સ્વસંવેદન
કરવાની મતિ શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિ–શ્રુતને સ્વસન્મુખ કરીને
ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
સમજાવી છે.
છે. સમજવા માગે તો બધું સુગમ છે. આ ભાવો સમજે તો અમૃતના સાગર
ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાન
થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા ચૈતન્યરસના સ્વાદ
પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો છે,
રાગાદિને પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે જ છે.
પણ તેનો કર્તા થતો નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે
અનુભવતો જ્ઞાની નિર્વિકલ્પ–અકૃત્રિમ–એક વિજ્ઞાનપણે પરિણમતો થકો
અન્ય ભાવોનો અત્યંત અકર્તા જ છે.–આવી દશાથી સાધક ઓળખાય છે.
આવી અંતરદશાથી જ્ઞાનીને ઓળખતાં અતિ આનંદ થાય છે ને વિકારમાં
તન્મયબુદ્ધિરૂપ અજ્ઞાનનો નાશ થઈને અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
PDF/HTML Page 16 of 49
single page version

સુવિધિકુમાર એમનું નામ. તેમના પિતા સુદ્રષ્ટિ રાજા, અને માતા સુન્દરનંદા. અનેક
કળાનો ભંડાર તે સુવિધિકુમાર બાલ્ય અવસ્થામાં જ બધાને આનંદિત કરતો હતો, અને
તેને સમીચીન ધર્મના સંસ્કાર પ્રગટ્યા હતા.–એ ખરું જ છે કેમકે આત્મજ્ઞાની પુરુષોનું
ચિત્ત સદાય આત્મકલ્યાણમાં જ અનુરક્ત રહે છે. સુશોભિત મુકુટથી અલંકૃત ઉન્નત
મસ્તકથી માંડીને સ્વાભાવિક લાલાશવાળા ચરણકમળ સુધીની સર્વાંગસુંદરતાને ધારણ
કરનાર તે રાજકુમાર ઉત્તમ સામુદ્રિક લક્ષણો વડે બધાના મનનું હરણ કરતો હતો.
શરૂઆતમાં જ જીતી લીધા હતા, તેથી યુવાન હોવા છતાં પણ તે વૃદ્ધ–સમાન ગંભીર
PDF/HTML Page 17 of 49
single page version

કાર્ય સહજ છે.
થવાનો છે તે) અહીં સુવિધિકુમારને ત્યાં કેશવ નામના પુત્ર તરીકે ઉપજ્યો. વજ્રજંઘની
પર્યાયમાં જે તેની શ્રીમતી–સ્ત્રી હતી તે જ અહીં તેનો પુત્ર થઈ. અરે, શું કહેવું?
સંસારની સ્થિતિ જ એવી છે! તે પુત્ર ઉપર સુવિધિ રાજાને ઘણો જ પ્રેમ હતો. જીવોને
અવતર્યો ત્યાં તેના ઉપરના પ્રેમનું તો શું કહેવું?
આ વત્સકાવતી દેશમાં જ સુવિધિકુમારની સમાન વિભૂતિના ધારક રાજપુત્રો થયા.
વરદત્ત, વરસેન, ચિત્રાંગદ અને પ્રશાંતદમન નામના તે ચારે રાજપુત્રોએ ઘણા કાળ
સુધી રાજવૈભવ ભોગવ્યો. રાજવૈભવની વચ્ચે પણ ચૈતન્યવૈભવને તેઓ ભૂલ્યા ન
હતા; આત્માનું ભાન તેમને સદૈવ વર્તતું હતું.
દિવ્ય ઉપદેશ સાંભળ્યો. અહા, એ દિવ્યધ્વનિની શી વાત! શી એની ગંભીરતા! એ
સાંભળતાં બધાય ચૈતન્ય–રસમાં મશગુલ બન્યા અને સંસારથી વિરક્ત થઈને જિનદીક્ષા
ધારણ કરી. ચક્રવર્તીની સાથે બીજા અઢાર હજાર રાજાઓ તથા પાંચ હજાર પુત્રોએ પણ
દીક્ષા લીધી. એ બધાય મુનિવરો સંવેગ અને નિર્વેદરૂપ પરિણામ વડે મોક્ષના માર્ગને
સાધતા હતા. રત્નત્રય ધર્મમાં અને તેના ફળમાં ઉત્કૃષ્ટ પ્રીતિ કરીને ઉત્સાહપૂર્વક તેની
પરિણામ તે નિર્વેદ છે. આવા સંવેગ–નિર્વેદપૂર્વક તે મુનિવરો મોક્ષમાર્ગને સાધવા લાગ્યા.
સ્નેહને લીધે મુનિપણું લઈ ન શક્્યા; તેથી મુનિપણાની ભાવના રાખીને તેઓ શ્રાવકના
ઉત્કૃષ્ટ ધર્મોનું પાલન કરવા લાગ્યા. જિનેન્દ્ર ભગવાને ગૃહસ્થધર્મમાં સમ્યક્ત્વ ઉપરાન્ત
અગિયાર સ્થાનો (અગિયાર પ્રતિમા) કહે છે; (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા,
(૩) સામાયિક,
PDF/HTML Page 18 of 49
single page version

(૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ (૧૦) અનુમતિત્યાગ અને
(૧૧) ઉદિષ્ટત્યાગ; સુવિધિરાજા શ્રાવકધર્મનાં આ અગિયાર સ્થાનોનું ક્રમક્રમથી પાલન
કરતાં હતા. અહિંસા વગેરે પાંચ અણુવ્રતોનું તેઓ પાલન કરતા હતા. તે દરેક
અણુવ્રત તે દરેક વ્રતની પાંચ–પાંચ ભાવનાઓ સાથે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી
સંયુક્ત ધારણ કરવામાં આવે તો તેનાથી ગૃહસ્થને મોટા મોટા ફળની પ્રાપ્તિ થાય છે.
ગૃહસ્થોને માટે બાર વ્રતનું પાલન તે સ્વર્ગરૂપી રાજમહેલની સીડી છે, અને તે નરકાદિ
દુર્ગતિને દૂર કરનાર છે. સમ્યગ્દર્શનવડે વ્રતોની શુદ્ધતાને પામેલા તે રાજર્ષિ સુવિધિ
દીર્ધકાળ સુધી શ્રાવકપણે રહીને શ્રેષ્ઠ મોક્ષમાર્ગની આરાધના કરતા હતા. અને જીવનના
અંત સમયે તેમણે સર્વ પરિગ્રહ છોડીને દિગંબર મુનિદીક્ષા ધારણ કરી, ને વિધિપૂર્વક
ઉત્કૃષ્ટ મોક્ષમાર્ગની આરાધના કરીને સમાધિપૂર્વક શરીર છોડયું ને અચ્યુતસ્વર્ગમાં
ઈન્દ્રપણે ઊપજ્યા. તથા તેનો પુત્ર કેશવ (–શ્રીમતીનો જીવ) પણ નિર્ગ્રંથ મુનિ થઈ
રાજપુત્રો (સિંહ વગેરેના ચારે જીવો) પણ પોતપોતાના પુણ્યોદયથી તે અચ્યુત સ્વર્ગમાં
જ ઈંદ્ર સમાન ઋદ્ધિધારક દેવ થયા.–ખરૂં જ છે, પૂર્વભવના સંસ્કારોથી જીવો એક
જગ્યાએ એકઠા થઈ જાય છે.
પહોંચી શકતી ન હતી. મસ્તક ઉપર ધારણ કરેલા કલ્પવૃક્ષના મનોહર પુષ્પોથી તે એવા
લાગતા હતા–જાણે કે પૂર્વભવના તપશ્ચરણના મહાન ફળને માથે ઉપાડીને બધાને
તેના પ્રત્યેક અંગ ઉપર દયારૂપી વેલડીનાં ફળ ઝુલતાં હોય. કલ્પવૃક્ષની જેમ તે ઈન્દ્ર
શોભતા હતા, એના ચરણોની પણ અદ્ભુત શોભા હતી. એના અચ્યુત સ્વર્ગમાં ઉત્પન્ન
થયેલા ભોગોને તે અનુભવતા હતા. સોળમું અચ્યુત સ્વર્ગ જો કે આ મનુષ્યલોકથી છ
રાજુ (અસંખ્યાતા યોજન) ઊંચે છે, છતાં પણ સુવિધિરાજાને પુણ્યપ્રભાવથી તે સ્વર્ગ
ભોગોપભોગનું સ્થાન બની ગયું. ખરેખર, પુણ્યથી શું પ્રાપ્ત ન થાય!
PDF/HTML Page 19 of 49
single page version

ગણતા હતા. તેના પરિવારમાં દશ હજાર બીજા સામાનિક દેવો હતો, તેઓનો વૈભવ જો
કે ઈન્દ્રની સમાન હતો, પરંતુ ઈન્દ્રની માફક તેમની આજ્ઞા ચાલતી ન હતી. તેના
અંગરક્ષક જેવા ૪૦૦૦૦ દેવો હતા. સ્વર્ગમાં જોકે કોઈ પ્રકારનો ભય નથી હોતો પરંતુ
તે અંગરક્ષક દેવો ઈન્દ્રની વિભૂતિના સૂચક છે. ઈન્દ્રને ત્રણ પ્રકારની પરિષદ–સભા હોય
છે. તે અચ્યુત સ્વર્ગની સીમાની રક્ષા કરનારા ચાર દિશામાં ચાર લોકપાલ હતા અને
દરેક લોકપાલને ૩૨ દેવીઓ હતી, અચ્યુતેન્દ્રને આઠ મહાદેવીઓ હતી, તે ઉપરાંત બીજી
૬૩ વલ્લભિકા દેવીઓ હતી, અને એકેક મહાદેવીને અઢીસો–અઢીસો બીજી દેવીઓનો
પરિવાર હતો. એ રીતે તે અચ્યુતેન્દ્રને કુલ બે હજાર–એકોતેર દેવિઓ હતી. તેનું ચિત્ત
એ દેવીઓના સ્મરણ માત્રથી જ સંતુષ્ટ થઈ જતું હતું. આ ઈન્દ્રની દરેક દેવીમાં એવી
વિક્રિયાશક્તિ હતી કે તે સુંદર સ્ત્રીનાં દશલાખ ચોવીસ હજાર રૂપ બનાવી શકતી હતી.
દરેક દેવીને અપ્સરાઓની ત્રણ ત્રણ સભાઓ હતી. તથા તે ઈન્દ્રને હાથી, રથ, ઘોડા
વગેરે સાત પ્રકારની સેના હતી–જે દેવોની જ વિક્રિયા દ્વારા બનેલી હતી. તે અચ્યુતેન્દ્ર
બાવીસહજાર વર્ષમાં એકવાર આહાર કરતો હતો; તથા અગિયાર મહિને એકવાર શ્વાસ
લેતો હતો. તેનું અતિ સુંદર શરીર ત્રણ હાથ ઊંચું હતું. શાસ્ત્રકાર કહે છે કે ભગવાન
આદિનાથનો જીવ અચ્યુતેન્દ્રની પર્યાયમાં ધર્મના પ્રતાપે આવી ઉત્તમ વિભૂતિને પામ્યો
હતો, માટે ભવ્ય જીવોએ જિનેન્દ્રદેવના કહેલા ધર્મમાં પોતાની બુદ્ધિ લગાવવી જોઈએ,
ને ભક્તિપૂર્વક તેનું આરાધન કરવું જોઈએ. તે જીવ આવી બાહ્ય વિભૂતિને પામવા છતાં
અંતરમાં તેનાથી ભિન્ન ચૈતન્યનું ભાન હતું. અંતરના ચૈતન્યવૈભવ પાસે આ બધા
ઈન્દ્રવૈભવને તે તૂચ્છ સમજતા હતા. આ વૈભવની વચ્ચે રહીને પણ અંતરના
ચૈતન્યવૈભવની મહત્તાને એક ક્ષણ પણ તે ભૂલતા ન હતા. સમ્યગ્દર્શનની અખંડ ધારા
ટકાવીને સ્વર્ગનાં દિવ્ય ભોગોનો અનુભવ કરતાં; તેમાં કોઈ વાર દેવે વિક્રિયાવડે હાથીનું
રૂપ ધારણ કર્યું હોય–તે હાથી ઉપર ચડીને ગમન કરતા, ક્્યારેક જિનેન્દ્ર ભગવાનની
મહાન પૂજા કરતા, ક્્યારેક મધ્યલોકમાં આવીને તીર્થંકરદેવની વંદના કરતા. એમ
આનંદપૂર્વક સ્વર્ગલોકનો દીર્ઘ કાળ પસાર કરતા હતા.
કલ્પવૃક્ષના ફૂલોની માળા એકવાર અચાનક કરમાઈ ગઈ. આના પહેલાં ક્્યારેય તે
માળા કરમાઈ ન હતી. સ્વર્ગથી ચ્યૂત થવાનાં જેવાં ચિહ્નો અન્ય સાધારણ દેવોને પ્રગટ થાય
PDF/HTML Page 20 of 49
single page version

જવાથી જો કે ઈન્દ્રને ખ્યાલ આવી ગયો હતો કે હવે અલ્પકાળમાં હું આ અચ્યુત
સ્વર્ગમાંથી ચ્યુત થઈશ;–તો પણ તે ઈન્દ્ર જરાપણ દુઃખી ન થયા. કેમ કે મહાપુરુષો એવા
જ ધૈર્યવાન હોય છે. જ્યારે માત્ર છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે પવિત્ર બુદ્ધિવાળા
પંડિતજનો આત્મકલ્યાણના અભિલાષી હોય છે તેથી તેવા કાર્યોમાં તે પ્રવર્તે છે. આયુના
અંતસમયમાં તે ધર્માત્માએ પંચપરમેષ્ઠીપદમાં પોતાનું ચિત્ત લગાવ્યું. અને દેવલોકમાં
ભોગવતાં બાકી વધેલા પુણ્યથી સંયુક્ત આપણા આ ચરિત્રનાયક સ્વર્ગમાંથી ચ્યવીને
આ મનુષ્યલોકમાં અવતર્યા.
છતાં પણ તેઓ સ્વર્ગથી ચ્યૂત થઈ જાય છે; માટે સંસારની આવી ક્ષણભંગુર–સ્થિતિને
ધિક્કાર હો. સંપૂર્ણ સુખથી ભરેલું અને પુનરાગમન રહિત એવું જે અવિનાશી મોક્ષપદ
પુંડરીકિણીનગરીમાં વજ્રસેન તીર્થંકરના પુત્ર તરીકે અવતરશે, ચક્રવર્તી થશે,
મુનિપણું લઈને તીર્થંકરપ્રકૃતિ બાંધશે, ઉપશમશ્રેણીમાં ચડીને અગિયારમા
ગુણસ્થાને વીતરાગતાને અનુભવશે: ત્યાંથી સર્વાર્થસિદ્ધિના અહમેન્દ્ર
થશે.......ને પછી છેલ્લા અવતારમાં ઋષભતીર્થંકર તરીકે અવતરીને
ભરતક્ષેત્રના જીવોને માટે મોક્ષમાર્ગ ખુલ્લો મુકશે.
સર્વે શાસ્ત્રો ભણવા છતાં વૈરાગ્ય સિદ્ધિ પમાતી નથી–
ण हु सिज्झंति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थेसु।।