Page -10 of 272
PDF/HTML Page 2 of 284
single page version
Page -9 of 272
PDF/HTML Page 3 of 284
single page version
Page -7 of 272
PDF/HTML Page 5 of 284
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
વાણી ચિન્મૂર્તિ
ખોયેલું રત્ન પામું,
Page -6 of 272
PDF/HTML Page 6 of 284
single page version
અધિકારોમાં વ્યવહાર અને નિશ્ચય
કરવામાં આવ્યું છે. સૈદ્ધાંતિક જ્ઞાન માટે તત્ત્વાર્થસૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ અત્યંત ઉપયોગી ગ્રન્થ
છે, અને શ્રી સમયસાર આદિ અધ્યાત્મ-ગ્રન્થો માટે પ્રવેશિકા સમાન છે. આ ગ્રન્થના રચયિતા શ્રી
નેમિચન્દ્ર સિદ્ધાન્તદેવ મહાન્ આચાર્ય હતા અને સિદ્ધાંત તેમ જ અધ્યાત્મના-ગ્રન્થોના પારગામી હતા.
અને મનન કર્યું હતું. તેમને નયોનું ઉચ્ચકોટિનું જ્ઞાન હતું
તેઓશ્રીનો અતિ અતિ ઉપકાર માનીએ છીએ.
રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલ બ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી
સજ્જન છે, વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે. તેઓ દર વર્ષે બન્ને વેકેશનમાં
સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીના કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો લાભ લ્યે છે,
ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા શિક્ષણવર્ગમાં વિદ્યાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ આપે છે.
તેમણે ઘણા ગ્રન્થોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ પણ જિનવાણી પ્રત્યેની
ભક્તિવશ અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે તે માટે આ સંસ્થા તેમની અત્યંત
ૠણી છે અને ધન્યવાદ આપવા સાથે અંતઃકરણપૂર્વક તેમનો આભાર માને છે.
Page -5 of 272
PDF/HTML Page 7 of 284
single page version
અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. તે બદલ તેમનો અત્યંત આભાર માનીએ છીએ.
છે. વળી શ્રી બ્ર. શ્રી ચંદુભાઈ તથા શ્રી બ્ર. ગુલાબચંદભાઈએ અનુવાદ તપાસી આપવા ઉપરાંત પ્રૂફ
સંશોધનાદિ કાર્ય પણ કરી આપ્યું છે. આ રીતે તેમણે જે અમૂલ્ય સહાય આપી છે તે બદલ તેમનો
સૌનો આભાર માનીએ છીએ.
આત્મહિતાર્થે ખૂબ જ ઉપયોગી લાગવાથી આ સંસ્થા દ્વારા તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ રહી
છે. આશા છે કે મુમુક્ષુ સમાજ તેના સ્વાધ્યાયથી લાભાાન્વિત થશે.
જીવો જ્ઞાયકસ્વભાવના આશ્રયે નિજાત્મહિત સાધો એ ભાવના.
૧૧૯મો જન્મ-જયંતી મહોત્સવ
વૈશાખ સુદ ૨
તા. ૭-૫-૨૦૦૮
Page -4 of 272
PDF/HTML Page 8 of 284
single page version
ગ્રંથકર્તાનું મંગલાચરણ ................................................................... ૧ -------------------- ૪
મંગલાચણનું ફળ.......................................................................... ૧ -------------------- ૬
શાસ્ત્રનું નિમિત્ત કારણ, પ્રયોજન, પરિમાણ ......................................... ૧ -------------------- ૭
નામ અને કર્તા
જીવદ્રવ્યના સંબંધમાં નવ અધિકારોનું સંક્ષેપ કથન ................................ ૨ -------------------- ૮
જીવનું સ્વરૂપ (ચેતના) .................................................................. ૩ ------------------ ૧૧
ઉપયોગનું સ્વરૂપ ......................................................................... ૪ ------------------ ૧૪
જ્ઞાનોપયોગના ભેદ તથા સ્વરૂપ ....................................................... ૫ ------------------ ૧૬
જ્ઞાન-દર્શન ઉપયોગના વ્યાખ્યાનનો નય વિભાગથી ઉપસંહાર ...................૬ ------------------ ૨૦
જીવ વ્યવહારથી મૂર્ત છે પણ નિશ્ચયથી અમૂર્ત છે ............................... ૭ ------------------ ૨૨
જીવ નિશ્ચયથી કર્માદિના કર્તાપણાથી રહિત હોવા છતાં
વ્યવહારનયથી કર્મનો કર્તા થાય છે ....................................... ૮ ------------------ ૨૪
સંસારી જીવનું સ્વરૂપ નયવિભાગથી ............................................... ૧૧ ------------------ ૩૩
ત્રસ અને સ્થાવરના ભેદ, ત્રસ અને સ્થાવરનું ચૌદ જીવસમાસ
ગુણસ્થાનોનાં નામ અને લક્ષણ ...................................................... ૧૩ ------------------ ૩૭
શ્રાવકની અગીયાર પ્રતિમાઓ........................................................ ૧૩ ------------------ ૪૦
Page -3 of 272
PDF/HTML Page 9 of 284
single page version
માર્ગણાઓનું કથન...................................................................... ૧૩ ------------------ ૪૩
સિદ્ધોનું સ્વરૂપ તથા ઉર્ધ્વગમન સ્વભાવ........................................... ૧૪ ------------------ ૪૭
હેયરૂપ અજીવદ્રવ્યના કથનની શરૂઆત તથા ભેદ .............................. ૧૫ ------------------ ૫૬
પુદ્ગલનું સ્વરૂપ ........................................................................ ૧૫ ------------------ ૫૭
પુદ્ગલ દ્રવ્યના વિભાવવ્યંજન પર્યાયોનું પ્રતિપાદન .............................. ૧૬ ------------------ ૫૮
ધર્મદ્રવ્યનું વ્યાખ્યાન .................................................................... ૧૭ ------------------ ૬૨
અધર્મદ્રવ્યનું વ્યાખ્યાન.................................................................. ૧૮ ------------------ ૬૩
આકાશદ્રવ્યનું કથન ..................................................................... ૧૯ ------------------ ૬૪
લોકાકાશના સ્વરૂપનું કથન ........................................................... ૨૦ ------------------ ૬૬
નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ............................................. ૨૧ ------------------ ૬૭
કાળદ્રવ્યના અભાવરૂપ માન્યતાનું ખંડન,
સમય આદિ કાળના પર્યાયોનું ઉપાદાન કારણ કાળદ્રવ્ય નથી
લોકાકાશની બહારનાં કાળાણુઓનો અભાવ હોવાથી
છ દ્રવ્યોના વ્યાખ્યાનનો ઉપસંહાર,
પુદ્ગલ દ્રવ્યને પણ કાયત્વ હોવાનું કથન ......................................... ૨૬ ------------------ ૮૧
પ્રદેશનું લક્ષણ ........................................................................... ૨૭ ------------------ ૮૩
છ દ્રવ્યોનું ચૂલિકારૂપે વિશેષ વ્યાખ્યાન ....................................................................... ૮૫
હેય-ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર .......................................................................... ૮૮
Page -2 of 272
PDF/HTML Page 10 of 284
single page version
ક્યા પદાર્થોનો કર્તા કોણ તથા કર્તૃત્વના વિષયમાં નયવિભાગનું કથન ................................. ૯૩
શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે ધ્યાન કે ભાવનારૂપ નથી તેની ચર્ચા ............................ ૯૪
સાત તત્ત્વોનો નિર્દેશ ................................................................... ૨૮ ------------------ ૯૫
આસ્રવનું સ્વરૂપ (ભાવાસ્રવ અને દ્રવ્યાસ્રવનું સ્વરૂપ) ......................... ૨૯ ------------------ ૯૭
ભાવાસ્રવનું વિશેષપણે કથન ......................................................... ૩૦ ------------------ ૯૮
દ્રવ્યાસ્રવનું વિશેષપણે કથન .......................................................... ૩૧ ---------------- ૧૦૧
બંધ પદાર્થનું કથન (ભાવબંધ અને દ્રવ્યબંધનું સ્વરૂપ) ........................ ૩૨ ---------------- ૧૦૨
બંધના પ્રકૃતિ આદિ ચાર ભેદોનું કથન ........................................... ૩૩ ---------------- ૧૦૩
સંવર પદાર્થના સ્વરૂપનું કથન (ભાવસંવર અને દ્રવ્યસંવરનું કથન) ......... ૩૪ ---------------- ૧૦૭
સંવરના વિષયમાં નયવિભાગનું કથન .............................................. ૩૪ ---------------- ૧૦૮
ક્ષયોપશમનું લક્ષણ...................................................................... ૩૪ ---------------- ૧૧૧
સંવરના કારણોના ભેદનું કથન ...................................................... ૩૫ ---------------- ૧૧૨
વ્રત અને ગુપ્તિનું સ્વરૂપ .............................................................. ૩૫ ---------------- ૧૧૩
ઉત્તમ ક્ષમાદિ દસધર્મનું સ્વરૂપ...................................................... ૩૫ ---------------- ૧૧૪
બાર અનુપ્રેક્ષાનું કથન
અધ્રુવ અનુપ્રેક્ષા ..................................................................... ૩૫ ---------------- ૧૧૭
અશરણ અનુપ્રેક્ષા ................................................................... ૩૫ ---------------- ૧૧૮
સંસાર અનુપ્રેક્ષા..................................................................... ૩૫ ---------------- ૧૧૯
એકત્વ અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૨
અન્યત્વ અનુપ્રેક્ષા ................................................................... ૩૫ ---------------- ૧૨૪
અશુચિ અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૫
આસ્રવ અનુપ્રેક્ષા.................................................................... ૩૫ ---------------- ૧૨૬
સંવર અનુપ્રેક્ષા ...................................................................... ૩૫ ---------------- ૧૨૭
નિજરા અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૮
લોક અનુપ્રેક્ષા ....................................................................... ૩૫ ---------------- ૧૨૯
(અધો-મધ્ય-ઉર્ધ્વલોકનું વર્ણન)
બોધિદુર્લભ અનુપ્રેક્ષા ............................................................... ૩૫ ---------------- ૧૬૦
Page -1 of 272
PDF/HTML Page 11 of 284
single page version
પરિષહજયનું કથન ..................................................................... ૩૫ ---------------- ૧૬૩
ચારિત્રનું કથન .......................................................................... ૩૫ ---------------- ૧૬૩
સંવરપૂર્વક નિર્જરાતત્ત્વનું સ્વરૂપ ...................................................... ૩૬ ---------------- ૧૬૭
મોક્ષ તત્ત્વનું કથન ...................................................................... ૩૭ ---------------- ૧૭૧
પુણ્ય-પાપના સ્વરૂપનું કથન .......................................................... ૩૮ ---------------- ૧૭૫
અભેદપણે આત્મા જ મોક્ષમાર્ગ છે ................................................ ૪૦ ---------------- ૧૮૧
સમ્યગ્દર્શનનું કથન ..................................................................... ૪૧ ---------------- ૧૮૩
પચીસ દોષ રહિત સમ્યક્ત્વનું કથન ............................................... ૪૧ ---------------- ૧૮૬
સમ્યક્ત્વના આઠ અંગનું સ્વરૂપ..................................................... ૪૧ ---------------- ૧૯૧
સમ્યક્ત્વનો મહિમા .................................................................... ૪૧ ---------------- ૧૯૮
સમ્યક્જ્ઞાનનું સ્વરૂપ .................................................................... ૪૨ ---------------- ૨૦૧
સમ્યક્જ્ઞાનના ભેદ ...................................................................... ૪૨ ---------------- ૨૦૨
ચાર અનુયોગનું સ્વરૂપ................................................................ ૪૨ ---------------- ૨૦૩
વિકલ્પ રહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન ............................. ૪૩ ---------------- ૨૦૬
મુક્ત જીવોને દર્શન અને જ્ઞાન એક સાથે જ થાય છે ........................ ૪૪ ---------------- ૨૦૮
દર્શન અને જ્ઞાનના સ્વરૂપ સંબંધી શંકા સમાધાન .............................. ૪૪ ---------------- ૨૧૦
સરાગ ચારિત્રનું સ્વરૂપ ............................................................... ૪૫ ---------------- ૨૧૪
વ્યવહારચારિત્રથી સાધ્ય નિશ્ચય ચારિત્રનું નિરૂપણ .............................. ૪૬ ---------------- ૨૧૭
નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગને અનુરૂપ ........................................ ૪૭ ---------------- ૨૧૯
ધ્યાનના અભ્યાસનો ઉપદેશ, ધ્યાતા પુરુષનું લક્ષણ ............................. ૪૮ ---------------- ૨૨૧
આગમ ભાષાએ ધ્યાનના ભેદોનું કથન............................................ ૪૮ ---------------- ૨૨૨
અધ્યાત્મભાષાએ ધ્યાનનું સ્વરૂપ ..................................................... ૪૮ ---------------- ૨૨૬
ધ્યાનના પ્રતિબંધક મોહ-રાગ-દ્વેષનું સ્વરૂપ ........................................ ૪૮ ---------------- ૨૨૬
મંત્રવાક્યમાં સ્થિત પદસ્થ ધ્યાનનું વિવરણ ....................................... ૪૯ ---------------- ૨૨૮
Page 0 of 272
PDF/HTML Page 12 of 284
single page version
અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ............................................................. ૫૦ ---------------- ૨૩૧
સર્વજ્ઞની સિદ્ધિ અંગે ચર્ચા ........................................................... ૫૦ ---------------- ૨૩૨
સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ................................................................ ૫૧ ---------------- ૨૩૭
આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ ............................................................ ૫૨ ---------------- ૨૩૯
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ .......................................................... ૫૩ ---------------- ૨૪૨
સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ ................................................................ ૫૪ ---------------- ૨૪૩
ધ્યેય-ધ્યાતા-ધ્યાનનું લક્ષણ તથા નય વિભાગ ..................................... ૫૫ ---------------- ૨૪૬
શુભાશુભ મન-વચન-કાયાના નિરોધરૂપ પરમ ધ્યાનનું સ્વરૂપ ................. ૫૬ ---------------- ૨૪૭
ચૂલિકા અથવા ઉપસંહારરૂપે ધ્યાતા પુરુષનાં લક્ષણ
આ કાળે મોક્ષ નથી માટે આ કાળે ધ્યાન નિષ્પ્રયોજન છે
અધ્યાત્મ શબ્દનો અર્થ................................................................. ૫૭ ---------------- ૨૬૧
ગ્રન્થકારના અભિમાનના પરિહારનું કથન ......................................... ૫૮ ---------------- ૨૬૨
લઘુદ્રવ્યસંગ્રહ ................................................................ ગાથા ૧-૨૫ ----------૨૬૫-૨૬૯
અકારાદિક્રમેણ બૃહદદ્રવ્ય ગાથાસૂચિ ......................................................................... ૨૭૦
Page 1 of 272
PDF/HTML Page 13 of 284
single page version
જિનેશ્વરભગવાનને પ્રણામ કરીને, હું (
Page 2 of 272
PDF/HTML Page 14 of 284
single page version
शुद्धात्मद्रव्यसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वादविपरीतनारकादिदुःखभयभीतस्य परमात्म-
भावनोत्पन्नसुखसुधारसपिपासितस्य भेदाभेदरत्नत्रयभावनाप्रियस्य भव्यवरपुण्डरीकस्य
भाण्डागाराद्यनेकनियोगाधिकारिसोमाभिधानराजश्रेष्ठिनो निमित्तं श्रीनेमिचन्द्रसिद्धान्तदेवैः पूर्वं
षड्विंशतिगाथाभिर्लघुद्रव्यसंग्रहं कृत्वा पश्चाद्विशेषतत्त्वपरिज्ञानार्थं विरचितस्य बृहद्द्रव्य-
संग्रहस्याधिकारशुद्धिपूर्वकत्वेन व्याख्या वृत्तिः प्रारभ्यते
महाधिकारः
ચૈત્યાલયમાં, શુદ્ધાત્મદ્રવ્યનાં સંવેદનથી ઉત્પન્ન થયેલ સુખામૃતના રસાસ્વાદથી વિપરીત
નારકાદિ દુઃખોથી ભયભીત, પરમાત્મભાવનાથી ઉત્પન્ન થયેલ સુખરૂપી સુધારસના પિપાસુ,
ભેદાભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી, ભવ્યવરપુંડરીક, રાજકોષના કોષાધ્યક્ષ વગેરે અનેક
રાજ્યકાર્યના અધિકારી ‘સોમ’ નામના રાજશેઠના નિમિત્તે શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવે પહેલાં
છવ્વીસ ગાથાઓથી
પછી
Page 3 of 272
PDF/HTML Page 15 of 284
single page version
परममूर्त्तत्वकथनेन ‘‘वण्णरसपंच’’ इत्यादिसूत्रमेकम्, ततोऽपि कर्मकर्तृत्वप्रतिपादनरूपेण
‘‘पुग्गलकम्मादीणं’’ इतिप्रभृतिसूत्रमेकम्, तदन्तरं भोक्तृत्वनिरूपणार्थं ‘‘ववहारा सुहदुक्खं’’
इत्यादिसूत्रमेकम्, ततः परं स्वदेहप्रमिति सिद्धयर्थं ‘‘अणुगुरुदेहपमाणो’’ इतिप्रभृतिसूत्रमेकम्,
ततोऽपि संसारिजीवस्वरूपकथनेन ‘‘पुढविजलतेउवाऊ’’ इत्यादिगाथात्रयम्, तदनन्तरं
‘‘णिक्कम्मा अट्ठगुणा’’ इति प्रभृतिगाथापूर्वार्धेन सिद्धस्वरूपकथनम्, उत्तरार्धेन
पुनरूर्ध्वगतिस्वभावः
નમસ્કારની મુખ્યતાથી છે, બીજી ગાથા
(બાર ગાથાસૂત્રો)માં પણ શરૂમાં જીવની સિદ્ધિ અર્થે
પ્રથમ અધિકારમાં સમુદાયપાતનિકા છે.
Page 4 of 272
PDF/HTML Page 16 of 284
single page version
नयेन तत्प्रतिपादकवचनरूपद्रव्यस्तवनेन च वन्दे नमस्करोमि
(શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) આ ગાથાસૂત્ર કહે છેઃ
છું.
વ્યવહારનયથી તેના પ્રતિપાદક વચનરૂપ દ્રવ્યસ્તવન વડે નમસ્કાર કરું છું. પરમ-
શુદ્ધનિશ્ચયનયથી તો વંદ્યવંદકભાવ નથી. તે નમસ્કાર કરનાર કોણ છે? હું નેમિચન્દ્ર-
Page 5 of 272
PDF/HTML Page 17 of 284
single page version
तिरिओ
परमचिज्ज्योतिःस्वरूपशुद्धजीवादिसप्ततत्त्वानां निर्दोषपरमात्मादिनवपदार्थानां च स्वरूपमुपदिष्टम्
असंयतसम्यग्दृष्टयादयस्तेषां वराः गणधरदेवास्तेषां जिनवराणां वृषभः प्रधानो
जिनवरवृषभस्तीर्थंकरपरमदेवस्तेन जिनवरवृषभेणेति
મનુષ્યોનો ૧ ઇન્દ્ર ચક્રવર્તી અને તિર્યંચનો ૧ ઇન્દ્ર સિંહ
શુદ્ધજીવાસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોનું, પરમચિત્જ્યોતિસ્વરૂપ શુદ્ધજીવાદિ સાત તત્ત્વોનું
અને નિર્દોષ પરમાત્માદિ નવ પદાર્થોનું સ્વરૂપ ઉપદેશ્યું છે. વળી તે ભગવાન કેવા છે?
(ગણધરોના) પણ જે વૃષભ અર્થાત્ પ્રધાન છે તે જિનવરવૃષભ અર્થાત્ તીર્થંકર
Page 6 of 272
PDF/HTML Page 18 of 284
single page version
मर्हत्परमेष्ठिनमस्कार एव कृतः
कुर्वन्ति
શાસ્ત્રકાર શાસ્ત્રના આરંભમાં ત્રણ પ્રકારના દેવને ત્રણ પ્રકારે નમસ્કાર કરે છે.
૨. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧ની તાત્પર્યવૃત્તિ ટીકામાં આધારરૂપે શ્રી જયસેનાચાર્યે લીધેલ છે.
Page 7 of 272
PDF/HTML Page 19 of 284
single page version
વ્યાખ્યાન છે અને તેનું પ્રતિપાદન કરનાર જે ગાથાસૂત્ર તે વ્યાખ્યેય છે. એ રીતે વ્યાખ્યાન
તે અભિધેય
Page 8 of 272
PDF/HTML Page 20 of 284
single page version
निर्विकारपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादरूपं स्वसंवेदनज्ञानम्
ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદરૂપ
સ્વસંવેદનજ્ઞાન તે આ ગ્રંથનું પ્રયોજન છે. પરમનિશ્ચયથી તે સ્વસંવેદનજ્ઞાનના ફળરૂપ,
કેવળજ્ઞાનાદિ અનંતગુણ સાથે અવિનાભાવી, નિજાત્મઉપાદાનસિદ્ધ અનંત સુખની પ્રાપ્તિ તે
આ ગ્રંથનું પ્રયોજન છે.
હવે નમસ્કાર
કરનાર સૂત્રનું (શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવ) નિરૂપણ કરે છેઃ