PDF/HTML Page 1 of 45
single page version

PDF/HTML Page 2 of 45
single page version

સમયસારના પહેલાં જ પાઠમાં આચાર્યદેવ કહે છે કે
હે ભવ્ય! તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. સિદ્ધ
ભગવંતોને આદર્શરૂપે રાખીને નક્ક્ી કર કે ‘જેવા
સિદ્ધ તેવો હું. ’ –આવા લક્ષપૂર્વક સમયસાર સાંભળતાં
તને તારો અદ્ભુત આત્મવૈભવ તારામાં દેખાશે.
PDF/HTML Page 3 of 45
single page version

પણ આત્માને સ્પર્શીને તેના ભાવો ખોલે છે...ને આત્માર્થીના પુરુષાર્થને આત્મા
ને કથાનુયોગમાં પણ આત્મસાધનાની જ કથાઓ ગુંથાયેલી છે. આત્માને
મહત્તા દેખે છે. ગુરુદેવનું પ્રવચન આપણને શાસ્ત્રોમાં રહેલા સન્તોના હાર્દ સુધી
વાંચકો દર મહિને કરી રહ્યા છે....આપ પણ આત્મધર્મ મંગાવીને તેનું રસસ્વાદન
PDF/HTML Page 4 of 45
single page version

કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા’ ના પ્રકાશનોમાં “આત્મવૈભવ” નામના
૧૦૮ નંબરના પ્રકાશન દ્વારા આ શાસ્ત્રમાળાના ૧૦૮ મણકા પૂરા થાય
છે. ગુરુદેવના પ્રતાપે જિજ્ઞાસુઓને આત્માભિમુખ કરતું જે વિપુલ
વીતરાગી સાહિત્ય આજે પ્રકાશમાં આવી રહ્યું છે તે મહાન પ્રભાવનાનું
કારણ છે. એક તરફ આત્મધર્મનું નિયમિત પ્રકાશન, અને બીજી તરફ
વિવિધ પ્રકારના સાહિત્યનું ગુજરાતી–હિંદીમાં પ્રકાશન, એના દ્વારા
ભારતભરમાં પ્રભાવના વિસ્તરી રહી છે. ભારતમાં જ નહિ પરદેશમાં પણ
હજારો પુસ્તકો અનેક જિજ્ઞાસુઓ ઉત્સાહથી મંગાવે છે ને વાંચે છે.
શાસ્ત્રમાળાના ૧૦૮ મણકાની પૂર્ણતાના પ્રસંગે તેમાં પ્રકાશિત પુસ્તકોનો
પરિચય અહીં ટૂંકમાં ક્રમેક્રમે આપીશું. (સં.)
છીએ. એ જિનવાણીના દાતાર વીતરાગી સન્તોને નમસ્કાર કરીએ છીએ.
છે કે પ્રત્યક્ષ જ્ઞાની–સન્તોનો પરિચય ને તેમની પાસેથી સીધું શ્રવણ એ મુખ્ય વસ્તુ છે;
જ્ઞાની પાસેથી શાસ્ત્રના રહસ્ય સમજવાની ચાવી મેળવ્યા પછી જે શાસ્ત્રસ્વાધ્યાયાદિ
કરવામાં આવે તે વિશેષ લાભનું કારણ થાય છે. આવા લક્ષપૂર્વક જિજ્ઞાસુ જીવોએ દરરોજ
શાંતચિત્તે અવશ્ય શાસ્ત્રસ્વાધ્યાય કરવી જોઈએ.
PDF/HTML Page 5 of 45
single page version

પહેલાંં સં. ૧૯૯૯ માં આત્મસિદ્ધિપ્રવચનો વગેરે પુસ્તકોનું પ્રકાશન થયેલું, પણ
શાસ્ત્રમાળાની શરૂઆત સં. ૨૦૦૧ માં થઈ. ‘સમયસાર–પ્રવચનો’ પહેલા પુસ્તકમાં ગાથા
૧ થી ૧૩ સુધીનાં પ્રવચનો છે. કિંમત રૂા. ચાર સમયસાર–પ્રવચનો (પુસ્તક બીજું) ગાથા
૧૪ થી ૨૨ તથા ગા. ૩૧ ઉપરનાં પ્રવચનો: (અપ્રાપ્ત)
છે કે તેમાં છપાયેલાં પ્રવચનો પૂ. બેનશ્રી અને પૂ. બેન (બંને બહેનો) દ્વારા લખાયેલાં છે;
ને અંતરમાં ભેદજ્ઞાનના ઉદ્યમ માટેની ઉત્તમ પ્રેરણા આપે છે. દરેકની કિંમત રૂા. ત્રણ.
છપાયેલ છે. જિનેન્દ્રપૂજનનો પ્રચાર દિનેદિને કેવો વૃદ્ધિગત થયો–તેનો ખ્યાલ આ
જિનેન્દ્રપૂજાસંગ્રહ ઉપરથી આવે છે. કિંમત બે રૂપિયા.
પ્રવચનસાર ગા. ૮૬ માં કહ્યું છે.
PDF/HTML Page 6 of 45
single page version

થાય છે. મોટા–નાના સૌને ઉપયોગી આ પુસ્તકમાં ચારગતિનાં દુઃખો, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન,
સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વગેરેનું સુગમ શૈલિથી કથન છે. ગુજરાતીમાં ચોથી આવૃત્તિ છપાયેલ
છે: પૃ: ૧૭૨ કિંમત ૦–૮૦ (હિંદીમાં પણ છહઢાળાની અનેક આવૃત્તિ છપાયેલ છે. છેલ્લી સચિત્ર
આવૃત્તિ કિંમત એક રૂપિયો.)
(પ) સમવસરણ–સ્તુતિ: આમાં સ્તુતિરૂપે સમવસરણનું ભાવભીનું વર્ણન છે.
સીમંધરભગવાનના સમવસરણની રચનાનો નમૂનો સોનગઢમાં છે. તેમાં દરેક મહિનાની વદ છઠ્ઠે
સામૂહિક ભક્તિમાં આ સમવસરણસ્તુતિ ગવાય છે. પૂ. બેનશ્રી–બેન દ્વારા આ સ્તુતિ ગવાતી
હોય ત્યારે વિદેહીનાથના સમવસરણનો તાદ્રશચિતાર ખડો થાય છે ને શ્રોતાઓ ભક્તિમાં
એકતાન થઈને ઝૂમી ઊઠે છે. આ પુસ્તકમાં કુંદકુંદાચાર્યદેવની પણ અનેક સ્તુતિઓ છે. પુસ્તકની
અનેક આવૃત્તિઓ છપાણી છે. કિંમત – ૦–૩પ
(૬) અમૃતઝરણાં: જેનું બીજું નામ છે ‘મુક્તિનો માર્ગ.’ પં ભાગચંદજી છાજેડે ‘સત્તાસ્વરૂપ’
નામનું પુસ્તક બનાવ્યું છે તેમાં સર્વજ્ઞનું સ્વરૂપ વગેરેનું સુંદર વર્ણન છે. તેના ઉપર સં. ૨૦૦૦ માં
પૂ. ગુરુદેવે ખાસ પ્રવચનો કરેલા, તે આ પુસ્તકમાં છપાયેલ છે. જિજ્ઞાસુઓને દેવ–ગુરુ–ધર્મનું
સ્વરૂપ અત્યંત સુગમ શૈલિથી સમજાય, ને શ્રદ્ધા–ભક્તિનું ચાનક ચડે એવું આ પુસ્તક છે.
ગુજરાતીમાં ત્રણ આવૃત્તિ છપાયેલ છે. કિંમત– ૦–૭પ
(હિન્દીમાં પણ ‘મુક્તિકા માર્ગ’ ની છ આવૃત્તિ છપાયેલ છે. હિંદી–ગુજરાતી મળીને કુલ ત્રીસ
હજાર જેટલા પુસ્તકો છપાયા છે.
PDF/HTML Page 7 of 45
single page version

બહેનો ઉપશાંતભાવથી ગવડાવતા હોય ત્યારે જિનમંદિરનું વાતાવરણ મુમુક્ષુભક્તોના
છપાયા છે.
ગાથા (૩૮ થી ૪૨) ઉપરનાં પ્રવચનો છે. કિં. ૧–૬૨
(૧૨) આત્મસિદ્ધિ–સાર્થ: આત્મસિદ્ધિ અર્થ સહિત, જિજ્ઞાસુઓને સ્વાધ્યાય માટે ઉપયોગી છે.
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PDF/HTML Page 8 of 45
single page version

બીજી આવૃત્તિ કિં: ૧–પ૦
સરસ વર્ણન છે. નાનકડું સુંદર પુસ્તક દરેક જિજ્ઞાસુને ઉપયોગી છે; બીજું પુસ્તક
‘સત્તાસ્વરૂપ’ પં. શ્રી ભાગચંદજી છાજેડ રચિત છે, તેમાં સર્વજ્ઞસત્તાની સિદ્ધિ કરીને એ
બતાવ્યું છે કે સર્વજ્ઞદેવનો ભક્ત કેવો હોય? સર્વજ્ઞની ઓળખાણ ક્યારે થઈ કહેવાય?
ને જૈનપણું કેવું હોય? આ પુસ્તક દરેક જિજ્ઞાસુને તત્ત્વનિર્ણય માટે ઉપયોગી છે. બંને
પુસ્તકની અનેક આવૃત્તિ છપાઈ ગઈ છે. કિંમત–એક રૂપીઓ.
આત્મભાવના માટે ઉપયોગી છે. સચિત્ર પુસ્તક કિંમત ૧–પ૦
અને નાનામોટા સૌને ઉપયોગી એવું આ શાસ્ત્ર પાઠશાળાઓનું પાઠ્યપુસ્તક છે; આ
શાસ્ત્ર ઉપર અનેક ધૂરંધર આચાર્યોએ જે વિશાળ ટીકાઓ રચી છે; તે ટીકાઓના
સારનો સંગ્રહ આ પુસ્તકમાં છે: દરેક અભ્યાસીઓને ઉપયોગી છે. આવૃત્તિ: ત્રીજી પૃ.
૯૧પ કિં. ૪ હિન્દી આવૃત્તિ ત્રીજી–પૃ. ૯૦૦ મૂલ્ય રૂા. પાંચ.
(૧૯)
સ્વરૂપ સમજવા માટે સરસ જાગૃતી કરી છે. ઉપાદાન અને નિમિત્ત એ બંને સ્વતંત્ર
હોવા છતાં, તેમને પરાધીન માનવા તે તત્ત્વની મૂળમાં જ ભૂલ છે. એમ બતાવીને,
સત્યસ્વરૂપની સમજણદ્વારા તે ભૂલ ટાળવાનું આ પુસ્તક બતાવે છે. ઉપાદાન અને
નિમિત્ત એ બંનેની સામસામી અનેક દલીલોથી સંવાદરૂપે હોવાથી આ પુસ્તકની
શૈલી રોચક છે. હિંદી–ગુજરાતીમાં ઘણી નકલો પ્રગટ થઈ ચૂકી છે.
PDF/HTML Page 9 of 45
single page version

પાઠશાળાનું પાઠ્યપુસ્તક છે, ને નાનામોટા સૌને ઉપયોગ છે: તેનો ગુજરાતી અનુવાદ
અર્થસહિત (અપ્રાપ્ત) હિન્દી આવૃત્તિ રૂા. ૧)
જૈનરામાયણ છે. તેમાંથી સંક્ષિપ્ત કરીને નાનું પદ્મપુરાણ થયું હતું. તેનું આ ગુજરાતી
ભાષાંતર છે. બાળકોને ખાસ ઉપયોગી છે; રામ અને સીતાજી તેમજ રાવણ વગેરે
સંબંધી અનેક ભ્રાંત ધારણાઓ દૂર કરે છે. ગુજરાતીમાં મળતું નથી. (હિંદીમાં સુરતથી
મળે છે. (કિં. પચાસ પૈસા.)
(સમયસાર ઉપરાંત પ્રવચનસાર, નિયમસાર ને પંચાસ્તિકાયના પણ હરિગીતમાં
પદ્યાનુવાદ છપાયા છે. અવારનવાર તે દરેકની પણ સમૂહસ્વાધ્યાય થાય છે.)
સ્વાધ્યાય માટેના આ બધા પુસ્તકોનો સંગ્રહ “શાસ્ત્રસ્વાધ્યાય” નામના પુસ્તકરૂપે
પ્રગટ થયેલ છે. કિંમત ૧–પ૦
(૨૪) પ્રતિક્રમણ: પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજાવતું આ એક સંકલન છે. પર્યુષણ વગેરેના
છપાયેલ છે. કિંમત પચાસ પૈસા.
હિંદી ફરીને પાંચ હજાર છપાણી છે, –જિજ્ઞાસુઓને ભેટ આપવા માટે.)
PDF/HTML Page 10 of 45
single page version

વખત મળે છે, ઊંઘવાનો ને ખાવાનો વખત તો મળે છે! ને આત્માના વિચાર માટે વખત નથી
મળતો? આત્માની ખરી ખટક હોય તો તેને માટે બીજાનો રસ છોડીને વખત કાઢ્યા વગર રહે જ
નહીં. ભાઈ! આવા અવસર ફરીફરી નથી મળતા. આત્માનો જેવો સ્વભાવ છે તેવો સમજીને
શ્રદ્ધા કરવી, તેનો રસ કરવો તેમાં જ સુખ છે, બાકી તો સંસારના બાહ્ય ભાવોમાં દુઃખ દુઃખ ને
દુઃખ જ છે. અહા, જે આત્મસ્વભાવની પ્રેમથી વાત કરતાં પણ આનંદ આવે તેના સાક્ષાત્
અનુભવના આનંદની શી વાત! માટે હે જીવ! દુઃખથી છૂટવા ને આનંદિત થવા તું આત્મામાં ‘હું
શુદ્ધ ચિંદાનંદ છું’ –એવી શ્રદ્ધાના સંસ્કાર પાડ. જેણે સાચી શ્રદ્ધા કરી તેણે આત્મામાં મોક્ષના
મંગલ સ્થંભ રોપ્યા. સમ્યગ્દર્શન કર્યું તે અલ્પકાળમાં મોક્ષપુરીનો નાથ થશે.
કઠણ લાગે છે, ને બાહ્ય વિષયોની રુચિ છે એટલે તે સહેલું લાગે છે. –એ તો જીવની રુચિનો જ
દોષ છે. રુચિ કરે તો આત્માની સમજણ સુગમ છે. આ કાળે સ્વરૂપનો અનુભવ કઠણ છે–એમ
કહીને જે તેની રુચિ છોડી દે છે તે બહિરાત્મા છે. જેને જેની રુચિ અને જરૂરીયાત લાગે તેની
પ્રાપ્તિમાં તેનો પ્રયત્ન વળે જ. જેને આત્માની રુચિ ખરેખર હોય તેનો પ્રયત્ન આત્મા તરફ વળે
જ. બાકી રુચિ કરે નહિ, જ્ઞાન કરે નહિ અને રાગને ધર્મનું નામ આપી દ્યે તેથી તે રાગ કાંઈ ધર્મ
ન થઈ જાય. કડવા કરીયાતાને કોઈ ‘સાકર’ નું નામ આપીને ખાય તોપણ તે કડવું જ લાગે;
તેમ રાગને કોઈ ધર્મ માને તોપણ તે રાગનું ફળ તો સંસાર જ આવે, તેનાથી કાંઈ મોક્ષ ન થાય.
જેવો પુરુષાર્થ કરે તેવું કાર્ય પ્રગટે. સ્વભાવનો પુરુષાર્થ કરતાં સમ્યગ્દર્શનાદિ સ્વભાવકાર્ય પ્રગટે;
અને રાગનો પુરુષાર્થ કરતાં પુણ્ય–પાપ થાય પણ ધર્મ ન થાય.
PDF/HTML Page 11 of 45
single page version

દ્રષ્ટિમાં લઈને તેની સન્મુખ પરિણમે તે જીવને અલ્પકાળમાં મોક્ષપ્રાપ્તિ થશે થશે ને થશે.
અને તેમના પછી એકહજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા તેમણે પણ ‘ભવસમુદ્રનો કિનારો જેમને
નીકટ છે એવા કુંદકુંદાચાર્યદેવ’ –એમ કહીને તેમના હૃદયનું રહસ્ય ટીકામાં ખોલ્યું છે. અહા, એ
વીતરાગી દિગંબર સન્તોનો મુમુક્ષુ જીવો ઉપર મોટો ઉપકાર છે.
PDF/HTML Page 12 of 45
single page version

આવે ત્યાંસુધી સમ્યક્ત્વ થાય નહિ ને વિકલ્પનું કર્તૃત્વ છૂટે નહીં. વિકલ્પનો ખખડાટ લઈને અંદર
શાંત–સમરસભાવમાં જઈ શકાય
PDF/HTML Page 13 of 45
single page version

નથી.
વિકલ્પમાંથી ઉપયોગને હઠાવે તો જ આત્મવસ્તુ સમજાય ને અનુભવમાં આવે.
અહા, ઈન્દ્રોએ જેમના ચારિત્રનો મહોત્સવ કર્યો–એની શી વાત! ત્રણ જ્ઞાન તો જન્મથી જ લાવ્યા
હતા, ને આજે (કારતક વદ દશમે, શાસ્ત્રીય ભાષામાં માગશર વદ દશમે) ચોથું જ્ઞાન
આત્મધ્યાનમાં પ્રગટ થયું; શુદ્ધોપયોગરૂપ મહા સમરસભાવ પ્રગટ થયો. સમ્યગ્દર્શનરૂપ સમરસ
તો પહેલેથી હતો જ, આજે તો ચારિત્રરૂપી મહાન સમરસ પ્રગટ્યો.
ને પર્યાય બંને સમરસપણે અનુભવાય છે. જેવી વસ્તુ હતી. તેવી પર્યાય થઈને અનુભવમાં
આવી. શુદ્ધ પરિણામદ્વારા શુદ્ધદ્રવ્ય નક્ક્ી થાય છે. વીતરાગમાર્ગનો આ રસ છે. આમાં પર્યાયે
‘વીતરાગ’ થઈને વીતરાગસ્વરૂપનાં દર્શન કર્યા. રાગવડે વીતરાગસ્વરૂપ અનુભવમાં ન આવે.
દ્રવ્ય ને પર્યાય બંને સમરસ એકરૂપ થાય ત્યારે શુદ્ધ વસ્તુ અનુભવમાં આવે છે, તેમાં વિકલ્પો
રહેતા નથી.
થઈ જાય છે; આત્મતત્ત્વ મહા આનંદસહિત સ્ફૂરાયમાન થાય છે. તે આનંદમાં બીજો કોઈ વિકલ્પ
રહેતો નથી. આવું જે ચૈતન્યતત્ત્વ તે હું છું–એમ ધર્મી અનુભવે છે.
વિકલ્પરૂપ દુઃખ કેમ રહે?
PDF/HTML Page 14 of 45
single page version

જગત છે–એમ તેના અસ્તિત્વનો નિર્ણય આત્માના અસ્તિત્વમાં જ થાય
છે. જગતનો જાણનાર એવો જે જ્ઞાનસ્વરૂપ આત્મા, તેના અસ્તિત્વના
સ્વીકાર વગર જગતના કોઈ પદાર્થના અસ્તિત્વનો નિર્ણય થઈ શકે
નહીં. માટે બધા પદાર્થોમાં આત્માની ઊર્ધ્વતા છે.
PDF/HTML Page 15 of 45
single page version

કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
स्वतएव तदाप्नोति यतो नावर्तते पुनः ।।९९।।
કરીને સિદ્ધ કે અર્હંત ભગવંતો પરમાત્મદશાને નથી પામ્યા, પણ આત્મસ્વરૂપનો આશ્રય કરીને તેના
પોતાના ચૈતન્યપદને છદ્મસ્થજ્ઞાની પણ પોતાના સ્વાનુભવ વડે બરાબર જાણી શકે છે. એને જાણીને
PDF/HTML Page 16 of 45
single page version

સંસ્કૃતમાં લખે છે કે મોક્ષ કઈ રીતે પામે છે? –કે
વિપરીત તરફ તેનો ભાવ ઝુકે નહિ. પણ અહીં તો એનાથી આગળ વધીને ઠેઠ આરાધનાની
પૂર્ણતાની ઉત્કૃષ્ટ વાત છે. સાચા દેવ–ગુરુને ઓળખ્યા પછી પણ તેમના જ લક્ષે રાગમાં રોકાઈ
રહેતો નથી પણ એમના જેવા નિજસ્વરૂપના અનુભવમાં એકાગ્ર થઈને મોક્ષને સાધે છે. જેટલી
નિજસ્વરૂપમાં એકાગ્રતા તેટલો મોક્ષમાર્ગ. અહો, એકલા સ્વાશ્રયમાં મોક્ષમાર્ગ સમાય છે.
અંશમાત્ર પરાશ્રય મોક્ષમાર્ગમાં નથી. મોક્ષમાર્ગમાં પરનો આશ્રય માને તેણે સાચા મોક્ષમાર્ગને
જાણ્યો નથી. ભાઈ, પરના આશ્રયે મોક્ષમાર્ગ માનીશ તો તેનું લક્ષ છોડીને નિજસ્વરૂપનું ધ્યાન તું
ક્યારે કરીશ? પર લક્ષ છોડી, નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થયા વગર ત્રણકાળમાં કોઈનો મોક્ષ
થાય નહીં. –હજી આવો માર્ગ પણ નક્ક્ી ન કરે તે તેને સાધે ક્યારે? માર્ગના નિર્ણયમાં જ જેની
ભૂલ હોય તે તેને સાધી શકે નહીં. અહીં તો નિર્ણય ઉપરાંત હવે પૂર્ણ સમાધી પ્રાપ્ત કરીને જન્મ–
મરણના અભાવરૂપ સિદ્ધપદ થવાની વાત છે. –એ જ સાચું સમાધિસુખ છે. “સાદિ અનંત અનંત
સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો” –આવા નિજપદની પ્રાપ્તિનો અપૂર્વઅવસર
આવે–એવી આ વાત છે.
સમજાવે છે–
अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ।।१००।।
ઉત્પત્તિ સાથે તેની ઉત્પત્તિ, અને દેહના નાશથી તેનો નાશ–એમ થાય, એટલે મોક્ષને માટે કોઈ
યત્ન કરવાનું ન રહે. દેહના સંયોગોથી આત્મા ઉપજે ને દેહના વિયોગથી આત્મા નાશ પામે, –
દેહથી જુદો કોઈ આત્મા છે જ નહી–એમ નાસ્તિક લોકો માને છે;
PDF/HTML Page 17 of 45
single page version

તેમાં મહા આનંદ છે, તેમાં કિંચિત્ દુઃખ નથી.
PDF/HTML Page 18 of 45
single page version

અત્યારે તો લોકો બહારમાં ફરજ–ફરજ કરે છે,
દેશની ફરજ, કુટુંબની ફરજ પુત્રની ફરજ,
યુવાનોની ફરજ–એમ અનેક પ્રકારે બહારની
ફરજ મનાવે છે ને મોટા મોટા ભાષણ કરે છે,
–પણ અહીં તો કહે છે કે, ભાઈ, એ બધી
બહારની ફરજ તે તો વૃથા વ્યથા છે, –મફતની
હેરાનગતી છે. આ આત્માની સમજણ કરવી તે
જ બધાયની ખરી ફરજ છે, –એ ફરજ એક વાર
બજાવે તો મોક્ષ મળે.
આત્મા કાંઈ કરી શકતો નથી, છતાં ફરજ માને
તે તો મિથ્યા–અભિમાન છે, તારો સ્વ–દેશ તો
તારો આત્મા છે, અનંત ગુણથી ભરેલો તારો
અસંખ્યપ્રદેશી આત્મા જ તારો ‘સ્વદેશ’ છે,
તેને ઓળખીને તેની સેવા (આરાધના) કર, તે
તારી ફરજ છે; એ સિવાય બહારનો દેશ તે તો
‘પર–દેશ’ છે, તેમાં તારી ફરજ નથી.
–તો કહે છે કે ના; રાગ તે પણ ખરેખર ફરજ
નથી. રાગ કરે છે પોતે, પણ તે ફરજ નથી–
કર્તવ્ય નથી, કેમ કે તેમાં પોતાનું હિત નથી.
જેમાં પોતાનું હિત ન હોય તેને ફરજ કેમ
કહેવાય? અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદથી
ભરપૂર પોતાના આત્માને ઓળખીને તેના
આશ્રયે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરવા, ને એ રીતે આત્માને ભવદુઃખથી
છોડાવવો તે દરેક જીવની ફરજ છે.
દેહમાં તારી કંઈ ફરજ નથી,
ને દેહ તને શરણ નથી.
રાગ તે તારી ફરજ નથી,
ને રાગ તને શરણ નથી.
તે જ તારું સ્વરૂપ છે,
ને તે શક્તિની સંભાળ કરીને તેમાંથી
PDF/HTML Page 19 of 45
single page version

માન્યતામાં જે રોકાય છે તે પોતાની વાસ્તવિક
ફરજ ચૂકી જાય છે. માટે હે ભવ્ય! પરનું
કરવાની બુદ્ધિ તું છોડ, ને આત્મહિતમાં તારી
બુદ્ધિ જોડ. આત્માની
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને તારા
આત્માને ભવભ્રમણથી છોડાવ....ને એ રીતે
તારી ફરજ બજાવ. આ મનુષ્યપણું પામીને
આત્માને હવે ભવદુઃખથી છોડાવવો તે જ, હે
જીવ! તારી ફરજ છે, ને તે માટે તું તારા
આત્માને ઓળખવાનો પ્રયત્ન કર.
(આત્મપ્રસિદ્ધિ)
પોતાનો આનંદ પોતામાં ભર્યો છે પણ પોતાના આનંદને ભૂલ્યો એટલે
તેનો આરોપ બીજામાં કર્યો કે ‘આમાં મારો આનંદ છે. ’ –પણ એ
આરોપ મિથ્યા છે–ખોટો છે.
સુખ તે આત્માનો સ્વભાવ ન રહ્યો! પણ ભાઈ, એવો (સુખ
વગરનો) આત્મા ન હોય. આત્મા તો સુખસ્વરૂપ છે. આત્મા આનંદથી
ખાલી નથી, આત્મા પોતાના આનંદથી ભરેલો છે. એનું ભાન કરતાં
આનંદના સ્વાદનું વેદન થાય છે.
PDF/HTML Page 20 of 45
single page version

સવિકલ્પદશા વખતે તેનું જ્ઞાન વિકલ્પથી જુદું નથી’ –એમ નથી. અનુભવપૂર્વક રાગથી ભિન્ન
જ્ઞાન પરિણમ્યું તે પછી સાધકદશામાં સદાય (નિર્વિકલ્પ કે