
સાથેના પત્રમાં તેઓ લખે છે કે–ઈન્દોરથી તમારા નાનાભાઈના વંદન...આત્મધર્મનું
નિયમિત વાંચન કરું છું; તેથી ધર્મતત્ત્વનું જે થોડુંઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પૂ.
બચપણથી જ ધર્મના સંસ્કાર આપો છો, ને ‘કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે,–
એવું જ તમે અમારા જેવા હજારો બાળકો ઉપર પ્રયોગ કરીને, હંમેશા
વગેરેની ઝુંબેશ ચલાવી તે પ્રશંસનીય છે. આ વૈશાખ માસની નિબંધયોજના મને
ગમી; જોકે અત્યારે પરીક્ષાની મોસમ હોવા છતાં વૈરાગ્યપ્રેરક ધાર્મિક લેખ લખીને
ફોટો મળતાં અત્યંત આનંદ થાય છે...પણ આ ફોટા તો મારા મિત્રોને બહુજ ગમતા
હોવાથી તેઓ લઈ જાય છે. ગુરુદેવ ખંડવા તથા રતલામ પધાર્યા ત્યારે મારા
ઘણીવાર જાઉં છું. આ સાથે નિબંધરૂપ લેખ મોકલું છું.)
મોહ–માયા–રાગ–દ્વેષ–હર્ષ–શોક બધું બંધનરૂપ જણાશે. હે જીવ, તારા પ્રમાદરૂપી
નિદ્રામાંથી જાગૃત થા અને તારૂ ખરૂં સ્વરૂપ કયું છે, તે ઓળખ. હે આત્મદેવ, મારે તારા
જૈનધર્મનો અને તેના મૂળરૂપ સમ્યગ્દર્શનનો રાહ બતાવી રહ્યા છે. તું સર્વગુણથી
પરિપૂર્ણ આત્મા હોવા છતાં તારા અજ્ઞાનથી તુચ્છ ઈન્દ્રિયસુખો પાછળ દોડી રત્નને