Page -6 of 105
PDF/HTML Page 2 of 113
single page version
Page -5 of 105
PDF/HTML Page 3 of 113
single page version
થાય છે. તેમાંથી ૫૦
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
Page -3 of 105
PDF/HTML Page 5 of 113
single page version
‘હું સિદ્ધ સમાન શુદ્ધ છું’ એવું દ્રઢ શ્રદ્ધાન થાય છે; તે સાથે, પોતાની
વર્તમાન દશા તો અપૂર્ણ
‘સમ્યગ્દર્શન’ અને સમકિતીના સહજ પરિણમન વિષે આ યુગમાં જે કાંઈ
સ્પષ્ટતા થયેલ દેખાય છે, તે સર્વ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પુનિત
પ્રતાપે જ છે. વળી આજે પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રદર્શિત જે સ્વાનુભવપ્રધાન
અધ્યાત્મમાર્ગ વૃદ્ધિંગત સ્થિતિમાં છે તે તેમના પરમભક્ત સ્વાનુભવપરિણત
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના મંગલપ્રતાપે છે.
આચાર્ય મુનિભગવંત પણ આત્મિક રત્નત્રયરૂપ પ્રગાઢ શુદ્ધતામાં મહાલતા
હતા; તે સાથે ભક્તિનો ઉમળકો પણ તેમને એવો જ હતો, જાણે
ભગવાનની સ્તુતિ કરવાનું તેમને વ્યસન ન હોય! તેમાંથી જુદા જુદા
આચાર્ય, મુનિ અને કવિઓનાં પાંચ સ્તોત્રો
Page -2 of 105
PDF/HTML Page 6 of 113
single page version
મારોઠથી છપાયેલ ‘સ્તોત્રત્રયી’સાથનો અને એકીભાવસ્તોત્ર માટે ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશનથી પ્રકાશિત કલ્યાણકલ્પદ્રુમનો આધાર લેવામાં આવેલ છે
અને તે માટે સંસ્થા ઉક્ત ત્રણેય પ્રકાશકોની આભારી છે. વળી આ
પુસ્તકમાં ચાર સ્તોત્રના સંસ્કૃતનો પદ્યાનુવાદ પણ છાપવામાં આવેલ છે,
તે આ ટ્રસ્ટથી છપાયેલ જિનેન્દ્રસ્તવનમંજરી અને જિનેન્દ્રસ્તવનમાળામાં
છપાયેલ સ્તવનોના આધારે છે. તેમાં કલ્યાણમંદિરસ્તોત્રમાંની ૨૮મી કડીનો
ગુજરાતી પદ્યાનુવાદ ઉપલબ્ધ નહીં હોવાથી પંડિતરત્ન શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહે તે કડીનો પદ્યાનુવાદ આચાર્યશ્રીના હૃદયના ભાવોને સ્પર્શીને
કરી આપ્યો છે, તે બદલ ટ્રસ્ટ તેમનું ઘણું જ આભારી છે.
એવી ભાવના.
બહેનશ્રી ચંપાબેનની
૭૬મી જન્મજયંતી
શ્રા. વ. ૨, વિ.સં. ૨૦૪૫
તા. ૧૮-૮-૮૯
Page -1 of 105
PDF/HTML Page 7 of 113
single page version
તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની
ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે
કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં
ભિન્ન તત્ત્વોનું ભાન કરી
પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું
પ્રયોજન છે?
પાદપંકજની ભક્તિ હો
Page 0 of 105
PDF/HTML Page 8 of 113
single page version
દિવાકર વિરચિત ---------------------------------------------- ૨૯
Page 1 of 105
PDF/HTML Page 9 of 113
single page version
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम्
Page 2 of 105
PDF/HTML Page 10 of 113
single page version
પાપરૂપી અંધકારના સમૂહોનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી
સમુદ્રમાં પડેલા માણસોના આશ્રયરૂપ એવા શ્રી આદિનાથ જિનેન્દ્રસ્વામીના
બન્ને ચરણને રૂડે પ્રકારે નમસ્કાર કરી હું પ્રથમ જિનેન્દ્ર શ્રી આદિનાથ
ભગવાનની સ્તુતિ કરું છું. ઇન્દ્રદેવે પણ તમામ શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન
જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ વડે ત્રણલોકનું ચિત્ત હરણ કરે એવા
ઉદાર સ્તોત્રથી પણ તેમની સ્તુતિ કરી છે, એવા જિનેન્દ્ર આદિનાથસ્વામીની
હું પણ સ્તુતિ કરીશ. ૧-૨.
બાળક સિવાય બીજું કોણ પાણીમાં પડેલા ચંદ્રમાંના પડછાયાને હાથોથી
પકડવાની ઇચ્છા કરી શકે છે? અર્થાત્ મારો આ પ્રયત્ન બાળકના જેવો
છે. ૩.
कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया
को वा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम्
Page 3 of 105
PDF/HTML Page 11 of 113
single page version
નથી તો મારા જેવા અલ્પજ્ઞાનીની તો વાત જ શી કરવી? હે નાથ! જે
સમુદ્રમાં પ્રલયકાળના વાયુના કારણથી મગરમચ્છ આદિ ભયંકર જીવો
પ્રચંડતા ધારણ કરી રહ્યા છે, તેવા સમુદ્રને પોતાના બેઉ હાથો દ્વારા કોણ
તરી શકે? ૪.
कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः
नाभ्येति किं निजशिशोः परिपालनार्थम्
વશ થઈને કરું છું. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર હરણી શું
પોતાના બચ્ચાને સિંહથી બચાવવા તેની સામે થતી નથી? અર્થાત્ સામે
થાય છે. ૫.
त्त्वद्भक्तिरेव मुखरीकुरूते बलान्माम्
Page 4 of 105
PDF/HTML Page 12 of 113
single page version
तच्चाम्रचारूकलिकानिकरैकहेतुः
કરવા બળાત્કારથી પ્રવર્તાવે છે. જેમ ચૈત્ર માસને વિષે આંબાના મહોરના
પ્રભાવથી કોયલ મધુર શબ્દો ઉચ્ચારે છે તે પ્રમાણે આપની ભક્તિ જ મને
આપની સ્તુતિ કરવાને પ્રેરે છે. ૬.
पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम्
सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम्
કરવાથી જન્મોજન્મમાં એકઠાં થયેલાં જીવોના પાપો ક્ષણભરમાં નષ્ટ થઈ
જાય છે. ૭.
Page 5 of 105
PDF/HTML Page 13 of 113
single page version
चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः
સજ્જનોના ચિત્ત તો હરણ કરશે જ; જેમકે કમળના પાંદડાં પર પડેલું
પાણીનું ટીપું મોતી જેવું સુંદર દેખાઈને લોકોના ચિત્તને હરણ કરે છે. ૮.
त्वत्संकथापि जगतां दुरितानि हन्ति
पद्माकरेषु जलजानि विकाश भाञ्जि
સાચી વાત છે કે સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેનાં કિરણો સરોવરમાંનાં
કમળોને પ્રફુલ્લિત કરે છે. ૯.
Page 6 of 105
PDF/HTML Page 14 of 113
single page version
भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः
भूत्याश्रितं य इह नात्मसमं करोति
સંસારમાં આપના સમાન થાય; અથવા તે સ્વામીથી શું પ્રયોજન છે? કે
જે આ લોકમાં પોતાના આશ્રિતોને સમ્પત્તિ વડે પોતાના બરાબર કરતા
નથી. ૧૦.
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः
क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत्
પામતા નથી કેમકે ચંદ્રના કિરણ જેવું ઉજ્જ્વળ ક્ષીરસાગરનું દૂધ જેવું જળ
પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઇચ્છે? કોઈ જ નહીં. ૧૧.
Page 7 of 105
PDF/HTML Page 15 of 113
single page version
निर्मापितस्त्रिभुवनैकललामभूत !
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां
यत्ते समानमपरं नहि रुपमस्ति
જ છે. તેથી જ સંસારમાં આપના સમાન સુંદર બીજું કોઈનું રૂપ હોતું જ
નથી. ૧૨.
निःशेषनिर्जितजगत्त्रितयोपमानम्
यद्वासरे भवति पाण्डुपलाशकल्पम्
વળી જેને દેવ, મનુષ્ય, ધરણેંદ્ર વગેરેની આંખોને પોતાની તરફ આકર્ષિત
કરવાવાળા પણ ઘણી ઉત્કંઠાથી જુએ છે એવું આપનું ત્રણ ભુવનમાં અતિ
સુંદર મુખ ક્યાં અને કલંકિત ચંદ્રમા ક્યાં? કે જે દિવસમાં ફિક્કો પડી
Page 8 of 105
PDF/HTML Page 16 of 113
single page version
ઉપમા આપે છે, પણ એ બરાબર નથી, કારણ કે આપની શોભા સ્થાયી
છે અને ચંદ્રમાની શોભા અસ્થાયી છે. એ સિવાય એ કલંકી છે ને આપ
નિષ્કલંકી છો.) ૧૩.
शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति
कस्तान्निवारयति संचरतो यथेष्टम्
છો તેથી આપના આશ્રયે રહેલા તે ગુણોને ઇચ્છા પ્રમાણે વર્તતાં કોણ
અટકાવી શકે એમ છે? ૧૪.
किं मंदराद्रिशिखरं चलितं कदाचित्
Page 9 of 105
PDF/HTML Page 17 of 113
single page version
પવનથી અન્ય પર્વતો હલી શકે છે, પરંતુ સુમેરૂ પર્વતને ચલાયમન કરી
શકાતો નથી. ૧૫.
कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि
दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः
નીકળે છે અને આપનો પ્રકાશ નિર્ધૂમ છે, ધૂમાડા વગરનો છે, પાપરહિત
છે. બીજા દીવાઓમાં તેલની જરૂર રહે છે પરંતુ આપમાં તેની તેની જરૂર
રહેતી નથી. બીજા દીવાઓ બહુ જ થોડી જગ્યા પ્રકાશિત કરે છે; જ્યારે
આપ સમગ્ર ત્રણ લોકને પ્રકાશિત કરો છો; એ સિવાય બીજા દીવાઓ
એક સાધારણ હવાની ઝપટથી બુઝાઈ જાય છે, પરંતુ આપના પ્રકાશને
તો મોટા મોટા પર્વતો હલાવી નાંખે એવી હવા પણ કંઈ બગાડ કરી શકતી
નથી. ૧૬.
सूर्यातिशायिमहिमासि मुनींद्र ! लोके
Page 10 of 105
PDF/HTML Page 18 of 113
single page version
કરી શકતો નથી. સૂર્ય તો દિવસમાં ક્રમક્રમથી તથા મધ્ય લોકમાં જ પ્રકાશ
કરે છે. પરંતુ આપ તો સદા, એકસાથે ત્રણ જગતને પ્રકાશિત કરો છો.
સૂર્યનાં તેજને વાદળ ઢાંકી દે છે, પરંતુ આપના પ્રભાવને તો કોઈ ઢાંકી
શકતું નથી. ૧૭.
गम्यं न राहुवदनस्य न वारिदानाम्
विद्योतयज्जगदपूर्वशशांकबिम्बम्
અધિકતર છે કારણ કે ચંદ્રમાનો ઉદય નિરંતર રહેતો નથી પરંતુ આપનું
મુખચંદ્ર સદા ઉદીત
મુખ
Page 11 of 105
PDF/HTML Page 19 of 113
single page version
युष्मन्मुखेंदुदलितेषु तमःसु नाथ
कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः
ધાન્ય પાકી ગયા પછી
नैवं तथा हरिहरादिषु नायकेषु
तेजः स्फु रन्मणिषु याति यथा महत्वं
नैवं तु काचशकले किरणाकुलेऽपि
વિષે પ્રાપ્ત થયું નથી કેમ કે પ્રકાશમાન મહામણિના સમૂહને વિષે જેવું
તેજનું પ્રાબલ્ય છે તેવું તેજ કાચના કકડાને વિષે જણાતું જ નથી. ૨૦.
Page 12 of 105
PDF/HTML Page 20 of 113
single page version
दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति
कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि
પામ્યું છે એનું કારણ એ છે કે એ દેવો રાગ
મને લાભ થયો છે તે એટલો જ કે ભવાન્તરને વિષે પણ અન્ય કોઈ દેવ
મારું મન હરણ કરી શકનાર નથી.
प्राच्येव दिग्जनयति स्कुरदंशुजालम्