Page -6 of 153
PDF/HTML Page 2 of 161
single page version
Page -5 of 153
PDF/HTML Page 3 of 161
single page version
થાય છે. તેમાંથી ૫૦
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
Page -3 of 153
PDF/HTML Page 5 of 161
single page version
Page -2 of 153
PDF/HTML Page 6 of 161
single page version
Page -1 of 153
PDF/HTML Page 7 of 161
single page version
Page 0 of 153
PDF/HTML Page 8 of 161
single page version
૧૧. શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન --------------------૮૯
૧૨. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્નત્રય -------------૯૭
૧૩. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા ------------- ૧૦૫
૧૪. અન્ય કાર્યો કરવા છતાં પણ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ ૧૧૩
૧૫. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ------ ૧૨૨
૧૬. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા ------ ૧૩૦
૧૭. શુદ્ધ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક સુખનું પ્રતિપાદન--૧૩૭
૧૮. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ક્રમ ---------------------------------- ૧૪૫
Page 1 of 153
PDF/HTML Page 9 of 161
single page version
શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ આદિને કહું છું. ૧.
Page 2 of 153
PDF/HTML Page 10 of 161
single page version
જાણવો. ૨.
છે. ૩.
અનુભાવનાથી (આત્મભાવનાથી) ગ્રહણ થવા યોગ્ય છે.
આત્મા છું. ૫.
Page 3 of 153
PDF/HTML Page 11 of 161
single page version
આગમમાંથી સાંભળેલ, ત્રણ કાળ અને ત્રણ લોકવર્તી ચેતન અને જડ
પદાર્થોને જે દેખે છે અને જાણે છે તે ચિદ્રૂપ લક્ષણોવાળો હું છું, અન્ય
હું નથી. ૬
र्नादोषो नो गुणीतो न परमपुरुषः शुद्धचिद्रूपतश्च
नान्योत्कृष्टश्च तस्मात् प्रतिसमयमहं तत्स्वरूपं स्मरामि
Page 4 of 153
PDF/HTML Page 12 of 161
single page version
બીજો ગુણી નથી, પરમ પુરુષ નથી, ઉપાદેય નથી, અહેય છે, પરથી
રહિત નથી, ધ્યેયરૂપ નથી, પૂજ્ય નથી અને બીજું ઉત્તમ નથી. તેથી દરેક
સમયે હું તે સ્વરૂપને સંભારું છું. ૯.
(આત્મા) દ્રવ્યોમાં ઉત્તમ છે. ૧૦.
त्रिकालानां स्वान्योदितवचनततेः शब्दशास्त्रादिकानां
विनिश्चेयः स्वात्मा सुविमलमतिभिर्दृष्टबोधस्वरूपः
Page 5 of 153
PDF/HTML Page 13 of 161
single page version
વ્યાકરણાદિ શાસ્ત્રોની, સુતીર્થોની, અસ્ત્ર વગેરેથી કરાયેલા ઘાની, રોગની,
વૃક્ષોની અને ગુણોની જેને સ્મૃતિ રહે છે. એવા જ્ઞાનદર્શન સ્વરૂપ પોતાના
આત્માનો નિર્મળ મતિવાળાઓએ (ભેદજ્ઞાનીઓએ) વિવેકથી નિશ્ચય
કરવો જોઈએ. ૧૧.
તેને સુવર્ણની જેમ શુદ્ધ કહે છે. તે હું છું, નિશ્ચયથી અન્ય હું નથી. ‘શુદ્ધ
ચિદ્રૂપ હું’ એ છ અક્ષરનો અર્થ કહેવામાં આવે છે. ૧૨-૧૩.
नीतैः संस्कार कोटिं कथमपि विकृतिं नाशनं संभवं वै
रन्यैर्द्रव्यैर्न साध्यं किमपि मम चिदानंदरूपस्य नित्यं
Page 6 of 153
PDF/HTML Page 14 of 161
single page version
સ્થૂળ કે સૂક્ષ્મ, જડ કે ચેતન, ઇન્દ્રિયોને પ્રિય કે અપ્રિય એવા તે અન્ય
દ્રવ્યોથી ચિદાનંદરૂપ એવાં મને સદાય કાંઈ પણ પ્રયોજન નથી. ૧૪.
Page 7 of 153
PDF/HTML Page 15 of 161
single page version
જણાવા
છે. ૧૭.
વિમુક્ત છે; એ ચિદ્રૂપ મારા મનમાં સદા રહે
ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः श्रेयमादेयमन्यत्
यस्माल्लब्धं मयाहो कथमपि विधिनाऽप्राप्तपूर्वंप्रियं च
Page 8 of 153
PDF/HTML Page 16 of 161
single page version
કહેવા જેવું, ધ્યાન કરવા જેવું, સાંભળવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય,
હિતરૂપ, ગ્રહણ કરવા જેવું છે નહિ, કારણ કે શ્રી સર્વજ્ઞદેવની વાણીરૂપ
સમુદ્રના મંથનથી ખરેખર, કોઈ પણ રીતે ભાગ્યથી પૂર્વે નહિ મેળવેલું
એવું અને પ્રિય, શુદ્ધચૈતન્યસ્વરૂપ રત્ન મને મળી ગયું છે. ૧૯.
चिद्रूपेणैव नित्यं सकलमलमिदा तेनचिद्रूपकाय
माहात्म्यं वैति नान्यो विमलगुणगणे जातु चिद्रूपकेऽज्ञात्
Page 9 of 153
PDF/HTML Page 17 of 161
single page version
એવા અત્યંત સુખમય ચિદ્રૂપમાંથી નિત્ય ધારણ કરું છું, તે નિર્મળ ગુણના
સમૂહરૂપ એવા ચિદ્રૂપમાં અજ્ઞાની હોવાથી અન્ય જીવ કદી પણ તે
ચિદ્રૂપનું માહાત્મ્ય જાણતો નથી. ૨૦.
Page 10 of 153
PDF/HTML Page 18 of 161
single page version
धातुनैर्व विना दलं न शकटः काष्ठं विना कुत्रचित्
शुद्धात्मस्मरणं विना किल मुनेर्मोक्षस्तथा नैव च
પડ) વિના ધાતુ ઉત્પન્ન થતી નથી, ક્યાંય કાષ્ટ વગર ગાડું થતું નથી
અને બીજ વિના ધાન્ય ઉપજતું નથી; તેમ શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણ વિના
મુનિને ખરેખર મોક્ષ થતો જ નથી. ૧.
दुर्गं कर्मभियां विकल्परजसां वात्यागसां रोधनं
चिद्रूपस्मरणं समस्ति च तपोविद्यागुणानां गृहं
Page 11 of 153
PDF/HTML Page 19 of 161
single page version
પામેલાઓને (આશ્રય સ્થાન સમાન) કિલ્લો, વિકલ્પરૂપ ધૂળને ઉડાડી
મૂકવા પાવન, પાપોને રોકનાર, મોહનો જય કરવામાં શસ્ત્ર, નરક, તિર્યંચ
આદિ અશુભ પર્યાયરૂપ રોગને ટાળનારું ઔષધ અને તપ, વિદ્યા તથા
અનેક ગુણોનું ઘર સમીચીન રીતે છે. ૨.
भार्यापुत्रारिनैः स्वानलनिगडगवाद्यश्वररैकंटकेभ्यः
जातं दुःखं न विद्मः क्व च पटति नृणांशुद्धचिद्रूपभाजां
ધાન, બેMી, કંટક, Mાંસ મચ્છર, માનભંગ વિયોગનાં,
પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય, અશ્વાદિ, ધન કંટક, સંયોગ-
વિયોગ, ડાંસ, પતન, ધૂળ, માનભંગાદિથી ઉપજતું દુઃખ ક્યાં જતું રહે
છે તે અમે જાણતા નથી. ૩ .
Page 12 of 153
PDF/HTML Page 20 of 161
single page version
चिद्रूपोहमितिस्मृतेश्च समता सद्भ्यो यशःकीर्त्तनं
વિશુદ્ધિ, તત્ત્વની આરાધના, સમ્યગ્દર્શન
સજ્જનો દ્વારા યશોગાન પ્રાપ્ત થાય છે. ૫.
धर्मो मूलोत्तराख्या वरगुणनिकरा आगसां मोचनं च