Moksha Shastra (Gujarati). Contents List; First Chapter Pg. 1 to 170 Contents; Second Chapter Pg. 171 to 236 Contents; Third Chapter Pg. 237 to 269 Contents; Fourth Chapter Pg. 271 to 306 Contents; Fifth Chapter Pg. 311 to 389 Contents; Sixth Chapter Pg. 389 to 437 Contents; Seventh Chapter Pg. 439 to 490 Contents; Eighth Chapter Pg. 491 to 519 Contents; Nineth Chapter Pg. 521 to 604 Contents; Tenth Chapter Pg. 605 to 642 Contents; Swadhyaay Mangalaacharan; First Chapter Pg. 1 to 170; Mangalaacharan; Short Note on Shastra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 36

 

Page -14 of 655
PDF/HTML Page 41 of 710
single page version

શ્રી મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
વિષયાનુક્રમણિકા

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

મંગલાચરણસમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોને
શાસ્ત્રના વિષયોનું સંક્ષિપ્ત અવલોકનજાણવાનો ઉપાય૧૯
*પ્રથમ અધ્યાયઃ પાનું ૧ થી ૧૭૦પ્રમાણની વ્યાખ્યા૧૯

મોક્ષપ્રાપ્તિનો ઉપાયનયની વ્યાખ્યા૧૯

પહેલા સૂત્રનો સિદ્ધાંતયુક્તિર૦

સમ્યગ્દર્શનનું લક્ષણઅનેકાંત તથા એકાંતર૦

તત્ત્વ’ શબ્દનો મર્મસમ્યક્ અને મિથ્યા અનેકાંતનું સ્વરૂપર૦
સમ્યગ્દર્શનનું માહાત્મ્યસમ્યક્ અને મિથ્યા અનેકાંતના દ્રષ્ટાંતોર૧
સમ્યગ્દર્શનનું બળ૧૦સમ્યક્ અને મિથ્યા એકાંતનું સ્વરૂપરર
સમ્યગ્દર્શનના ત્રણ ભેદો૧૦સમ્યક્ અને મિથ્યા એકાંતના દ્રષ્ટાંતોરર
સમ્યગ્દર્શનના બીજી રીતે બે ભેદો૧૧પ્રમાણના પ્રકારોરર
સરાગ સમ્યગ્દ્રષ્ટિને પ્રશમાદિ ભાવો૧૧નયના પ્રકારોર૩
સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ૧રદ્રવ્યાર્થિકનયઅને પર્યાયાર્થિકનય એટલે શું?ર૩
બીજા સૂત્રનો સિદ્ધાંત૧રગુણાર્થિકનય શા માટે નહિર૩

સમ્યગ્દર્શનના ઉત્પત્તિ અપેક્ષાએ ભેદો૧૩દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયના

ત્રીજા સૂત્રનો સિદ્ધાંત૧૩ બીજાં નામો૨૪

તત્ત્વોનાં નામ૧૪સમ્યગ્દ્રષ્ટિનાં બીજા નામોર૪

સાત તત્ત્વોનું સ્વરૂપ૧પમિથ્યાદ્રષ્ટિનાં બીજા નામોર૪
ચોથા સૂત્રનો સિદ્ધાંત૧૬જ્ઞાન બન્ને નયોનું કરવું, પણ પરમાર્થે

સાત તત્ત્વો, સમ્યગ્દર્શનાદિ તથા આદરણીય નિશ્ચયનય છે-એવી શ્રદ્ધા કરવી ર૪

બીજા શબ્દોના અર્થવ્યવહાર અને નિશ્ચયનું ફળરપ
સમજવાની રીત૧૭શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવુંરપ
નિક્ષેપના ભેદોની વ્યાખ્યા૧૭ કહ્યું છે તે કઈ રીતે?
સ્થાપનાનિક્ષેપ અને દ્રવ્યનિક્ષેપજૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિરપ
વચ્ચેનો ભેદ૧૮નિશ્ચયાભાસીનું સ્વરૂપર૬
પાંચમા સૂત્રનો સિદ્ધાંત૧૯વ્યવહારાભાસીનું સ્વરૂપર૬

Page -13 of 655
PDF/HTML Page 42 of 710
single page version

[૪૦]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

નયના બે પ્રકારો (રાગરહિત અનેજિનબિંબદર્શન ઇત્યાદિ સમ્યગ્દર્શનનાં
રાગસહિત)૨૬ કારણો સંબંધી પ્રશ્નોત્તર૩પ-૩૬
પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગીર૬સૂત્ર ૪ થી ૮નો એકંદર સિદ્ધાંત૩૭
આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહારનયનુંસમ્યગ્જ્ઞાનના ભેદો૩૭
કથન છે૨૬મતિજ્ઞાન વગેરે પાંચ પ્રકારનું સ્વરૂપ૩૭
વીતરાગી વિજ્ઞાનનું પ્રતિપાદનર૭નવમા સૂત્રનો સિદ્ધાંત૩૮
મિથ્યાદ્રષ્ટિનાં નયોર૭૧૦કયા જ્ઞાનો પ્રમાણ છે?૩૮–૩૯
સમ્યગ્દ્રષ્ટિનાં નયોર૮સૂત્ર ૯-૧૦ નો સિદ્ધાંત૪૦
રત્નત્રયનો વિષયર૮૧૧પરોક્ષ પ્રમાણના ભેદ૪૦
નીતિનું સ્વરૂપર૮સમ્યક્મતિજ્ઞાની જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન
પરિગ્રહનું સ્વરૂપર૮ હોવાનું જાણી શકે છે.૪૦
નિશ્ચય અને વ્યવહારનો બીજો અર્થ૨૮મતિ અને શ્રુતજ્ઞાનને અહીં પરોક્ષ કહ્યાં
આત્માનું સ્વરૂપ સમજવા માટે છે તે સંબંધે વિશેષ ખુલાસો૪૧
નય વિભાગ૨૯૧૨પ્રત્યક્ષ પ્રમાણના ભેદ૪૩
નિશ્ચયનય અને દ્રવ્યાર્થિકનય, તથા૧૩મતિજ્ઞાનનાં બીજાં નામો૪૩
વ્યવહારનય અને પર્યાયાર્થિકનય૧૪મતિજ્ઞાનની ઉત્પત્તિ સમયે નિમિત્ત૪પ
જુદા જુદા અર્થમાં પણ વપરાય છે૨૯મતિજ્ઞાનમાં જ્ઞેયપદાર્થ અને
છઠ્ઠા સૂત્રનો સિદ્ધાંત૩૦ પ્રકાશ નિમિત્ત કેમ નથી?૪૬

સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોનેઉપાદાન-નિમિત્ત સંબંધી ખુલાસો૪૭

જાણવાના અમુખ્ય (ગૌણ) ઉપાય૩૦ઉપાદાન-નિમિત્ત કારણો૪૭
સમ્યગ્દર્શનનું નિર્દેશ તથા સ્વામિત્વ૩૦૧પમતિજ્ઞાનના ભેદો અને તેનો ક્રમ૪૮
સમ્યગ્દર્શનનું સાધન૩૦અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનું સ્વરૂપ ૪૯
સમ્યગ્દર્શનનું અધિકરણ, તથા સ્થિતિઆત્માનું જ્ઞાન થવામાં અવગ્રહાદિ
અને વિધાન૩૦ કઈ રીતે છે?૪૯

સમ્યગ્દર્શનાદિને જાણવાના બીજા૧૬અવગ્રહાદિ મતિજ્ઞાનના

પણ અમુખ્ય ઉપાય૩૨ વિષયભૂત પદાર્થો૪૯
સત્. સંખ્યા વગેરે આઠ બોલની વ્યાખ્યા ૩રબહુ, બહુવિધ ઇત્યાદિ બાર
સત્ અને નિર્દેશમાં તફાવત૩૩ પ્રકારોની વ્યાખ્યાપ૦
આ સૂત્રમાં ‘સત્’ શબ્દ વાપરવાનુંદરેક ઇન્દ્રિયદ્વારા થતા બાર પ્રકારના
કારણ૩૩મતિજ્ઞાન અને તે સંબંધી કેટલાક
સંખ્યા અને વિધાનમાં તફાવત૩૪ શંકા-સમાધાનપર-પ૭
ક્ષેત્ર અને અધિકરણમાં તફાવત૩૪૧૭ઉપર કહેલા બહુ, બહુવિધાદિ
ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવત૩૪ભેદો કોના છે?પ૭
કાળ અને સ્થિતિમાં તફાવત૩૪
સૂત્રમાં વિસ્તાર બતાવવાનું કારણ૩પ

Page -12 of 655
PDF/HTML Page 43 of 710
single page version

[૪૧]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું ૧૮અવગ્રહજ્ઞાનમાં વિશેષતાપ૭રરક્ષયોપશમનૈમિત્તિક અવધિજ્ઞાનના

અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહનાં દ્રષ્ટાંતો પ૮ ભેદ તથા તેના સ્વામી૬૭
અવ્યક્ત અને વ્યક્તનો અર્થપ૮અવધિજ્ઞાનના અનુગામી આદિ છ
અવ્યક્ત અને વ્યક્તજ્ઞાન અર્થાત્ ભેદોની વ્યાખ્યા૬૭
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહપ૮અવધિજ્ઞાનના અન્ય પ્રકારો૬૭
ઈહા, અવાય અને ધારણાનું વિશેષ સ્વરૂપ પ૯દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અપેક્ષાએ
અવગ્રહાદિ જ્ઞાનોમાં એક પછી અવધિજ્ઞાનનો વિષય૬૮
બીજું જ્ઞાન થાય જ કે કેમ?પ૯ક્ષયોપશમનો અર્થ૬૯
‘ઇહા’ જ્ઞાન સત્ય કે મિથ્યા?પ૯ગુણપ્રત્યય અવધિજ્ઞાન સંબંધી૬૯
ધારણા અને સંસ્કાર સંબંધી ખુલાસો૬૦સૂત્ર ર૧-રરનો સિદ્ધાંત૬૯
અવગ્રહાદિ ચાર ભેદોની વિશેષતા૬૦ર૩મનઃપર્યયજ્ઞાનના ભેદ૭૦

૧૯વ્યંજનાવગ્રહજ્ઞાન નેત્ર અનેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ

મનથી થતું નથી૬૧ મનઃપર્યય-જ્ઞાનનો વિષય૭૦

ર૦શ્રુતજ્ઞાન, તેની ઉત્પત્તિનો ક્રમ‘મનઃપર્યય’ તથા ઋજુમતિ વિપુલ

અને તેના ભેદ૬૧ -મતિની વ્યાખ્યા૭૧
શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનાં દ્રષ્ટાંતો૬૧દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અપેક્ષાએ
શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનઋજુમતિમનઃપર્યય તથા વિપુલમતિ
નિમિત્તમાત્ર છે૬૨મનઃપર્યયનો વિષય૭૧
મતિજ્ઞાન સમાન શ્રુતજ્ઞાન શાર૪ઋજુમતિ અને વિપુલમતિ
માટે નહિ?૬૨ મનઃપર્યયજ્ઞાનમાં અંતર૭૨
એક શ્રુતજ્ઞાન લંબાઇને બીજું શ્રુતજ્ઞાનરપઅવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનમાં
થાય તેને મતિપૂર્વક કઈ રીતે કહેવાય? ૬૨ વિશેષતા (–તફાવત)૭૨
ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત૬૩ર૬મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય૭૩
અનક્ષરાત્મક અને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન૬૩ર૭અવધિજ્ઞાનનો વિષય૭૩
પ્રમાણના બે પ્રકાર૬૩ર૮મનઃ પર્યયજ્ઞાનનો વિષય૭૪
‘શ્રુતનો’ અર્થ૬૩સૂત્ર ર૭-ર૮નો સિદ્ધાંત૭૪
અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય અર્થાત્ર૯કેવળજ્ઞાનનો વિષય૭પ
બાર અંગ અને ચૌદ પૂર્વ૬૪કેવળી ભગવાનને એક જ જ્ઞાન હોય
મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે ભેદ૬૪ કે પાંચ?૭પ
મતિ અને શ્રુતજ્ઞાન સંબંધીસૂત્ર ર૯નો સિદ્ધાંત૭૬
વિશેષ ખુલાસો૬પ૩૦એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન
સૂત્ર ૧૧ થી ર૦ સુધીનો સિદ્ધાંત૬૬ હોઈ શકે છે?૭૬

ર૧અવધિજ્ઞાનનું વર્ણન૬૬

ભવપ્રત્યય અને ગુણપ્રત્યય અવધિજ્ઞાન ૬૬

Page -11 of 655
PDF/HTML Page 44 of 710
single page version

[૪૨]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

સૂત્ર ૯ થી ૩૦ સુધીનો સિદ્ધાંત૭૭ (૧) સમ્યગ્દર્શનની જરૂરિયાત૯૦

૩૧મતિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં (ર) સમ્યગ્દર્શન શું છે?૯૦

મિથ્યાપણું પણ હોય છે.૭૭ (૩) શ્રદ્ધાગુણની મુખ્યતાએ નિશ્ચય-

૩રજેમ સમ્યગ્દ્રષ્ટિ પદાર્થોને જાણે સમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૦

છે તેમ મિથ્યાદ્રષ્ટિ પણ જાણે છે (૪) જ્ઞાનગુણની મુખ્યતાએ નિશ્ચય
છતાં તેના જ્ઞાનને મિથ્યાજ્ઞાન સમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૧
શા માટે કહો છો? એ સંબંધી (પ) ચારિત્રગુણની મુખ્યતાએ
પ્રશ્ન અને તેનો ઉત્તર૭૮ નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૩
અત્યાર સુધીના કથનનો ટૂંક સાર૭૯ (૬) દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી
સત્ અસત્ના ભેદજ્ઞાન વડે મિથ્યાત્વ અનેકાંતસ્વરૂપ૯૩
ટાળવું જોઈએ૭૯ (૭) દર્શન (શ્રદ્ધા), જ્ઞાન, ચારિત્ર
જ્ઞાનમાં ત્રણ પ્રકારની વિપરીતતા અને એ ત્રણે ગુણોની અભેદદ્રષ્ટિએ
તે ટાળવાનો ઉપાય૮૦ નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૪
સમ્યગ્જ્ઞાન થતાં ત્રણ પ્રકારની
વિપરીતતા
(૮) નિશ્ચયસમ્યગ્દર્શનનું ચારિત્રની
ટળે છે તેનું વર્ણન૮૧ ભેદ અપેક્ષાએ કથન૯પ
સત્ અને અસત્ની વ્યાખ્યા૮૧ (૯) નિશ્ચયસમ્યગ્દર્શન સંબંધે પ્રશ્નોત્તર૯પ
જ્ઞાનનું કાર્ય૮ર(૧૦) વ્યવહાર સમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૬
વિપરીત જ્ઞાનના દ્રષ્ટાંતો૮ર(૧૧) વ્યવહારાભાસ સમ્યગ્દર્શનને

૩૩પ્રમાણનું સ્વરૂપ પૂરું થતાં, હવે કોઈ વાર વ્યવહાર સમ્યગ્દર્શન

શ્રુતજ્ઞાનના અંશરૂપ નયનું પણ કહે છે.૯૬
સ્વરૂપ કહે છે૮૩(૧ર) સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય૯૭
અનેકાંત, સ્યાદ્વાદ અને નયની વ્યાખ્યા ૮૩(૧૩) નિર્વિકલ્પ અનુભવની શરુઆત૯૯
નૈગમ આદિ સાત નયોનું સ્વરૂપ૮૩-૮૪ (૧૪) સમ્યક્ત્વ પર્યાય હોવા છતાં
નયના ત્રણ પ્રકાર-જ્ઞાન, શબ્દ અને
અર્થનય
૮૪ ગુણ કેમ કહેવાય છે?૯૯
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મા સંબંધમાં(૧પ) બધા સમ્યગ્દ્રષ્ટિઓનું સમ્યગ્દર્શન
ઉતારેલા સાત નયોના અર્થ૮પ સમાન છે!૯૯
ખરા ભાવો લૌકિક ભાવોથી વિરુદ્ધ(૧૬) સમ્યગ્દર્શનના ભેદ શા માટે?૧૦૦
હોય છે.૮૬(૧૭) સમ્યક્ત્વની નિર્મળતાનું સ્વરૂપ૧૦૦
જ્ઞાન સંબંધી વિશેષ ખુલાસો (સૂત્ર ૮) ૮૬(૧૮) સમ્યક્ત્વની નિર્મળતામાં પાંચ ભેદ૧૦૧
પ્રથમ અધ્યાયનું પરિશિષ્ટ–૧(૧૯) સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાને સમ્યકત્વ
સમ્યગ્દર્શન સંબંધી કેટલીક પ્રગટયાનું શ્રુતજ્ઞાન વડે બરાબર જાણે છે ૧૦૧
જાણવા જેવી વિગતો૯૦–૧ર૩ (ર૦) સમ્યગ્દર્શન સંબંધી કેટલાક પ્રશ્નોત્તર૧૦ર-૧૧૧

Page -10 of 655
PDF/HTML Page 45 of 710
single page version

[૪૩]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું (ર૧) જ્ઞાનચેતનાના વિધાનમાંપ્રભાવનાનું સાચું સ્વરૂપ૧૩૩

ફેર કેમ છે?૧૧૧ખરી દયાનું (-અહિંસાનું)

(રર) સમ્યગ્દર્શન સંબંધમાં ભગવાને કહેલું સ્વરૂપ૧૩૩

વિચારવા લાયક નવ વિષયો૧૧૧આનંદ પ્રગટાવવાની

(ર૩) સમ્યગ્દર્શન અને જ્ઞાનચેતનામાં ફેર૧ર૧ ભાવનાવાળો શું કરે?૧૩૩ (ર૪) ચારિત્ર ન પળાય તોપણશ્રુતજ્ઞાનનું અવલંબન એ

સમ્યક્શ્રદ્ધા કરવી જ જોઈએ૧૨૧ જ પહેલી ક્રિયા૧૩૪

(રપ) નિશ્ચયસમ્યગ્દર્શનનો બીજો અર્થ૧રરધર્મ ક્યાં છે અને કેમ થાય?૧૩પ

.... એ વાત ધર્મની મર્યાદા બહાર છે૧ર૩સુખનો ઉપાયઃ જ્ઞાન અને સત્સમાગમ૧૩૬
પ્રથમ અધ્યાયનું પરિશિષ્ટ–રજે તરફની રુચિ તે તરફનું ઘોલન૧૩૭
* સમ્યગ્દર્શનઃ પા. ૧ર૪ થી ૧૩૦ *શ્રુતજ્ઞાનના અવલંબનનું ફળઃ
સમ્યગ્દર્શન શું અને તેને કોનું આત્માનુભવ૧૩૮
અવલંબન૧૨પસમ્યગ્દર્શન થયા પહેલાં૧૩૯
ભેદના વિકલ્પ આવે ખરા છતાંધર્મ માટે પહેલાં શું કરવું?૧૪૦
તેનાથી સમ્યગ્દર્શન નથી૧૨૬સુખનો રસ્તો સાચી સમજણઃ
વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ વિકારનું ફળ જડ૧૪૧
થઈ શકે નહિ૧૨૭અસાધ્ય કોણ અને શુદ્ધાત્મા કોણ?૧૪૧
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંબંધધર્મની રુચિવાળા જીવ કેવા હોય?૧૪ર
કોની સાથે છે?૧૨૮ઉપાદાન-નિમિત્ત અને કારણ-કાર્ય૧૪ર
શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યક્ થયાં?૧ર૮અંતર અનુભવનો ઉપાય અર્થાત્
સમ્યગ્દર્શનનો વિષય શું? જ્ઞાનની ક્રિયા૧૪૨
-મોક્ષનું પરમાર્થ કારણ કોણ?૧ર૯જ્ઞાનમાં ભવ નથી૧૪૩
સમ્યગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે૧૩૦આ રીતે અનુભવમાં આવતો
સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી૧૩૦ શુદ્ધાત્મા કેવો છે?૧૪૪
જ થાય છે.નિશ્ચય અને વ્યવહાર૧૪૪
પ્રથમ અધ્યાયનું પરિશિષ્ટ–૩સમ્યગ્દર્શન થતાં શું થાય?૧૪૪
જિજ્ઞાસુએ ધર્મ શી રીતેવારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો
કરવો? ૧૩૧ થી ૧૪૬ અભ્યાસ કરવો૧૪પ
પાત્ર જીવનું લક્ષણ૧૩૧છેલ્લી ભલામણો૧૪૬
સમ્યગ્દર્શનના ઉપાય માટેપ્રથમ અધ્યાયનું પરિશિષ્ટ–૪
જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા૧૩૧બીજા સૂત્રમાં ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન’ ને
શ્રુતજ્ઞાન કોને કહેવું?૧૩રસમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું,
શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ અનેકાન્ત૧૩રતેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ
ભગવાન પણ બીજાનું કરી શક્યા નહિ ૧૩૩અને અસંભવ દોષનો પરિહારઃ ૧૪૭ થી
૧પ૭

Page -9 of 655
PDF/HTML Page 46 of 710
single page version

[૪૪]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

અવ્યાપ્તિદૂષણનો પરિહાર૧૪૭પરિશિષ્ટ નં. પઃ કેવળજ્ઞાનનું
અતિવ્યાપ્તિદૂષણનો પરિહાર૧પ૦ સ્વરૂપ૧પ૯-૧૭૦
અસંભવદૂષણનો પરિહાર૧૪૧ષટ્ખંડાગમ–ધવલા ટીકા તથા
સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાનપ્રવચનસાર ના આધાર
કહ્યું તે સંબંધી વિશેષ ખુલાસો૧પ૧-૧પ૭
* બીજો અધ્યાયઃ પા. ૧૭૧ થી ૨૩૬ *

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું જીવના અસાધારણ ભાવો૧૭૧અનાદિ અજ્ઞાની જીવને કયા ભાવો

ઔપશમિકાદિ પાંચ ભાવોની વ્યાખ્યા૧૭૧ કદી થયા નથી?૧૮૬
આ પાંચ ભાવો શું બતાવે છે?૧૭રઔપશમિકાદિ ત્રણ ભાવો કયા
પાંચ ભાવો સંબંધી કેટલા પ્રશ્નોત્તર૧૭૩ વિધિથી પ્રગટે?૧૮૬
ઔપશમિકભાવ ક્યારે થાય?૧૭પપાંચ ભાવોમાંથી કયા ભાવ બંધનરૂપ છે
પાંચ ભાવો સંબંધી કેટલુંક સ્પષ્ટીકરણ૧૭૬ અને કયા ભાવો બંધનરૂપ નથી?૧૮૬
જીવનું કર્તવ્ય૧૭૮જીવનું લક્ષણ૧૮૭
પાંચ ભાવો સંબંધી વધારે ખુલાસો૧૭૮ઉપયોગનું સ્વરૂપ૧૮૮
આ સૂત્રમાં નય-પ્રમાણ વિવક્ષા૧૭૯આઠમા સૂત્રનો સિદ્ધાંત૧૮૮

પાંચ ભાવોના ભેદો૧૮૦ઉપયોગના ભેદો૧૮૮ ઔપશમિકભાવના બે ભેદ૧૮૦‘દર્શન’ શબ્દના જુદાજુદા અર્થો અને

ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક અહીં લાગુ પડતો અર્થ૧૮૯
ચારિત્રની વ્યાખ્યા૧૮૦દર્શન ઉપયોગનું સ્વરૂપ૧૮૯

ક્ષાયિકભાવના નવ ભેદો૧૮૧સાકાર અને નિરાકાર સંબંધી ખુલાસો૧૯૦

કેવળજ્ઞાનાદિ નવ ક્ષાયિકભાવોની વ્યાખ્યા ૧૮૧આકાર સંબંધી વિશેષ ખુલાસો૧૯૦

ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદો૧૮રદર્શન અને જ્ઞાન વચ્ચે બેદ૧૯૧

ક્ષાયોપશમિક સમ્યકત્વ-ચારિત્ર અને દર્શનની વ્યાખ્યા સંબંધી
સંયમાસંયમની વ્યાખ્યા૧૮૨ શંકા-સમાધાન૧૯૧

ઔદયિકભાવના એકવીસ ભેદો૧૮૩દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ

‘ગતિ’ને ઔદયિકભાવમાં કેમ ગણી?૧૮૩ કઈ અપેક્ષાએ છે?૧૯૧
લેશ્યાનું સ્વરૂપ અને ભેદો૧૮૩અભેદ અપેક્ષાએ દર્શન અને જ્ઞાનનો
અર્થ
૧૯ર

પારિણામિકભાવના ત્રણ ભેદો૧૮૪દર્શન અને જ્ઞાન ઉપયોગ કેવળીપ્રભુને

ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ તથા યુગપત્ અને છદ્મસ્થને ક્રમે હોય છે૧૯૨
પારિણામિકનો અર્થ૧૮૪૧૦જીવના ભેદ૧૯ર
તે સંબંધી વિશેષ ખુલાસો૧૮પ‘સંસાર’નો અર્થ૧૯૩

Page -8 of 655
PDF/HTML Page 47 of 710
single page version

[૪પ]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

મિથ્યાત્વને કારણે થતા પંચ-૩૦વિગ્રહગતિમાં આહારક - અનાહારકની
પરાવર્તનનું સ્વરૂપ૧૯૪ વ્યવસ્થા૨૧૩
અસંખ્યાત અને અનંતની સમજણ૧૯૯૩૧જન્મના ભેદર૧૪
મનુષ્યભવ સફળ કરવા માટે ખાસ૩રયોનિઓના ભેદર૧૪
લક્ષમાં રાખવા લાયક વિષયો૧૯૯-ર૦૧ ૩૩ગર્ભ જન્મ કોને હોય છે?ર૧પ

૧૧સંસારી જીવોના ભેદ (સંજ્ઞી-અસંજ્ઞી)ર૦૧૩૪ઉપપાદ જન્મ કોને હોય છે?ર૧૬

દ્રવ્યમન અને ભાવમન સંબંધીર૦ર૩પસંમૂર્છન જન્મ કોને હોય છે?ર૧૬

૧રસંસારી જીવોના બીજા પ્રકારે૩૬શરીરના ઔદારિકાદિ પાંચ ભેદોર૧૭

ભેદ (ત્રસ, સ્થાવર)૨૦૨૩૭શરીરોની સૂક્ષ્મતાનું વર્ણનર૧૭
હલનચલન અપેક્ષાએ ત્રસ કે૩૮-૩૯ શરીરના પ્રદેશો
સ્થાવરપણું નથી૨૦૧ (-પરમાણુઓ) ની સંખ્યા૨૧૮
૧૩સ્થાવર જીવોના ભેદર૦૧૪૦-૪૧-૪રતેજસ અને કાર્મણ શરીરની
૧૪ત્રસ જીવોના ભેદર૦ર વિશેષતાઓર૧૮-રર૦
૧પઇન્દ્રિયોની સંખ્યાર૦૩૪૩એક જીવને એક સાથે કેટલાં
૧૬ઇન્દ્રિયોના મૂળ ભેદ (દ્રવ્ય અને
ભાવ)
ર૦૪ શરીરનો સંબંધ હોય છે?૨૨૦
૧૭દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપર૦૪૪૪કાર્મણશરીરની વિશેષતારર૦
૧૮ભાવેન્દ્રિયનું સ્વરૂપર૦પ૪પઔદારિકશરીરનું લક્ષણરર૧
લબ્ધિ અને ઉપયોગ સંબંધી ખુલાસોર૦પ૪૬વૈક્રિયિકશરીરનું લક્ષણરરર
આ સૂત્રનો સિદ્ધાંતર૦૬૪૭દેવ અને નારકી સિવાય
૧૯પાંચ ઇન્દ્રિયોનાં નામ અને તેનો બીજાને વૈક્રિયિક શરીર હોય?૨૨૨
અનુક્રમ૨૦૬૪૮વૈક્રિયિક સિવાય બીજા કોઇ
ર૦ઇન્દ્રિયોના વિષયર૦૭ શરીરને લબ્ધિનું નિમિત્ત છે?૨૨૨
આ જીવ અધિકાર હોવા છતાં
પુદ્ગલની
૪૯આહારક શરીરના સ્વામી તથા
વાત કેમ લીધી?૨૦૭ તેનું લક્ષણરર૩-ર૪
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના
ભેદો
ર૦૮પ૦-પ૧-પર કયા જીવોને કયું લિંગ (વેદ)
ર૧મનનો વિષયર૦૮ હોય છે તેનું કથન૨૨પ
રર-ર૩ કયા જીવોને કેટલી ઇન્દ્રિયો હોય
છે?ર૦૯પ૩કોનું આયુષ્ય અપવર્તન ( - અકાળમૃત્યુ)
ર૪સંજ્ઞી કોને કહે છે?ર૧૦ રહિત છે?૨૨૬
રપવિગ્રહગતિમાં મન વગર કર્માસ્રવઉપસંહારઃ રર૭થીર૩૬
થવાનું કારણ૨૧૦(૧)બીજા અધ્યાયના વિષયોનું
ર૬વિગ્રહગતિમાં જીવ અને પુદ્ગલનું ટૂંક અવલોકન૨૨૭
ગમન કેવી રીતે થાય છે?૨૧૧(ર)પારિણામિકભાવ સંબંધીરર૮
ર૭મુક્તજીવોની ગતિ કેવી રીતે થાય છે?ર૧૧(૩)ઉત્પાદ અને વ્યય પર્યાયરર૯
ર૮સંસારી જીવોની ગતિ અને તેનો સમય ર૧ર(૪)પાંચભાવોનું જ્ઞાન ધર્મ કરવામાં શી
ર૯અવિગ્રહગતિનો સમયર૧ર રીતે ઉપયોગી છે?૨૨૯

Page -7 of 655
PDF/HTML Page 48 of 710
single page version

[૪૬]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

(પ) ઉપાદાનકારણ અને નિમિત્તકારણ
સંબંધી૨૨૯(૭)નિમિત્ત-નૈમિત્તિક સંબંધર૩૪
(૬) પાંચભાવો આ અધ્યાયના સૂત્રોનો
સંબંધ૨૩૧(૮)તાત્પર્યર૩૬
ત્રીજો અધ્યાયઃ પા. ૨૩૭ થી ૨૬૯
ભૂમિકા ( પહેલા ચાર અધ્યાયના વિષયોનું સંક્ષિપ્ત અવલોકન)

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

અધોલોકનું વર્ણન ર૩૮ થી ર૪૪૧૬-૧૮પર્વતો ઉપરના સ્થિર સરોવરના નામ
સાત નરક પૃથ્વીઓર૩૯ તથા તેનું માપ અને તે સરોવરની
ત્રણ લોકની રચના (નકશો)ર૩૯ વચ્ચેના કમળનું પ્રમાણ૨૪૭
તે સાત પૃથ્વીઓના બિલોનીર૩૯૧૯સરોવરનાં છ કમળોમાં રહેનારી
સંખ્યા નરકગતિની સાબિતીર૩૯ છ દેવીઓ૨૪૭
૩-૪-પનારકીઓનાં દુઃખનું વર્ણનર૪૦૨૦-૨૨સાત ક્ષેત્રોની ચૌદ મહાનદીઓનું
નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણર૪ર વર્ણન૨૪૮
નરકમાં પણ સમ્યગ્દર્શન થાય છેર૪ર૨૩તે ચૌદ મહા નદીઓની સહાયક
નદીઓ
ર૪૯
નરકમાં ચોથા ગુણસ્થાન ઉપરની૨૪-૨૬ ભરતક્ષેત્રનો તથા આગળનાં ક્ષેત્ર
અને
ભૂમિકા કેમ નહિ?૨૪૩ પર્વતોનો વિસ્તાર૨પ૦
સમ્યગ્દ્રષ્ટિને નરકમાં કેવું દુઃખ હશે?ર૪૩૨૭ભરત અને એરાવત ક્ષેત્રોમાં કાળચક્રનું
નરકમાંથી નીકળેલા જીવોની પાત્રતા પરિવર્તન૨પ૧
કેટલી?૨૪૪અઢાઈ દ્વીપનો નકશોરપર
કોઈક સમ્યગ્દ્રષ્ટિઓ પણભરત - ઐરાવત ક્ષેત્રના મનુષ્યનું
આયુષ્ય
નરકમાં શા માટે જાય છે?૨૪૪ ઊંચાઈ અને આહારસંબંધી કોષ્ટક૨પ૨
‘સાગર’ કાળનું માપર૪પર૭-૩૧ અન્ય ભૂમિઓની કાળ અવસ્થા તથા
મધ્યલોકનું વર્ણન પા. ર૪પ થી ર૬૬ આયુષ્યનુંમાપ૨પ૨-૨પ૩
૭-૮ કેટલાંક દ્વીપ-સમુદ્રોનાં નામો, વિસ્તાર૩રભરતક્ષેત્રના વિસ્તારનું બીજી રીતે
માપ
રપ૪
અને આકાર૨૪પ૩૩ધાતકીખંડનું વર્ણનરપ૪
જંબુદ્વીપનો નકશોર૪પ૩૪પુષ્કરાર્દ્ધદ્વીપનું વર્ણનરપ૪
જંબુદ્વીપનો વિસ્તાર તથા આકારર૪પ૩પમનુષ્યક્ષેત્રની હદરપપ
૧૦જંબુદ્વીપના સાત ક્ષેત્રોનાં નામર૪૬૩૬મનુષ્યોના ભેદ (આર્ય અને મલેચ્છ)રપપ
૧૧તે સાત વિભાગ કરનાર છ પર્વતોનાંઋદ્ધિપ્રાપ્ત આર્યની આઠ પ્રકારની
નામ૨૪૬ ઋદ્ધિઓનું વર્ણનરપપ-ર૬૧
૧ર-૧૩ છ કુલાચલ (-પર્વત) ના રંગઅનૃદ્ધિપ્રાપ્ત આર્યના પાંચ પ્રકારનું
વર્ણન
ર૬૧
વગેરેનું વર્ણન૨૪૭મ્લેચ્છ મનુષ્યોનું વર્ણનર૬૩

Page -6 of 655
PDF/HTML Page 49 of 710
single page version

[૪૭]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

૩૭કર્મભૂમિનું વર્ણનર૬૩ક્ષેત્રના માપનું કોષ્ટકર૬પ
૩૮મનુષ્યોનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય આયુષ્યર૬૪મધ્યલોકના વર્ણનનું ટૂંક
અવલોકન
ર૬૬
તિર્યંચોની આયુસ્થિતિ અને તેનું
કોષ્ટક
ર૬૪ઉપસંહારર૬૮
ચોથો અધ્યાયઃ પા. ૨૭૧ થી ૩૦૬
ભૂમિકા (પહેલા ચાર અધ્યાયનું ટૂંક અવલોકન)

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

ઊર્ધ્વલોકનું વર્ણનઃ પા. ૨૭૧ થી ૨૯પર૮-૩૪ભવનવાસી અને વૈમાનિક દેવો
દેવોના ભેદર૭૧ આયુષ્યનું વર્ણનર૯૧-ર૯૩
પહેલા ત્રણ પ્રકારના દેવોની લેશ્યાર૭ર૩પ-૩૬નારકીઓના જઘન્ય આયુષ્યનું
ચાર પ્રકાર દેવોના પેટા ભેદોર૭ર વર્ણન૨૯૩
૪-પચાર પ્રકારના દેવોના સામાન્યપણે૩૭ભવનવાસી દેવોનું જઘન્ય આયુષ્યર૯૪
ઇન્દ્ર વગેરે ભેદોર૭૩૩૮-૪ર વ્યંતર, જ્યોતિષિ અને લૌકાંતિક
દેવોમાં ઇન્દ્રની વ્યવસ્થાર૭૪ દેવોના આયુષ્યનું વર્ણન૨૯૪
૭-૮-૯દેવોમાં કામસેવન સંબંધી વર્ણનર૭૪ઉપસંહારઃ પા. ર૯પ થી ૩૧૦
નવમા સૂત્રનો સિદ્ધાંતર૭૭જીવના સ્વરૂપસંબંધી સપ્તભંગી
(સ્યાત્
૧૦ભવનવાસી દેવોનું વર્ણનર૭૭ અસ્તિ-સ્યાત્નાસ્તિ)૨૯પ
૧૧વ્યંતરદેવોનું વર્ણનર૭૯સાધક જીવને અસ્તિ-નાસ્તિના જ્ઞાનથીર૯૬
૧ર-૧પ જ્યોતિષી દેવોના પાંચ ભેદો તથા થતું ફળ
તેનું વર્ણનર૭૯બીજાથી ચોથા અધ્યાય સુધીમાં
બતાવેલું
૧૬-ર૧વૈમાનિક દેવોનું વર્ણનર૮૧-ર૮૩ અસ્તિ-નાસ્તિનું સ્વરૂપ૨૯૭
શુભપરિણામને લીધે થતા પુણ્યબંધથીસપ્તભંગીના બાકીના પાંચ ભંગોની
કોણ ક્યાં ઉપજે?ર૮૪ સમજણ૨૯૮
દેવમાંથી ચ્યવીને કોણ કેવી પર્યાયજીવમાં ઉતરતી સપ્તભંગીર૯૯
ધારણ કરે?ર૮૬સપ્તભંગીમાં તથા ‘અસ્તિ’માં લાગુ
એકવીસમા સૂત્રનો સિદ્ધાંતર૮૬ પડતા નયો૨૯૯
શું દેવગતિમાં સુખ છે? તેનો ખુલાસોર૮૭પ્રમાણ, નિક્ષેપ અને સ્વજ્ઞેય૩૦૦
૨રવૈમાનિક દેવોમાં લેશ્યાનું વર્ણનર૮૮
ર૩કલ્પસંજ્ઞા ક્યાં સુધી છે?ર૮૮અનેકાંતઃ પા. ૩૦૧ થી ૩૧૦
ર૪-રપલૌકાંતિક દેવોનું વર્ણનર૮૯સપ્તભંગી અને અનેકાંત૩૦૧
ર૬અનુદિશ અને અનુત્તરવાસી દેવોનાનય૩૦ર
અવતારનો નિયમર૮૯અધ્યાત્મના નય૩૦ર
ર૭તિર્યંચ કોણ છે?ર૯૦ઉપચાર નય૩૦૩

Page -5 of 655
PDF/HTML Page 50 of 710
single page version

[૪૮]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

સમ્યગ્દ્રષ્ટિનું અને મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન૩૦૪મુમુક્ષુઓનું કર્તવ્ય૩૦૬
અનેકાન્ત શું બતાવે છે?૩૦૪દેવગતિની વ્યવસ્થા સંબંધી જાણવા
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ૩૦પ યોગ્ય વિગતોનું કોષ્ઠક૩૦૭-૩૧૦
અધ્યાય પાંચમોઃ પા. ૩૧૧ થી ૩૮૯

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

ભૂમિકા૩૧૧ર૦-ર૧ જીવોનો ઉપકાર તથા કાળદ્રવ્યનો
ચાર અજીવકાય તત્ત્વોનું વર્ણન૩૧ર ઉપકાર સૂત્ર-૧૭ થી રર
તે અજીવકાય શું છે? તેનું વર્ણન૩૧૩ સુધીનો સિદ્ધાંત૩૩૨
દ્રવ્યમાં જીવની ગણના૩૧૩ર૩-ર૪-રપપુદ્ગલનાં લક્ષણો,
પુદ્ગલ સિવાયનાં દ્રવ્યોની વિશેષતા૩૧૪ પર્યાયો અને ભેદો૩૩ર-૩૬
પુદ્ગલ દ્રવ્યનું રૂપીપણું૩૧૬ર૬-ર૭-ર૮સ્કંધોની તથા અણુની
ધર્મ, અધર્મ અને આકાશ-એ ત્રણે ઉત્પત્તિનું કારણ૩૩૮
દ્રવ્યોની સંખ્યા૩૧૭ર૯દ્રવ્યોનું સામાન્ય લક્ષણ૩૩૯
તે ત્રણ દ્રવ્યોનું ગમનરહિતપણું૩૧૭૩૦સત્નું લક્ષણ૩૪૧
૮-૯-૧૦ધર્માદિ પાંચ દ્રવ્યોના પ્રદેશોનીઉત્પાદ-વ્યય-ધ્રુવનું સ્વરૂપ૩૪ર
સંખ્યા૩૧૮-૧૯અજ્ઞાનીના વિચાર અને તેને
૧૧અણુ અપ્રદેશી છે૩ર૦ સત્યમાર્ગનો ઉપદેશ૩૪૩-૪પ
દ્રવ્યોનું અનેકાંતસ્વરૂપ૩ર૦૩૧નિત્યનું લક્ષણ૩૪પ
અનેકાંતમાં સંશય નથી પણ બન્ને૩રએક વસ્તુમાં બે વિરુદ્ધધર્મો કેવી રીતે
રહે
પક્ષ નિશ્ચિત છે૩૨૨ છે તેનો ખુલાસો૩૪પ
દ્રવ્યપરમાણુ તથા ભાવપરમાણુનોઅર્પિત-અનર્પિત કથનદ્વારા
બીજો અર્થ૩૨૨ અનેકાન્તસ્વરૂપ અને તેના દ્રષ્ટાંતો૩૪૬
૧રસમસ્ત દ્રવ્યોને રહેવાનું સ્થાન૩ર૩અનેકાન્તનું પ્રયોજન૩૪૯
૧૩-૧૬ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવનાએક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી
અવગાહનું વર્ણન૩ર૪-ર૬ શકે-એ માન્યતામાં આવતા
૧૭ધર્મ અને અધર્મ દ્રવ્યોનો જીવ-પુદ્ગલ દોષોનું વર્ણન૩૪૯
સાથેનો વિશેષ સંબંધ૩૨૭સંકર, વ્યતિકર, અધિકરણ,
૧૮આકાશનો બીજા દ્રવ્યો સાથેનો પરસ્પરાશ્રય, સંશય, અનવસ્થા,
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ૩૨૮ અપ્રતિપત્તિ, વિરોધ અને અભાવ એ
૧૯પુદ્ગલ દ્રવ્યનો જીવ સાથે નવ દોષનું વર્ણન૩પ૦-૩પર
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ૩૨૯અર્પિત અને અનર્પિતની
ર૦જીવદ્રવ્યનો પુદ્ગલની સાથે (મુખ્ય અને ગૌણની)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ૩૨૯ વિશેષ સમજણ૩પ૨

Page -4 of 655
PDF/HTML Page 51 of 710
single page version

[૪૯]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું ૩૩પરમાણુઓમાં બંધ થવાનું કારણ૩પરઉપાદાન-નિમિત્તસંબંધી સિદ્ધાંત૩૬૮ ૩૪-૩પપરમાણુઓમાં બંધ ક્યારેતે સિદ્ધાંતના આધારે જીવ-પુદ્ગલ

થતો નથી?૩પ૩ સિવાયના ચાર દ્રવ્યોની સિદ્ધિ૩૬૯

૩૬બંધ ક્યારે થાય છે?૩પપછ દ્રવ્યોના હોવાપણાની અન્ય૩૭૩ ૩૭બંધ થતાં નવી અવસ્થા કેવી પ્રકારે સિદ્ધિ

થાય છે?૩પ૬છ દ્રવ્યો વિષે કેટલીક માહિતી૩૭પ

૩૮દ્રવ્યનું અન્ય લક્ષણ૩પ૬ટોપી ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ૩૭૬

ગુણ અને પર્યાયની વ્યાખ્યા૩પ૬-પ૭મનુષ્યશરીર ઉપરથી છ દ્રવ્યોની

૩૯-૪૦કાળદ્રવ્યનું વર્ણન૩પ૭ સિદ્ધિ૩૭૭ ૪૧‘ગુણ’નું લક્ષણ૩પ૮કર્મો ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ૩૭૯ ૪ર‘પર્યાય’નું લક્ષણ૩પ૯દ્રવ્યોની સ્વતંત્રતા૩૭૯

આ સૂત્રનો સિદ્ધાંત૩૬૦ઉત્પાદ-વ્યય-ધ્રુવ૩૭૯
ઉપસંહારઃ ૩૬૦ થી ૩૮૮દ્રવ્યની શક્તિ (-ગુણ)૩૮૦
પાંચમા અધ્યાયમાં લેવામાં આવેલાછ સામાન્યગુણ૩૮૦-૩૮૧
વિષયો (ઉપસંહાર)૩૬૦છ કારક૩૮૧
છએ દ્રવ્યોને લાગુ પડતું સ્વરૂપ૩૬૦લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા
જીવનું સ્વરૂપ૩૬૧ પ્રશ્ન નં. ૧૨૬ થી ૧૩૬૩૮૧-૩૮૭
અજીવ દ્રવ્યોનું સ્વરૂપ૩૬૧કારણ-કાર્ય ઉપાદાન-નિમિત્તના
સ્યાદ્વાદ સિદ્ધાંત૩૬૩ સાત દોહા૩૮૩-૩૮૭
અસ્તિકાય૩૬૪નિમિત્તકર્તાનું વજન કેટલું૩૮૭
જીવ અને પુદ્ગલ દ્રવ્યની સિદ્ધિ૩૬૪છ દ્રવ્યમાંથી પ્રયોજનભૂત૩૮૭
અધ્યાય છઠ્ઠોઃ પા. ૩૮૯ થી ૪૩૭

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

ભૂમિકા૩૮૯આસ્રવમાં શુભ અને અશુભ એવા
સાત તત્ત્વોની સિદ્ધિ૩૮૯ ભેદ શા માટે?૩૯૬
સાત તત્ત્વોનું પ્રયોજન૩૯૦શુભ કે અશુભ બન્ને ભાવોથી સાત
તત્ત્વની શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય?૩૯૧ કે આઠ કર્મો બંધાય છે છતાં અહીં

યોગના ભેદોનું સ્વરૂપ૩૯૨ તેમ કેમ કહ્યું નથી?૩૯૭ આસ્રવનું સ્વરૂપ૩૯૩શુભ-અશુભ કર્મો બંધાવાના કારણે યોગના નિમિત્તથી આસ્રવના શુભ-અશુભયોગ એવા ભેદ નથી૩૯૭

[પુણ્ય પાપ-એવા બે] ભેદો૩૯પશુભભાવથી પાપની નિર્જરા થતી નથી૩૯૭
પુણ્ય આસ્રવ અને પાપ આસ્રવ ત્રીજા સૂત્રનો સિદ્ધાંત૩૯૮
સંબંધમાં થતી વિપરીતતા૩૯પઆસ્રવ સર્વ સંસારીને સમાન ફળનો
શુભયોગ તથા અશુભયોગના અર્થો૩૯૬ હેતુ થાય છે કે વિશેષતા છે?૩૯૮

Page -3 of 655
PDF/HTML Page 52 of 710
single page version

[પ૦]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

કર્મ બંધના ચાર પ્રકાર૩૯૯આ સૂત્રનો સિદ્ધાંત૪૧૮
સાંપરાયિક આસ્રવના ૩૯ ભેદ૩૯૯૧૪ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ૪૧૯
સમ્યક્ત્વાદિ પચીસ પ્રકારની૧પનરકાયુના આસ્રવનું કારણ૪૨૧
ક્રિયાનું વર્ણન૪૦૦આરંભ-પરિગ્રહની વ્યાખ્યા૪૨૧

આસ્રવમાં વિશેષતા૧૬તિર્યંચાયુના આસ્રવનું કારણ૪૨૨

(-હીનાધિકતા) નું કારણ૪૦૩૧૭-૧૮મનુષ્યાયુના આસ્રવનું કારણ૪૨૩-૨પ

આસ્રવનાં અધિકરણના ભેદ૪૦૩૧૯બધા આયુઓના આસ્રવનું કારણ૪૨પ જીવ-અધિકરણના ભેદ૪૦૪૨૦-૨૧દેવાયુના આસ્રવનું કારણ૪૨૬-૨૭

અનંતાનુબંધી આદિ ચાર૨૨અશુભ નામકર્મના આસ્રવનું કારણ૪ર૭
પ્રકારના કષાયની વ્યાખ્યા૪૦૪૨૩શુભ નામકર્મના આસ્રવનું કારણ૪૨૮

અજીવ-અધિકરણ આસ્રવના ભેદો૪૦પ૨૪તીર્થંકર નામકર્મના ૧૦જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આસ્રવનું કારણ૪૨૯

આસ્રવનું કારણ૪૦૬દર્શનવિશુદ્ધિ આદિ સોળ

૧૧અસાતાવેદનીયના આસ્રવનું કારણ૪૦૮ ભાવનાનું સ્વરૂપ૪૨૯-૪૩૩ ૧૨સાતાવેદનીયના આસ્રવનું કારણ૪૧૦તીર્થંકરોના ત્રણ પ્રકાર૪૩૩ ૧૩અનંત સંસારનું કારણ જેઅરિહંતોના સાત પ્રકાર૪૩૩

દર્શનમોહ તેના આસ્રવનું કારણ૪૧૨આ સૂત્રનો સિદ્ધાંત૪૩૪
કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂપ૪૧૩૨પ-૨૬ગોત્ર કર્મના આસ્રવનું
શ્રુતના અવર્ણવાદનું સ્વરૂપ૪૧૬ કારણ૪૩૪-૩પ
સંઘના અવર્ણવાદનું સ્વરૂપ૪૧૭૨૭અંતરાય કર્મના
ધર્મના અવર્ણવાદનું સ્વરૂપ૪૧૭ આસ્રવનું કારણ૪૩પ
દેવના અવર્ણવાદનું સ્વરૂપ૪૧૮ઉપસંહાર૪૩૬-૪૩૭
અધ્યાય સાતમોઃ પા. ૪૩૯ થી ૪૯૦
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
ભૂમિકા૪૩૯વ્રતના ભેદ૪૪૮

વ્રતનું લક્ષણ૪૪૦આ સૂત્રમાં કહેલા ત્યાગનું સ્વરૂપ

આસ્રવતત્ત્વની ભૂલ અને તે અને તે સંબંધી દ્રષ્ટાંતો૪૪૯
ભૂલ ટાળવા માટે ખાસવ્રતોમાં સ્થિરતાનાં કારણો૪પ૧
શાસ્ત્રાધારે પ્રયોજન ભૂતઅહિંસાવ્રતની પાંચ ભાવનાઓ૪પ૧
સ્પષ્ટીકરણ૪૪૧-૪૪૮સત્યવ્રતની પાંચ ભાવનાઓ૪પર
આ સૂત્ર સિદ્ધાંત૪૪૮અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ૪પ૩

Page -2 of 655
PDF/HTML Page 53 of 710
single page version

[પ૧]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ૪પ૪૨૧અણુવ્રતના સહાયક સાત શીલવ્રતો૪૭૨ પરિગ્રહત્યાગવ્રતની પાંચ ભાવનાઓ૪પ૪ ત્રણ ગુણવ્રત અને ચાર ૯-૧૦ હિંસા વગેરેથી વિરક્ત થવા શિક્ષાવ્રતનું સ્વરૂપ૪૭૩

માટેની ભાવના૪પપલક્ષમાં રાખવા લાયક સિદ્ધાંત૪૭૪

૧૧વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિની ભાવના૪પ૭૨૨વ્રતીને સંલ્લેખના ધારણ ૧રવ્રતોની રક્ષા અર્થે સમ્યગ્દ્રષ્ટિ કરવાનો ઉપદેશ૪૭૪

વિશેષ ભાવના૪પ૮૨૩સમ્યગ્દર્શનના પાંચ અતિચારોનું
જગતનો સ્વભાવ૪પ૮ સ્વરૂપ૪૭પ
શરીરનો સ્વભાવ૪૬૦શંકા, કાંક્ષા આદિ પાંચ અતિચારોનું
સંવેગ તથા વૈરાગ્યનું સ્વરૂપ૪૬૧ સ્વરૂપ૪૭૬
જીવ ન હોય ત્યારે શરીર કેમ૨૪-૩૬પાંચવ્રત તથા સાત શીલ એ
ચાલતું નથી તેનો ખુલાસો૪૬૨ દરેકના પાંચ પાંચ અતિચારોનું

૧૩હિંસા-પાપનું લક્ષણ૪૬૩ વર્ણન૪૭૭-૪૮૨

તેરમા સૂત્રનો સિદ્ધાંત૪૬૪૩૭સંલ્લેખનાના પાંચ અતિચાર૪૮૨

૧૪અસત્યનું સ્વરૂપ૪૬પ૩૮દાનનું સ્વરૂપ૪૮૨

સત્યનું પરમાર્થ સ્વરૂપ૪૬૬૩૯દાનમાં વિશેષતા૪૮પ

૧પસ્તેય (-ચોરી) નું સ્વરૂપ૪૬૭નવધા ભક્તિનું સ્વરૂપ૪૮પ ૧૬કુશીલ (-અબ્રહ્મચર્ય) નું સ્વરૂપ૪૬૮દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્ર- ૧૭પરિગ્રહનું સ્વરૂપ૪૬૯ વિશેષનું સ્વરૂપ૪૮૬ ૧૮વ્રતીની વિશેષતા૪૬૯દાન સંબંધી જાણવા યોગ્ય વિશેષ૪૮૭

દ્રવ્યલિંગીનું અન્યથાપણું૪૭૦ઉપસંહાર
અઢારમા સૂત્રનો સિદ્ધાંત૪૭૧અહિંસાદિ વ્રતો આસ્રવ છે.

૧૯વ્રતીના ભેદ૪૭૨સંવર-નિર્જરા નથી.૪૮૭ થી ૪૯૦

સાગારનું લક્ષણ૪૭૨
અધ્યાય આઠમો ૪૯૧ થી પ૧૯

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

ભૂમિકા૪૯૧મિથ્યાદર્શનના બે પ્રકાર અને
બંધનાં કારણો૪૯૧ તેની વ્યાખ્યા૪૯૬
બંધનાં કારણો ટાળવાનો ક્રમ૪૯૨ ગૃહીતમિથ્યાત્વના
(એકાંતમિથ્યાત્વાદિ) પાંચ ભેદોનું
સ્વરૂપ
૪૯૭
બંધના પાંચ કારણોના અંતરંગ ભાવ
ઓળખવા જોઈએ
૪૯૨અવિરતિ, પ્રમાદ અને કષાયનું
મિથ્યાદર્શનનું સ્વરૂપ૪૯૩ સ્વરૂપપ૦૦
મિથ્યાદર્શનની ટૂંકી વ્યાખ્યાઓ૪૯૪યોગનું સ્વરૂપપ૦૦

Page -1 of 655
PDF/HTML Page 54 of 710
single page version

[પ૨]

સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું

ક્યા ગુણસ્થાને કેટલા પ્રકારના બંધપ-૧૩જ્ઞાનાવરણાદિ આઠ કર્મના પેટા
હોય?પ૦૧ભેદોનું વર્ણનપ૦૬-૧૨
મહાપાપ-મિથ્યાત્વપ૦૧૧૪ થી ૨૦જ્ઞાનાવરણાદિ આઠ કર્મોની
આ સૂત્રનો સિદ્ધાંતપ૦૧સ્થિતિનું વર્ણનપ૧૩

બંધનું લક્ષણપ૦૧૨૧-૨૨અનુભાગ બંધનું વર્ણનપ૧૪

જીવ અને પુદ્ગલના નિમિત્ત-નૈમિત્તિક૨૩ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે?પ૧૪
સંબંધનું સ્પષ્ટીકરણપ૦૨નિર્જરાના ચાર પ્રકારોનું વર્ણનપ૧પ

બંધના ચાર ભેદ અને તેની વ્યાખ્યાપ૦૪૨૪પ્રદેશબંધનું સ્વરૂપપ૧પ પ્રકૃતિબંધના આઠ મૂળ ભેદો૨પ-૨૬પુણ્યપ્રકૃતિઓનાં તથા પાપ-

(-જ્ઞાનાવરણાદિ) નું વર્ણનપ૦પપ્રકૃતિઓનાં નામપ૧૬-પ૧૭
ઉપસંહારપ૧૮-પ૧૯
અધ્યાય નવમોઃ પા. પ૨૧ થી ૬૦૪
ભૂમિકા પ૨૧ થીપરિષહ સહન કરવાનો ઉપદેશપ૪૬
સંવર-નિર્જરા સંબંધી લક્ષમાં રાખવાદસ-અગીયાર અને બારમા
યોગ્ય કેટલીક બાબતોપ૨૪ગુણસ્થાને પરિષહ સંબંધી
નિર્જરાનું સ્વરૂપપ૨૬કેટલોક ખુલાસોપ૪૭

સંવરનું લક્ષણપ૨૮પરિષહનું સ્વરૂપ અને સંવરનાં કારણોપ૩૦તે સંબંધી થતી ભૂલપ૪૮

ગુપ્તિનું સ્વરૂપપ૩૦પરિષહના બાવીસ પ્રકાર

નિર્જરા અને સંવરનું કારણપ૩૧અને તેનું સ્વરૂપપ૪૯-પપ૨

તપનું સ્વરૂપ અને તે સંબંધીનવમા સૂત્રનો સિદ્ધાંતપપ૩
થતી ભૂલો
તપના ફળ સંબંધી ખુલાસો
પ૩૨
પ૩૩
૧૦દસમાથી બારમા ગુણસ્થાન

ગુપ્તિનું લક્ષણ અને ભેદપ૩૪સુધીના પરિષહોનું વર્ણનપપપ સમિતિનું સ્વરૂપ અને૧૧તેરમા ગુણસ્થાન પરિષહોપપ૬

તેના પાંચ ભેદોપ૩પ-પ૩૭કેવળી ભગવાનને આહાર હોય નહિ
ધર્મનું સ્વરૂપ અને તેતે સંબંધી કેટલાક ખુલાસાપપ૮
સંબંધી ભૂલપ૩૯કર્મસિદ્ધાંત પ્રમાણે કેવળીને

ઉત્તમક્ષમાદિ દશ ધર્મઅન્નાહાર હોય જ નહિપ૬૦

અને તેનું સ્વરૂપપ૪૦સૂત્ર ૬ થી ૧૦ નો સિદ્ધાંત અને

અનિત્યાદિ બાર અનુપ્રેક્ષાસૂત્ર ૮ સાથે સંબંધપ૬૧

અને તેનું સ્વરૂપપ૪૧-પ૪૬૧૨છઠ્ઠાથી નવમા ગુણસ્થાન
સુધીના પરિષહો
પ૬૨

Page 0 of 655
PDF/HTML Page 55 of 710
single page version

[પ૩]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું ૧૩-૧૬ક્યા કર્મના ઉદયથી૨પસમ્યક્સ્વાધ્યાયતપના પાંચ ભેદપ૭૮

ક્યા ક્યા પરિષહો થાય છે૨૬સમ્યક્વ્યુત્સર્ગતપના બે ભેદપ૭૯
તેનું વર્ણનપ૬૨-પ૬પ ૨૭સમ્યક્ધ્યાનતપનું લક્ષણપ૭૯

૧૭એક જીવને એક સાથે૨૮ધ્યાનના ચાર ભેદપ૮૧

થતા પરિષહોની સંખ્યાપ૬પ૨૯મોક્ષના કારણરૂપ ધ્યાનપ૮૧

૧૮ચારિત્રના સામાયિકાદિ પાંચ૩૦-૩૩ આર્ત્તધ્યાનના ચાર

પ્રકારો અને તેની વ્યાખ્યાપ૬પપ્રકારોનું વર્ણનપ૮૨
છઠ્ઠા ગુણસ્થાનની દશાપ૬૭૩૪ગુણસ્થાન અપેક્ષાએ
ચારિત્રનું સ્વરૂપપ૬૭આર્ત્તધ્યાનના સ્વામીપ૮૨
ચારિત્રમાં ભેદ શા માટે બતાવ્યા?પ૬૭૩પરૌદ્રધ્યાનના ચાર ભેદ
સામાયિકનું સ્વરૂપપ૬૮તથા તેના સ્વામીપ૮૩
વ્રત અને ચારિત્ર વચ્ચે તફાવતપ૬૯૩૬ધર્મધ્યાનના ચાર ભેદપ૮૪
નિર્જરાતત્ત્વનું વર્ણન૩૭-૩૮શુક્લધ્યાનના સ્વામીપ૮પ
ભૂમિકાપ૬૯૩૯શુક્લધ્યાનના ચાર ભેદપ૮૬
નિર્જરાના કારણો સંબંધી૪૦યોગ અપેક્ષાએ શુક્લધ્યાનના સ્વામીપ૮૬
થતી ભૂલો અને તેનું નિરાકરણપ૭૦કેવળીના મનોયોગસંબંધી સ્પષ્ટીકરણપ૮૭

૧૯બાહ્ય તપના છ પ્રકારોપ૭૦કેવળીને બે પ્રકારના વચનયોગપ૮૭

સમ્યક્અનશન આદિક્ષપક તથા ઉપશમક જીવોને ચારે
છ પ્રકારનું સ્વરૂપપ૭૧મનોયોગ કઈ રીતે છે?પ૮૮
સમ્યક્તપની વ્યાખ્યાપ૭૨ક્ષપક તથા ઉપશમક જીવોના વચન
તપના ભેદો શા માટે?પ૭૩યોગ સંબંધીપ૮૮

૨૦આભ્યંતર તપના છ પ્રકારોપ૭૩૪૧-૪૨ શુક્લધ્યાનના પહેલા બે ભેદોની

સમ્યક્ પ્રાયશ્ચિત્તાદિ છવિશેષતાપ૮૯
પ્રકારોની વ્યાખ્યાપ૭૪૪૩વિતર્કનું લક્ષણપ૮૯

૨૧આભ્યંતર તપના પેટા ભેદોપ૭૪૪૪વિચારનું લક્ષણપ૮૯ ૨૨સમ્યક્પ્રાયશ્ચિત્ત તપના નવ ભેદોપ૭પયોગસંક્રાન્તિ વગેરેનું સ્વરૂપપ૯૦

નિશ્ચયપ્રાયશ્ચિત્તનું સ્વરૂપપ૭પઅનુપ્રેક્ષા તથા ધ્યાનપ૯૧
નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપપ૭૬વ્રત, ગુપ્તિ, સમિતિ ધર્મ, અનુપ્રેક્ષા,
નિશ્ચયઆલોચનાનું સ્વરૂપપ૭૬પરિષહજય, બાર પ્રકારના તપ વગેરે

૨૩સમ્યક્વિનય તપના ચાર ભેદપ૭૬સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક

જ્ઞાનવિનયાદિનું સ્વરૂપ
નિશ્ચયવિનયનું સ્વરૂપ
પ૭૬
પ૭૭
સ્પષ્ટીકરણપ૯૨-પ૯૩

૨૪સમ્યક્વૈયાવૃત્યતપના દસ ભેદપ૭૭૪પપાત્ર અપેક્ષાએ નિર્જરામાં થતી

દસ પ્રકારના મુનિઓની વ્યાખ્યાપ૭૭ન્યૂનાધિકતાપ૯૪
સંઘના ચાર ભેદ તથા તેના અર્થપ૭૮આ સૂત્રનો સિદ્ધાંતપ૯૬
૪૬નિર્ગ્રંથ (-સાધુઓ) ના ભેદપ૯૬

Page 1 of 655
PDF/HTML Page 56 of 710
single page version

[પ૪]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

પુલાક, બકુશ વગેરે મુનિઓનીઉપસંહારઃ ૬૦૦ થી ૬૦૪
વ્યાખ્યાપ૯૬-૯૭‘જિન’ના સ્વરૂપ સંબંધી સ્પષ્ટીકરણ૬૦૦
પરમાર્થનિર્ગ્રંથ અને વ્યવહારર્નિર્ગ્રંથપ૯૭‘જિનધર્મ’૬૦૧
પુલાકમુનિ સંબંધી કેટલાક ખુલાસાपरिसोढव्या’ શબ્દ ઉપરથી પરિષહ

૪૭પુલાકાદિ મુનિઓમાં આઠ પ્રકારેસંબંધી સ્પષ્ટીકરણ૬૦૩

વિશેષતાપ૯૮-૯૯બકુશમુનિને પણ વસ્ત્ર હોતાં નથી
-તે બાબત સ્પષ્ટીકરણ
૬૦૩
અધ્યાય દસમોઃ પા ૬૦પ થી ૬૪૨

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

ભૂમિકા૬૦પબંધ તે જીવનો સ્વાભાવિક ધર્મ નથી૬૨૩

કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ૬૦પસિદ્ધોનું લોકાગ્રથી સ્થાનાંતર થતું નથી૬૨૪

‘કેવળી’ કઈ રીતે કહેવાય છે તેનોઅધિક જીવો થોડા ક્ષેત્રમાં રહે છે.૬૨૪
ખુલાસો૬૦૬સિદ્ધ જીવોને આકાર હોય છે૬૨પ
ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ૬૦૬-૦૭પરિશિષ્ટ ૧. પા. ૬૧૬ થી ૬૩૭
કેવળજ્ઞાન થતાં જ મોક્ષ કેમ થતો
નથી?
૬૦૮

મોક્ષનું કારણ અને લક્ષણ૬૦૮

[મોક્ષશાસ્ત્રના આધારે શ્રી
અમૃતચંદ્રસૂરિએ જે તત્ત્વાર્થસાર શાસ્ત્ર
રચ્યું છે, તેના ઉપસંહારમાં ૨૩ ગાથા
દ્વારા આપેલો ગ્રંથનો સારાંશ
]
મોક્ષ યત્નથી સાધ્ય છે૬૧૦ગાથા (૧) ગ્રંથનો સારાંશ૬૨૬

૩-૪ મોક્ષ દશામાં ક્યા ક્યા ભાવોનો(ર) મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન૬૨૭

અભાવ થાય છે?૬૧૨મોક્ષમાર્ગ બે નથી૬૨૭

મુક્ત જીવોનું સ્થાન૬૧૨(૩-૪) નિશ્ચય તથા વ્યવહાર મુક્ત જીવના ઊર્ધ્વગમનનું કારણ૬૧૩મોક્ષમાર્ગનું સ્વરૂપ૬૨૭-૨૮ પૂર્વપ્રયોગાદિ ચાર પ્રકારનાં દ્રષ્ટાંતો૬૧૩(પ-૬) વ્યવહારી તથા નિશ્ચયી મુક્ત જીવો લોકાગ્રથી આગળ નહિ૬૧૪મુનિનું સ્વરૂપ૬૨૮

જવાનું કારણ(૭) નિશ્ચયીનું અભેદસમર્થન૬૨૮

મુક્ત જીવોમાં વ્યવહારનયે ભેદ૬૧પ(૮-૨૦) નિશ્ચયરત્નત્રયનું કર્તા, કર્મ

સિદ્ધોમાં ક્ષેત્ર વગેરે બાર તથા બીજાવગેરે સાથે અભેદપણું૬૩૦
૧૧ ભેદનું વર્ણન૬૧પ-૬૧૮(૨૧) નિશ્ચય વ્યવહાર
ઉપસંહારઃ પા. ૬૧૮ થી ૬૨પમાનવાનું તાત્પર્ય૬૩૦-૩૩
મોક્ષ તત્ત્વની માન્યતા સંબંધી થતી(૨૨) તત્ત્વાર્થસાર ગ્રંથનું પ્રયોજન૬૩૪
ભૂલ અને તેનું નિરાકરણ૬૧૮(૨૩) ગ્રંથના કર્તા પુદ્ગલો છે,
અનાદિ કર્મબંધ નષ્ટ થવાની સિદ્ધિ
આત્માને બંધન છે તેની સિદ્ધિ
૬૧૯
૬૧૨
આચાર્ય નથી૬૩૪-૬૩પ
મુક્ત થયા પછી ફરી બંધ કે જન્મ
ન થાય
૬૨૨

Page 2 of 655
PDF/HTML Page 57 of 710
single page version

[પપ]

સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું

પરિશિષ્ટ–૨ ૬૩૬–૬૩૭અધ્યાત્મનું રહસ્ય૬૩૯
[સ્વતંત્રતાનો ઢંઢેરો]વસ્તુસ્વભાવ અને તેમાં
દ્રવ્યની લાયકાતકઈ તરફ ઢળવું૬૪૦
સંબંધી સ્પષ્ટીકરણ૬૩૬-૬૩૭પરિશિષ્ટ–૪ પા. ૬૪૧ થી ૬૪૨
પરિશિષ્ટ–૩ પા. ૬૩૮ થી ૬૪૦શાસ્ત્રનો ટૂંકસાર૬૪૧-૬૪૨
[સાધક જીવની દ્રષ્ટિનું સળંગ
ધોરણ]કક્કવાર સૂચિપત્રક૬૪૩ થી૬પ૪

Page 3 of 655
PDF/HTML Page 58 of 710
single page version

श्रीसर्वज्ञवीतरागाय नमः
शास्त्र–स्वाध्यायका प्रारम्भिक मंगलाचरण
*
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः।
कामदं मोक्षदं चैव
काराय नमो नमः।। १ ।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का।
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। २ ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। ३ ।।
।। श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।

सकलकलुषविध्वंशकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं,

भव्यजीवमनःप्रतिबोधकारकं, पुण्यप्रकाशकं पापप्रणाशकमिदं
शास्त्रं श्री मोक्षशास्त्र नामधेयं, अस्य मूलग्रंथकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रंथकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवा–
स्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीउमास्वामीआचार्यदेव–
विरचितं, श्रोतारः सावधानतया श्रृण्वन्तु।।
मंगलं भगवान् वीरो, मंगलं गौतमो गणी।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। १ ।।
सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं।
प्रधानं सर्वधर्माणां जैनं जयतु
शासनम्।। २ ।।

Page 4 of 655
PDF/HTML Page 59 of 710
single page version

શ્રી સર્વજ્ઞ વીતરાગાય નમઃ
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
શ્રી ઉમાસ્વામી વિરચિત
મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
પ્રથમ અધ્યાય
(મંગલાચરણ)
मोक्षमार्गस्य नेतार भेत्तारं कर्मभूभृताम्।
ज्ञातारं विश्चतत्त्वानां वन्दे तद्गुणलब्धये।।

અર્થઃ– મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત્ ચલાવનાર, કર્મરૂપી પર્વતોના ભેદનાર અર્થાત્ નાશ કરનાર. વિશ્વના અર્થાત્ બધાં તત્ત્વોના જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું–વંદન કરું છું.

સંક્ષિપ્ત અવલોકન

(૧) આ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રનો વિષય શું છે તે ટૂંકમાં જણાવવાની જરૂર છે.

(ર) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ અથવા તત્ત્વાર્થસૂત્ર રાખ્યું છે. જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે તેથી તેનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ; તેથી વસ્તુનું સાચું સ્વરૂપ


Page 5 of 655
PDF/HTML Page 60 of 710
single page version

] [મોક્ષશાસ્ત્ર આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું હોવાથી તેનું નામ તત્ત્વાર્થસૂત્ર પણ આપવામાં આવ્યું છે.

(૩) વસ્તુના સાચા સ્વરૂપ સંબંધી જીવને જો ખોટી માન્યતા (Wrong

Belief) ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતા સાચા વર્તન દ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે એ સિદ્ધાંત આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યો છે.

(૪) ‘પોતે કોણ છે’ તે સંબંધી જગતના જીવોની મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું સ્વરૂપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ સતત્ પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થો તરફથી અગવડ મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતાથી જીવને આકુળતા રહ્યા જ કરે છે.

(પ) જીવની આ મહાન ભૂલને શાસ્ત્રમાં ‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે; જ્યાં મિથ્યા માન્યતા હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ; તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભૂલને મહાપાપ પણ કહેવામાં આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ દુઃખનું મહા બળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષ નહિ હોવાથી તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળી જીવો અવિનાશી સુખ તરફ પગલાં માંડે તે હેતુથી આચાર્ય ભગવાને આ શાસ્ત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’ વાપર્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ તે જ સમયે જ્ઞાન સાચું થાય છે તેથી બીજો શબ્દ ‘સમ્યગ્જ્ઞાન’ વાપર્યો છે; અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ સમ્યક્ચારિત્ર હોઈ શકે તેથી ‘સમ્યક્ચારિત્ર’ એ શબ્દ ત્રીજો મૂક્યો છે. એ પ્રમાણે ત્રણ શબ્દો વાપરતાં ‘સાચું સુખ મેળવવાના રસ્તા ત્રણ છે’ એમ જીવો ન માની બેસે માટે એ ત્રણેની એકતા એ જ મોક્ષમાર્ગ છે એમ પહેલા જ સૂત્રમાં જણાવી દીધું છે.

(૬) જીવને સાચું સુખ જોઈતું હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ; જગતમાં કયા કયા પદાર્થો છે, તેનું સ્વરૂપ શું છે, તેનાં કાર્ય-ક્ષેત્ર શું છે, જીવ શું છે, જીવ કેમ દુઃખી થાય છે-તેની યથાર્થ સમજણ હોય તો જ સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી સાત તત્ત્વો દ્વારા આચાર્ય ભગવાને વસ્તુસ્વરૂપ દસ અધ્યાયોમાં જણાવ્યું છે.

(૭) આ શાસ્ત્રના દસ અધ્યાયોમાં નીચેના વિષયો લેવામાં આવ્યા છેઃ-