Page -10 of 513
PDF/HTML Page 21 of 544
single page version
❈
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
( – અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
કરું છું.
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈
Page -9 of 513
PDF/HTML Page 22 of 544
single page version
વિષયગાથા
મંગલાચરણપૂર્વક ભગવાન ગ્રંથકર્તાની
વીતરાગ ચારિત્ર ઉપાદેય છે, અને સરાગ
ચારિત્રનું સ્વરૂપ૭
ચારિત્ર અને આત્માની એકતાનું કથન૮
આત્માનું શુભ, અશુભ અને શુદ્ધપણું૯
પરિણામ વસ્તુનો સ્વભાવ છે.૧૦
આત્માના શુદ્ધ અને શુભાદિ ભાવોનું ફળ ૧૧
થાય છે તે શક્તિવૈચિત્ર્ય૨૯
તેની પ્રશંસા૧૫
શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી
છે, તે સંબંધી નિરૂપણ૧૬
સ્વયંભૂ -આત્માને શુદ્ધાત્મસ્વભાવની
કથંચિત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું૧૭
ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે
પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો
હોવાથી તેને અત્યંત ભિન્નપણું છે એમ
દર્શાવે છે.
પૂર્વોક્ત સ્વયંભૂ -આત્માને ઇંદ્રિયો વિના કઇ
નિરાકરણ૧૯
અતીંદ્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક
કરે છે.૩૩
Page -8 of 513
PDF/HTML Page 23 of 544
single page version
વિષયગાથા
જ્ઞાનના શ્રુત -ઉપાધિકૃત ભેદને દૂર કરે છે. ૩૪ આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ -કરણત્વકૃત
ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું
શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત
દ્રવ્યોના અતીત -અનાગત પર્યાયો પણ,
જ્ઞાનમાં વર્તે છે.૩૭
કરતાં જ્ઞાન -અધિકારનો ઉપસંહાર
કરે છે.૫૨
અવિદ્યમાન પર્યાયોનું કથંચિત્ વિદ્યમાનપણું ૩૮ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાનપ્રત્યક્ષપણું દ્રઢ
ઇંદ્રિયજ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન
કયું હેય છે તે વિચારે છે.૫૩
નક્કી કરે છે.૪૦
અતીંદ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે
છે.૪૧
જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી
જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા અને તેનું
એમ વિવેચે છે.૪૩
કેવળીભગવંતોને ક્રિયા પણ ક્રિયાફળને
તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર છે. ૪૫ કેવળીભગવંતોની માફક બધાય જીવોને
સુખ નથી’ એવા અભિપ્રાયનું ખંડન
કરે છે.૬૦
નિષેધે છે.૪૬
અતીન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. ૪૭ સર્વને નહિ જાણનાર એકને પણ
Page -7 of 513
PDF/HTML Page 24 of 544
single page version
વિષયગાથા
પરોક્ષજ્ઞાનવાળાઓના અપારમાર્થિક
દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય
કરવાનો દ્રઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં
વસે છે.
ઇંદ્રિયસુખનો વિચાર૬૩ જ્યાં સુધી ઇંદ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી
કરે છે.૬૪
મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે,
ખંડન કરે છે.૬૫
આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો
જાગૃત રહે છે.૮૧
આત્માનું સુખસ્વભાવપણું દ્રષ્ટાંત વડે દ્રઢ
નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે – એમ
ઇંદ્રિયસુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતાં,
ઇંદ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે
ઇંદ્રિયસુખને દુઃખપણે સિદ્ધ કરે છે.૭૧
ઇંદ્રિયસુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન
ભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભો-
પયોગથી અવિશેષપણું પ્રગટ કરે છે. ૭૨
યોગ્ય છે.૮૫
પુણ્યો દુઃખના બીજના હેતુ છે એમ
પુણ્યજન્ય ઇંદ્રિયસુખનું ઘણા પ્રકારે
ક્રિયાકારી છે.૮૮
પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત
કરે છે.૭૭
સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.૮૯
Page -6 of 513
PDF/HTML Page 25 of 544
single page version
વિષયગાથા
સર્વ પ્રકારે સ્વ -પરના વિવેકની સિદ્ધિ
ઉપસંહાર કરે છે.૯૦
ભાવમાં નિશ્ચળ ટકે છે.૯૨
જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ
વિષયગાથા
પદાર્થોનું સમ્યક્ દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ૯૩
સ્વસમય -પરસમયની વ્યવસ્થા નક્કી કરીને
સત્તા અને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ
ઉપસંહાર કરે છે.૯૪ દ્રવ્યનું લક્ષણ૯૫
સ્વરૂપ -અસ્તિત્વનું કથન૯૬ સાદ્રશ્ય -અસ્તિત્વનું કથન૯૭
દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું અને
ખંડન કરે છે.૯૮
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય
નક્કી કરે છે.૧૧૨
‘સત્’ છે એમ દર્શાવે છે.૯૯ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર
ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ
ઉત્પાદાદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને
દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય અનેકદ્રવ્યપર્યાય
સત્તા અને દ્રવ્ય અર્થાંતરો નહિ હોવા
Page -5 of 513
PDF/HTML Page 26 of 544
single page version
વિષય
પરિણામાત્મક સંસારમાં કયા કારણે પુદ્ગલોનો
મનુષ્યાદિપર્યાયાત્મક હોય છે — તેનું
પરમાર્થે આત્માને દ્રવ્યકર્મનું અકર્તાપણું
આત્મા જે રૂપે પરિણમે છે તે સ્વરૂપ શું છે?૧૨૩ જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવીને
શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિને અભિનંદતા થકા
કરે છે.
દ્રવ્યના જીવ -અજીવપણારૂપ વિશેષને નક્કી
દ્રવ્યનો લોક -અલોકપણારૂપ વિશેષ નક્કી
‘ક્રિયા’ અને ‘ભાવ’ — તેમની અપેક્ષાએ દ્રવ્યનો
ગુણવિશેષથી દ્રવ્યવિશેષ છે એમ જણાવે છે. ૧૩૦ મૂર્ત અને અમૂર્ત ગુણોનાં લક્ષણ તથા સંબંધ
મૂર્ત પુદ્ગલદ્રવ્યના ગુણ
અમૂર્ત દ્રવ્યોના ગુણો
વિશિષ્ટ પર્યાયો તેમનું સ્વરૂપ વર્ણવે છે. ૧૫૨
દ્રવ્યોનો પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વરૂપ
પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલાં છે તે
પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વ કયા પ્રકારે
Page -4 of 513
PDF/HTML Page 27 of 544
single page version
વિષય
શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગનું સ્વરૂપ ૧૫૭ પરદ્રવ્યના સંયોગનું જે કારણ તેના વિનાશને
વિભાગ
શરીરાદિ પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થપણું પ્રગટ
વિભાગનું જ્ઞાન -અજ્ઞાન છે.
શરીર, વાણી અને મનનું પરદ્રવ્યપણું
આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને
પરમાણુદ્રવ્યોને પિંડપર્યાયરૂપ પરિણતિનું
આત્માને પુદ્ગલોના પિંડના કર્તૃત્વનો
આત્માને શરીરપણાનો અભાવ નક્કી કરે છે.૧૭૧ જીવનું અસાધારણ સ્વલક્ષણ
અમૂર્ત આત્માને સ્નિગ્ધ -રૂક્ષપણાનો અભાવ
ઉપરોક્ત પૂર્વપક્ષનો ઉત્તર
ભાવબંધનું સ્વરૂપ
ભાવબંધની યુક્તિ અને દ્રવ્યબંધનું સ્વરૂપ
એકાગ્રસંચેતનલક્ષણધ્યાન આત્માને
પુદ્ગલબંધ, જીવબંધ અને ઉભયબંધનું
દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ
ભાવબંધ તે જ નિશ્ચયબંધ
પરિણામનું દ્રવ્યબંધના સાધકતમ રાગથી
વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ
કાર્યપણે દર્શાવે છે.
Page -3 of 513
PDF/HTML Page 28 of 544
single page version
વિષય
—
શ્રમણ થવા ઇચ્છનાર શું શું કરે છે.
યથાજાતરૂપધરપણાનાં બહિરંગ અને અંતરંગ
શ્રામણ્ય સંબંધી ભવતિક્રિયાને વિષે, આટલાથી
અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં
આચાર્યના ભેદો
સમાપ્તિ.
છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિ
શ્રામણ્યના છેદનાં આયતનો હોવાથી પરદ્રવ્ય-
શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી
મુનિજનને નજીકનો સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ
છેદ કોને કહેવામાં આવે છે?
છેદના અંતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર૨૧૭ સર્વથા અંતરંગ છેદ નિષેધ્ય છે.
ઉપધિ અંતરંગ છેદની માફક છોડવા
મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ
ઉપધિનો નિષેધ તે અંતરંગ છેદનો જ
‘કોઇને ક્યાંક ક્યારેક કોઇ પ્રકારે કોઇક ઉપધિ
મોક્ષમાર્ગનું સાધકતમ છે.
અનિષિદ્ધ ઉપધિનું સ્વરૂપ
Page -2 of 513
PDF/HTML Page 29 of 544
single page version
વિષય
આત્મજ્ઞાનશૂન્યને સર્વ આગમજ્ઞાન, તત્ત્વાર્થ -
અકિંચિત્કર છે.
વિશેષપણે કરવાયોગ્ય છે.
આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના
કેવો જીવ શ્રમણાભાસ છે તે કહે છે.
યુગપદપણું
સંયતનું લક્ષણ
સંયતપણું તે જ મોક્ષમાર્ગ છે.
અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી.
કરનારનો વિનાશ
એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે એમ નક્કી કરતા થકા
તેનો વિનાશ
શુભોપયોગીઓને શ્રમણ તરીકે ગૌણપણે
શુભોપયોગી શ્રમણનું લક્ષણ
શુભોપયોગી શ્રમણોની પ્રવૃત્તિ
બધીયે પ્રવૃત્તિઓ શુભોપયોગીઓને જ
પ્રવૃત્તિ સંયમની વિરોધી હોવાનો નિષેધ
પ્રવૃત્તિના વિષયના બે વિભાગો
પ્રવૃત્તિના કાળનો વિભાગ
લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ તેના નિમિત્તના
શુભોપયોગનો ગૌણ -મુખ્ય વિભાગ
શુભોપયોગને કારણની વિપરીતતાથી ફળની
અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત
Page -1 of 513
PDF/HTML Page 30 of 544
single page version
અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે — એમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ - દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.
છયે દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે — એમ વ્યવહારનયે કહેવામાં – સમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે — એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય - ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
Page 0 of 513
PDF/HTML Page 31 of 544
single page version
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्री प्रवचनसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
Page 1 of 513
PDF/HTML Page 32 of 544
single page version
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘પ્રવચનસાર’ નામના શાસ્ત્રની ‘તત્ત્વપ્રદીપિકા’ નામની સંસ્કૃત ટીકા રચનાર શ્રી અમૃતચંદ્રા- ચાર્યદેવ શ્લોક દ્વારા મંગળાચરણ કરતાં જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છેઃ]
[અર્થઃ — ] સર્વવ્યાપી (અર્થાત્ સર્વને દેખનાર – જાણનાર) એક ચૈતન્યરૂપ (માત્ર ચૈતન્ય જ) જેનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવપ્રસિદ્ધ છે (અર્થાત્ શુદ્ધ આત્માના અનુભવથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે) તે જ્ઞાનાનંદાત્મક (જ્ઞાન ને આનંદસ્વરૂપ) ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર. પ્ર. ૧
Page 2 of 513
PDF/HTML Page 33 of 544
single page version
अथ प्रवचनसारव्याख्यायां मध्यमरुचिशिष्यप्रतिबोधनार्थायां मुख्यगौणरूपेणान्तस्तत्त्वबहि- स्तत्त्वप्ररूपणसमर्थायां च प्रथमत एकोत्तरशतगाथाभिर्ज्ञानाधिकारः, तदनन्तरं त्रयोदशाधिक शतगाथाभि- र्दर्शनाधिकारः, ततश्च सप्तनवतिगाथाभिश्चारित्राधिकारश्चेति समुदायेनैकादशाधिकत्रिशतप्रमितसूत्रैः सम्यग्ज्ञानदर्शनचारित्ररूपेण महाधिकारत्रयं भवति । अथवा टीकाभिप्रायेण तु सम्यग्ज्ञानज्ञेयचारित्रा- धिकारचूलिकारूपेणाधिकारत्रयम् । तत्राधिकारत्रये प्रथमतस्तावज्ज्ञानाभिधानमहाधिकारमध्ये द्वासप्त- तिगाथापर्यन्तं शुद्धोपयोगाधिकारः कथ्यते । तासु द्वासप्ततिगाथासु मध्ये ‘एस सुरासुर --’ इमां गाथामादिं कृत्वा पाठक्रमेण चतुर्दशगाथापर्यन्तं पीठिका, तदनन्तरं सप्तगाथापर्यन्तं सामान्येन सर्वज्ञ- सिद्धिः, तदनन्तरं त्रयस्त्रिंशद्गाथापर्यन्तं ज्ञानप्रपञ्चः, ततश्चाष्टादशगाथापर्यन्तं सुखप्रपञ्चश्चेत्यन्तराधि- कारचतुष्टयेन शुद्धोपयोगाधिकारो भवति । अथ पञ्चविंशतिगाथापर्यन्तं ज्ञानकण्डिकाचतुष्टयप्रति- पादकनामा द्वितीयोऽधिकारश्चेत्यधिकारद्वयेन, तदनन्तरं स्वतन्त्रगाथाचतुष्टयेन चैकोत्तरशतगाथाभिः प्रथममहाधिकारे समुदायपातनिका ज्ञातव्या ।
इदानीं प्रथमपातनिकाभिप्रायेण प्रथमतः पीठिकाव्याख्यानं क्रियते, तत्र पञ्चस्थलानि भवन्ति; तेष्वादौ नमस्कारमुख्यत्वेन गाथापञ्चकं, तदनन्तरं चारित्रसूचनमुख्यत्वेन ‘संपज्जइ णिव्वाणं’ इति प्रभृति गाथात्रयमथ शुभाशुभशुद्धोपयोगत्रयसूचनमुख्यत्वेन ‘जीवो परिणमदि’ इत्यादिगाथासूत्रद्वयमथ तत्फलकथनमुख्यतया ‘धम्मेण परिणदप्पा’ इति प्रभृति सूत्रद्वयम् । अथ शुद्धोपयोगध्यातुः पुरुषस्य प्रोत्साहनार्थं शुद्धोपयोगफलदर्शनार्थं च प्रथमगाथा, शुद्धोपयोगिपुरुषलक्षणकथनेन द्वितीया चेति ‘अइसयमादसमुत्थं’ इत्यादि गाथाद्वयम् । एवं पीठिकाभिधानप्रथमान्तराधिकारे स्थलपञ्चकेन चतुर्दशगाथाभिस्समुदायपातनिका । तद्यथा —
[હવે અનેકાન્તમય જ્ઞાનની મંગળ અર્થે શ્લોક દ્વારા સ્તુતિ કરે છેઃ] [અર્થઃ – ] મહા મોહરૂપી અંધકારના સમૂહને જે લીલામાત્રમાં નષ્ટ કરે છે અને જગતના સ્વરૂપને પ્રકાશે છે એવું અનેકાન્તમય તેજ સદા જયવંત વર્તે છે.
[હવે શ્લોક દ્વારા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ અનેકાન્તમય જિનપ્રવચનના સારભૂત આ ‘પ્રવચનસાર’ શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા કરે છેઃ]
[અર્થઃ – ] પરમાનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, તત્ત્વને (વસ્તુસ્વરૂપને) જે પ્રગટ કરે છે એવી પ્રવચનસારની આ ટીકા કરવામાં આવે છે.
Page 3 of 513
PDF/HTML Page 34 of 544
single page version
अथ खलु कश्चिदासन्नसंसारपारावारपारः समुन्मीलितसातिशयविवेकज्योतिरस्तमित- समस्तैकान्तवादाविद्याभिनिवेशः पारमेश्वरीमनेकान्तवादविद्यामुपगम्य मुक्तसमस्तपक्षपरिग्रह- तयात्यन्तमध्यस्थो भूत्वा सकलपुरुषार्थसारतया नितान्तमात्मनो हिततमां भगवत्पञ्चपरमेष्ठि- प्रसादोपजन्यां परमार्थसत्यां मोक्षलक्ष्मीमक्षयामुपादेयत्वेन निश्चिन्वन् प्रवर्तमानतीर्थनायक- पुरःसरान् भगवतः पञ्चपरमेष्ठिनः प्रणमनवन्दनोपजनितनमस्करणेन सम्भाव्य सर्वारम्भेण मोक्षमार्गं संप्रतिपद्यमानः प्रतिजानीते —
अथ कश्चिदासन्नभव्यः शिवकुमारनामा स्वसंवित्तिसमुत्पन्नपरमानन्दैकलक्षणसुखामृतविपरीत- चतुर्गतिसंसारदुःखभयभीतः, समुत्पन्नपरमभेदविज्ञानप्रकाशातिशयः, समस्तदुर्नयैकान्तनिराकृतदुराग्रहः, परित्यक्तसमस्तशत्रुमित्रादिपक्षपातेनात्यन्तमध्यस्थो भूत्वा धर्मार्थकामेभ्यः सारभूतामत्यन्तात्महिताम- विनश्वरां पंचपरमेष्ठिप्रसादोत्पन्नां मुक्तिश्रियमुपादेयत्वेन स्वीकुर्वाणः, श्रीवर्धमानस्वामितीर्थकरपरमदेव- प्रमुखान् भगवतः पंचपरमेष्ठिनो द्रव्यभावनमस्काराभ्यां प्रणम्य परमचारित्रमाश्रयामीति प्रतिज्ञां करोति –
[આ રીતે મંગળાચરણ અને ટીકા કરવાની પ્રતિજ્ઞા કરીને, ભગવાન કુંદકુંદાચાર્ય- દેવવિરચિત પ્રવચનસારની પહેલી પાંચ ગાથાઓના પ્રારંભમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ તે ગાથાઓની ઉત્થાનિકા કરે છેઃ ]
હવે, સંસારસમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા કોઈ (આસન્નભવ્ય મહાત્મા — શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ), સાતિશય (ઉત્તમ) વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે (અર્થાત્ પરમ ભેદવિજ્ઞાનનો પ્રકાશ જેમને ઉત્પન્ન થયો છે) અને સમસ્ત એકાન્તવાદરૂપ અવિદ્યાનો ૧અભિનિવેશ જેમને અસ્ત થયો છે એવા, પારમેશ્વરી (પરમેશ્વર જિનભગવાનની) અનેકાન્તવાદવિદ્યાને પામીને, સમસ્ત પક્ષનો પરિગ્રહ (શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપાત) છોડ્યો હોવાથી અત્યંત મધ્યસ્થ થઈને, ૨સર્વ પુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત ૩હિતતમ છે એવી, ભગવંત પંચપરમેષ્ઠીના ૪પ્રસાદથી ઊપજવાયોગ્ય, પરમાર્થસત્ય (પારમાર્થિક રીતે સાચી), અક્ષય (અવિનાશી) મોક્ષલક્ષ્મીને ૫ઉપાદેયપણે નક્કી કરતા થકા, પ્રવર્તમાન તીર્થના નાયક (શ્રી મહાવીરસ્વામી) પૂર્વક ભગવંત પંચપરમેષ્ઠીને ૬પ્રણમન અને વંદનથી થતા નમસ્કાર વડે સંભાવીને (સન્માનીને) સર્વ આરંભથી (ઉદ્યમથી) મોક્ષમાર્ગનો આશ્રય કરતા થકા, પ્રતિજ્ઞા કરે છેઃ — ૧. અભિનિવેશ=અભિપ્રાય; નિશ્ચય; આગ્રહ. ૨. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષ -અર્થોમાં (પુરુષ -પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ, તાત્ત્વિક)
પુરુષ -અર્થ છે. ૩. હિતતમ=ઉત્કૃષ્ટ હિતસ્વરૂપ ૪. પ્રસાદ=પ્રસન્નતા; કૃપા. ૫. ઉપાદેય=ગ્રહણ કરવા યોગ્ય. (મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ, સાચી અને અવિનાશી હોવાથી ઉપાદેય છે.) ૬.પ્રણમન=દેહથી નમવું તે. વંદન=વચનથી સ્તુતિ કરવી તે. (નમસ્કારમાં પ્રણમન અને વંદન બંને સમાય છે.)
Page 4 of 513
PDF/HTML Page 35 of 544
single page version
पणमामीत्यादिपदखण्डनारूपेण व्याख्यानं क्रियते — पणमामि प्रणमामि । स कः । कर्ता एस एषोऽहं ग्रन्थकरणोद्यतमनाः स्वसंवेदनप्रत्यक्षः । कं । वड्ढमाणं अवसमन्तादृद्धं वृद्धं मानं प्रमाणं ज्ञानं यस्य स भवति वर्धमानः, ‘अवाप्योरलोपः’ इति लक्षणेन भवत्यकारलोपोऽवशब्दस्यात्र, तं रत्नत्रयात्मकप्रवर्तमानधर्मतीर्थोपदेशकं श्रीवर्धमानतीर्थकरपरमदेवम् । क्व प्रणमामि । प्रथमत एव । किंविशिष्टं । सुरासुरमणुसिंदवंदिदं त्रिभुवनाराध्यानन्तज्ञानादिगुणाधारपदाधिष्ठितत्वात्तत्पदाभिलाषिभिस्त्रि- भुवनाधीशैः सम्यगाराध्यपादारविन्दत्वाच्च सुरासुरमनुष्येन्द्रवन्दितम् । पुनरपि किंविशिष्टं । धोदघाइ-
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
Page 5 of 513
PDF/HTML Page 36 of 544
single page version
कम्ममलं परमसमाधिसमुत्पन्नरागादिमलरहितपारमार्थिकसुखामृतरूपनिर्मलनीरप्रक्षालितघातिकर्ममल- त्वादन्येषां पापमलप्रक्षालनहेतुत्वाच्च धौतघातिकर्ममलम् । पुनश्च किंलक्षणम् । तित्थं दृष्टश्रुतानुभूत- विषयसुखाभिलाषरूपनीरप्रवेशरहितेन परमसमाधिपोतेनोत्तीर्णसंसारसमुद्रत्वात् अन्येषां तरणोपाय- भूतत्वाच्च तीर्थम् । पुनश्च किंरूपम् । धम्मस्स कत्तारं निरुपरागात्मतत्त्वपरिणतिरूपनिश्चयधर्मस्योपादान-
અન્વયાર્થઃ — [ एषः ] આ હું [ सुरासुरमनुष्येन्द्रवन्दितं ] ૧સુરેન્દ્રો, ૨અસુરેન્દ્રો અને ૩નરેન્દ્રોથી જે વંદિત છે અને [ धौतघातिक र्ममलं ] ઘાતિકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા [ तीर्थं ] તીર્થરૂપ અને [ धर्मस्य क र्तारं ] ધર્મના કર્તા [ वर्धमानं ] શ્રી વર્ધમાનસ્વામીને [ प्रणमामि ] પ્રણમું છું.
[ पुनः ] વળી [ विशुद्धसद्भावान् ] વિશુદ્ધ ૪સત્તાવાળા [ शेषान् तीर्थक रान् ] શેષ તીર્થંકરોને [ ससर्वसिद्धान् ] સર્વ સિદ્ધભગવંતો સાથે, [ च ] અને [ ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारान् ] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા [ श्रमणान् ] ૫શ્રમણોને પ્રણમું છું.
[ तान् तान् सर्वान् ] તે તે સર્વને [च] તથા [ मानुषे क्षेत्रे वर्तमानान् ] મનુષ્યક્ષેત્રમાં વર્તતા [ अर्हतः ] અર્હન્તોને [ समकं समकं ] સાથે સાથે — સમુદાયરૂપે અને [ प्रत्येकं एव प्रत्येकं ] પ્રત્યેક પ્રત્યેકને — વ્યક્તિગત [ वन्दे ] વંદું છું. ૧. સુરેન્દ્રો = ઊર્ધ્વલોકવાસી દેવોના ઇન્દ્રો ૨. અસુરેન્દ્રો = અધોલોકવાસી દેવોના ઇન્દ્રો ૩. નરેન્દ્રો = (મધ્યલોકવાસી) મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. ૪. સત્તા = અસ્તિત્વ ૫. શ્રમણો = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ.
Page 6 of 513
PDF/HTML Page 37 of 544
single page version
एष स्वसंवेदनप्रत्यक्षदर्शनज्ञानसामान्यात्माहं सुरासुरमनुष्येन्द्रवन्दितत्वात्त्रिलोकैकगुरुं, धौतघातिकर्ममलत्वाज्जगदनुग्रहसमर्थानन्तशक्तिपारमैश्वर्यं, योगिनां तीर्थत्वात्तारणसमर्थं, धर्मकर्तृ- त्वाच्छुद्धस्वरूपवृत्तिविधातारं, प्रवर्तमानतीर्थनायकत्वेन प्रथमत एव परमभट्टारकमहादेवाधिदेव- परमेश्वरपरमपूज्यसुगृहीतनामश्रीवर्धमानदेवं प्रणमामि ।।१।। तदनु विशुद्धसद्भावत्वादुपात्त- कारणत्वात् अन्येषामुत्तमक्षमादिबहुविधधर्मोपदेशकत्वाच्च धर्मस्य कर्तारम् । इति क्रियाकारकसम्बन्धः । एवमन्तिमतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गता ।।१।। तदनन्तरं प्रणमामि । कान् । सेसे पुण तित्थयरे ससव्वसिद्धे शेषतीर्थकरान्, पुनः ससर्वसिद्धान् वृषभादिपार्श्वपर्यन्तान् शुद्धात्मोपलब्धिलक्षणसर्वसिद्ध- सहितानेतान् सर्वानपि । कथंभूतान् । विसुद्धसब्भावे निर्मलात्मोपलब्धिबलेन विश्लेषिताखिलावरण- त्वात्केवलज्ञानदर्शनस्वभावत्वाच्च विशुद्धसद्भावान् । समणे य श्रमणशब्दवाच्यानाचार्योपाध्यायसाधूंश्च । किंलक्षणान् । णाणदंसणचरित्ततववीरियायारे सर्वविशुद्धद्रव्यगुणपर्यायात्मके चिद्वस्तुनि यासौ रागादि-
એ રીતે [ अर्हद्भयः ] અર્હન્તોને અને [ सिद्धेभ्यः ] સિદ્ધોને, [ तथा गणधरेभ्यः ] આચાર્યોને, [ अध्यापक वर्गेभ्यः ] ઉપાધ્યાયવર્ગને [च एव] અને [ सर्वेभ्यः साधुभ्यः ] સર્વ સાધુઓને [ नमः कृ त्वा ] નમસ્કાર કરીને, [ तेषां ] તેમના [ विशुद्धदर्शनज्ञानप्रधानाश्रमं ] ૧વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને [ समासाद्य ] પામીને [ साम्यं उपसम्पद्ये ] હું ૨સામ્યને પ્રાપ્ત કરું છું [ यतः ] કે જેનાથી [ निर्वाणसम्प्राप्तिः ] નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
ટીકાઃ — આ ૩સ્વસંવેદનપ્રત્યક્ષ ૪દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ હું, જે સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી વંદિત હોવાથી ત્રિલોકના એક (અનન્ય, સર્વોત્કૃષ્ટ) ગુરુ છે, ઘાતિકર્મમળ ધોઈ નાખેલ હોવાથી જેમને જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ એવી અનંતશક્તિરૂપ પરમેશ્વરતા છે, તીર્થપણાને લીધે જે યોગીઓને તારવાને સમર્થ છે, ધર્મના કર્તા હોવાથી જે શુદ્ધસ્વરૂપપરિણતિના કરનાર છે, તે પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ, પરમેશ્વર, પરમ પૂજ્ય, જેમનું નામ ગ્રહણ પણ સારું છે એવા શ્રી વર્ધમાનદેવને, પ્રવર્તમાન તીર્થના નાયકપણાને લીધે પ્રથમ જ, પ્રણમું છું. ૧. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા ૨. સામ્ય = સમતા; સમભાવ. ૩. સ્વસંવેદનપ્રત્યક્ષ = સ્વાનુભવથી પ્રત્યક્ષ. (દર્શનજ્ઞાનસામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ છે.) ૪. દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ = દર્શનજ્ઞાનસામાન્ય અર્થાત્ ચેતના જેનું સ્વરૂપ છે એવો.
Page 7 of 513
PDF/HTML Page 38 of 544
single page version
पाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयशुद्धदर्शनज्ञानस्वभावान् शेषानतीततीर्थनायकान्, सर्वान् सिद्धांश्च, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारयुक्तत्वात्संभावितपरमशुद्धोपयोगभूमिकानाचार्योपाध्याय- साधुत्वविशिष्टान् श्रमणांश्च प्रणमामि ।।२।। तदन्वेतानेव पञ्चपरमेष्ठिनस्तत्तद्वयक्तिव्यापिनः सर्वानेव सांप्रतमेतत्क्षेत्रसंभवतीर्थकरासंभवान्महाविदेहभूमिसंभवत्वे सति मनुष्यक्षेत्रप्रवर्तिभि- स्तीर्थनायकैः सह वर्तमानकालं गोचरीकृत्य युगपद्युगपत्प्रत्येकं प्रत्येकं च मोक्षलक्ष्मीस्वयं- वरायमाणपरमनैर्ग्रन्थ्यदीक्षाक्षणोचितमङ्गलाचारभूतकृतिकर्मशास्त्रोपदिष्टवन्दनाभिधानेन सम्भाव- विकल्परहितनिश्चलचित्तवृत्तिस्तदन्तर्भूतेन व्यवहारपञ्चाचारसहकारिकारणोत्पन्नेन निश्चयपञ्चाचारेण परिणतत्वात् सम्यग्ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारोपेतानिति । एवं शेषत्रयोविंशतितीर्थकरनमस्कार- मुख्यत्वेन गाथा गता ।।२।। अथ ते ते सव्वे तांस्तान्पूर्वोक्तानेव पञ्चपरमेष्ठिनः सर्वान् वंदामि य वन्दे, अहं कर्ता । कथं । समगं समगं समुदायवन्दनापेक्षया युगपद्युगपत् । पुनरपि कथं । पत्तेगमेव पत्तेगं प्रत्येकवन्दनापेक्षया प्रत्येकं प्रत्येकम् । न केवलमेतान् वन्दे । अरहंते अर्हतः । किंविशिष्टान् । वट्टंते माणुसे खेत्ते वर्तमानान् । क्व । मानुषे क्षेत्रे । तथा हि ---साम्प्रतमत्र भरतक्षेत्रे तीर्थकराभावात् पञ्च-
ત્યારપછી જેઓ વિશુદ્ધસત્તાવાળા હોવાથી તાપથી ઉત્તીર્ણ થયેલા (છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળેલા) ઉત્તમ સુવર્ણ સમાન શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને પામ્યા છે એવા શેષ ૧અતીત તીર્થંકરોને અને સર્વ સિદ્ધોને, તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર સહિત હોવાથી જેમણે પરમ શુદ્ધ ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને — કે જેઓ આચાર્યત્વ, ઉપાધ્યાયત્વ અને સાધુત્વરૂપ વિશેષોથી વિશિષ્ટ (ભેદવાળા) છે તેમને — પ્રણમું છું.
ત્યારપછી આ જ પંચપરમેષ્ઠીને, તે તે વ્યક્તિમાં (પર્યાયમાં) વ્યાપનારા બધાયને, હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ હોવાથી અને મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરોનો સદ્ભાવ હોવાથી મનુષ્યક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત વર્તમાનકાળગોચર કરીને, ( – મહાવિદેહક્ષેત્રમાં વર્તતા શ્રી સીમંધરાદિ તીર્થંકરોની જેમ જાણે બધાય પંચપરમેષ્ઠી ભગવંતો વર્તમાનકાળમાં જ વર્તતા હોય એમ અત્યંત ભક્તિને લીધે ભાવીને – ચિંતવીને, તેમને) યુગપદ્ યુગપદ્ અર્થાત્ સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને અર્થાત્ વ્યક્તિગતરૂપે ૨સંભાવું છું. કઈ રીતે સંભાવું છું? મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ ( – આનંદમય પ્રસંગ) તેને ઉચિત મંગળાચરણભૂત જે ૩કૃતિકર્મશાસ્ત્રોપદિષ્ટ વંદનોચ્ચાર (કૃતિકર્મશાસ્ત્રે ઉપદેશેલાં સ્તુતિવચન) તે વડે સંભાવું છું. ૧. અતીત = ગત; થઈ ગયેલા; ભૂતકાળના. ૨. સંભાવવું = સંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું. ૩. અંગબાહ્ય ૧૪ પ્રકીર્ણકોમાં છટ્ઠું પ્રકીર્ણક ‘કૃતિકર્મ’ છે, જેમાં નિત્ય -નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે.
Page 8 of 513
PDF/HTML Page 39 of 544
single page version
यामि ।।३।। अथैवमर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां प्रणतिवन्दनाभिधानप्रवृत्तद्वैतद्वारेण भाव्य- भावकभावविजृम्भितातिनिर्भर्रेतरेतरसंवलनबलविलीननिखिलस्वपरविभागतया प्रवृत्ताद्वैतं नमस्कारं कृत्वा ।।४।। तेषामेवार्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां विशुद्धज्ञानदर्शनप्रधानत्वेन सहजशुद्धदर्शनज्ञानस्वभावात्मतत्त्वश्रद्धानावबोधलक्षणसम्यग्दर्शनज्ञानसंपादकमाश्रमं समासाद्य सम्यग्दर्शनज्ञानसंपन्नो भूत्वा, जीवत्कषायकणतया पुण्यबन्धसंप्राप्तिहेतुभूतं सरागचारित्रं महाविदेहस्थितश्रीसीमन्धरस्वामीतीर्थकरपरमदेवप्रभृतितीर्थकरैः सह तानेव पञ्चपरमेष्ठिनो नमस्करोमि । कया करणभूतया । मोक्षलक्ष्मीस्वयंवरमण्डपभूतजिनदीक्षाक्षणे मङ्गलाचारभूतया अनन्तज्ञानादिसिद्धगुण- भावनारूपया सिद्धभक्त्या, तथैव निर्मलसमाधिपरिणतपरमयोगिगुणभावनालक्षणया योगभक्त्या चेति । एवं पूर्वविदेहतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गतेत्यभिप्रायः ।।३।। अथ किच्चा कृत्वा । कम् । णमो नमस्कारम् । केभ्यः । अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव अर्हत्सिद्धगणधरो- पाध्यायसाधुभ्यश्चैव । कतिसंख्योपेतेभ्यः । सव्वेसिं सर्वेभ्यः । इति पूर्वगाथात्रयेण कृतपञ्च- परमेष्ठिनमस्कारोपसंहारोऽयम् ।।४।। एवं पञ्चपरमेष्ठिनमस्कारं कृत्वा किं करोमि । उवसंपयामि उपसंपद्ये
હવે એ રીતે અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુને, પ્રણામ અને વંદનોચ્ચાર વડે પ્રવર્તતા દ્વૈત દ્વારા, ૧ભાવ્યભાવકપણાને લીધે ઊપજેલા અતિ ગાઢ ૨ઇતરેતર મિલનના કારણે સમસ્ત સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી જેમાં ૩અદ્વૈત પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને, તે જ અર્હંત -સિદ્ધ -આચાર્ય -ઉપાધ્યાય -સર્વસાધુના આશ્રમને — કે જે (આશ્રમ) વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન હોવાથી ૪સહજશુદ્ધદર્શનજ્ઞાન- સ્વભાવવાળા આત્મતત્ત્વનાં શ્રદ્ધાન ને જ્ઞાન જેમનાં લક્ષણ છે એવાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો ૫સંપાદક છે તેને — પામીને, સમ્યગ્દર્શનજ્ઞાનસંપન્ન થઈને, જેમાં ૬કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવા સરાગચારિત્રને — તે ૧. ભાવ્ય=ભાવવાયોગ્ય; ચિંતવવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય.
ભાવક=ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા. ૨. ઇતરેતર મિલન=એકબીજાનું — પરસ્પર — મળી જવું અર્થાત્ મિશ્રિત થઈ જવું. ૩. પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને
કહ્યું છે તોપણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તો તેમાં અદ્વૈત પ્રવર્તે છે. ૪. સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા=સહજ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા ૫. સંપાદક=પ્રાપ્ત કરાવનાર; ઉત્પન્ન કરનાર. ૬. કષાયકણ=કષાયનો નાનો અંશ
Page 9 of 513
PDF/HTML Page 40 of 544
single page version
क्रमापतितमपि दूरमुत्क्रम्य सकलकषायकलिकलङ्कविविक्ततया निर्वाणसंप्राप्तिहेतुभूतं वीतरागचारित्राख्यं साम्यमुपसम्पद्ये । सम्यग्दर्शनज्ञानचारित्रैक्यात्मकैकाग्र्यं गतोऽस्मीति प्रतिज्ञार्थः । एवं तावदयं साक्षान्मोक्षमार्गं सम्प्रतिपन्नः ।।५।।
रुचिरूपं सम्यक्त्वमित्युक्तलक्षणज्ञानदर्शनस्वभावं, मठचैत्यालयादिलक्षणव्यवहाराश्रमाद्विलक्षणं, भावा-
श्रमरूपं प्रधानाश्रमं प्राप्य, तत्पूर्वकं क्रमायातमपि सरागचारित्रं पुण्यबन्धकारणमिति ज्ञात्वा परिहृत्य
જબરજસ્તીથી અર્થાત્ ચારિત્રમોહના મંદ ઉદયથી આવી પડેલું હોવા છતાં) — દૂર
કારણ છે એવા વીતરાગચારિત્ર નામના સામ્યને પ્રાપ્ત કરું છું. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
ને સમ્યક્ચારિત્રના ઐક્યસ્વરૂપ એકાગ્રતાને હું અવલંબ્યો છું એવો (આ) પ્રતિજ્ઞાનો અર્થ
છે. આ રીતે ત્યારે આમણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) સાક્ષાત્ મોક્ષમાર્ગને અંગીકાર
હવે આ જ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) વીતરાગચારિત્ર ઇષ્ટ ફળવાળું હોવાથી તેનું ઉપાદેયપણું અને સરાગચારિત્ર અનિષ્ટ ફળવાળું હોવાથી તેનું હેયપણું વિવેચે છેઃ —