PDF/HTML Page 41 of 110
single page version
અન્યાન્ય પ્રકૃતિઓનો પણ બંધ કરે છે.
ઇત્યાદિ વિપરીતાભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ
કહે છે.
વૈનયિક મિથ્યાત્વ.
ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે.
જેમકે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવળીના
સ્વરૂપને વિપરીતપણે માને.
રહેવો તે.
PDF/HTML Page 42 of 110
single page version
કષાયોદયજનિત.
અસાવધાનતાને પ્રમાદ કહે છે.
ઉદયજનિત ક્રોધ, માન, માયા, લોભ), ઇન્દ્રિયોના વિષય ૫,
નિદ્રા એક અને સ્નેહ એક
નોકર્મને ગ્રહણ કરવાની શક્તિવિશેષને યોગ કહે છે.
મનોયોગ), કાયયોગ ૭ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક,
વૈક્રયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ),
વચનયોગ ૪ (સત્યવચનયોગ, અસત્યવચનયોગ,
ઉભયવચનયોગ, અનુભયવચનયોગ).
PDF/HTML Page 43 of 110
single page version
૪ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય), સ્થાવર,
આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ.
દુઃસ્વર, અનાદેય, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર,
તિર્યગ્ગતિ, તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ, ઉદ્યોત, સંસ્થાન ૪
(ન્યગ્રોધ, સ્વાતિ, કુબ્જક, વામન), સંહનન ૪ (વજ્રનારાચ,
નારાચ, અર્દ્ધનારાચ અને કીલિત).
ઔદારિકાંગોપાંગ અને વજ્રૠષભનારાચ સંહનન.
પંચેન્દ્રિયજાતિ ૧, તૈજસશરીર ૧, કાર્માણશરીર ૧,
આહારકશરીર ૧, આહારકાંગોપાંગ ૧, સમચતુરસ્રસંસ્થાન
૧, વૈક્રિયકશરીર ૧, વૈક્રિયકાંગોપાંગ ૧, દેવગતિ ૧,
PDF/HTML Page 44 of 110
single page version
અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧,
બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ
૧, સુસ્વર ૧, આદેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જુગુપ્સા ૧, ભય
૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ
૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ
૧, મનઃપર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શના-
વરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલ-
દર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગા-
ન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧,
અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે.
બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી
તે દશ ઘટી અને સમ્યગ્મિથ્યાત્વ તથા સમકિત મોહનીય
એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દ્રષ્ટિ જીવ
પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે
પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ
ઘટી ગઈ.
તેના આસ્રવને સાંપરાયિક આસ્રવ કહે છે.
છે.
PDF/HTML Page 45 of 110
single page version
અશુભયોગ કહે છે.
પ્રકૃતિઓમાં સ્થિતિ
થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓમાં સ્થિતિ
છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓના આસ્રવના કારણ
જે તત્પ્રદોષનિહ્નવાદિક કહેલાં છે, તેનો અભિપ્રાય એ છે કે
તે તે ભાવોથી તે તે પ્રકૃતિઓમાં સ્થિતિ, અનુભાગ અધિક
અધિક પડે છે. બીજું જે જ્ઞાનાવરણાદિક પાપપ્રકૃતિઓના
આસ્રવ દશમા ગુણસ્થાન સુધી સિદ્ધાન્તશાસ્ત્રમાં કહ્યા છે.
તેમાં વિરોધ આવશે અથવા ત્યાં શુભયોગના અભાવનો
પ્રસંગ આવશે; કારણ કે શુભયોગ દશમા ગુણસ્થાનથી
પહેલાં પહેલાં જ થાય છે.
PDF/HTML Page 46 of 110
single page version
છે, તેને ઔદયિકભાવ કહે છે.
તેને પારિણામિકભાવ કહે છે.
ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ અને ક્ષાયિકવીર્ય.
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન,
કુઅવધિજ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય.
PDF/HTML Page 47 of 110
single page version
લેશ્યા ૬, (પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ, કાપોત)
દ્રવ્યલેશ્યા કહે છે.
કુઅવધિજ્ઞાન.
આહાર.
PDF/HTML Page 48 of 110
single page version
ઉપકરણ કહે છે.
PDF/HTML Page 49 of 110
single page version
તેને સ્પર્શેન્દ્રિય કહે છે.
કહે છે.
કહે છે.
જીવોને સ્પર્શન અને રસના બે ઇન્દ્રિયો હોય છે. કીડી
PDF/HTML Page 50 of 110
single page version
ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન,
રસના, નાક અને આંખો એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘોડા
આદિ ચારપગાં જનાવર
ઇન્દ્રિયો હોય છે.
કહે છે.
કહે છે.
વનસ્પતિ કહે છે. જેમકેઃ
PDF/HTML Page 51 of 110
single page version
જીવોના શરીર સાધારણ અર્થાત્ નિગોદનો આશ્રય છે.
કાયવર્ગણાના અવલંબનથી, કર્મ
નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને)
દ્રવ્યયોગ કહે છે.
PDF/HTML Page 52 of 110
single page version
ઉદયથી આવિર્ભૂત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે.
કષાય કહે છે.
સંજ્વલન ૪.
કરવાને, મનોયોગાદિક ત્રણે યોગોને રોકવાને તથા સ્પર્શન
આદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો વિજય કરવાને સંયમ કહે છે.
અને અસંયમ.
PDF/HTML Page 53 of 110
single page version
મિથ્યાત્વ.
છે?
PDF/HTML Page 54 of 110
single page version
સમય અને ગોમૂત્રિકા ગતિમાં ચાર લાગે છે.
ગોમૂત્રિકામાં ત્રણ સમય જીવ અનાહારક રહે છે.
થઈ જાય, તે જન્મને ઉપપાદ જન્મ કહે છે.
સંમૂર્ચ્છનજન્મ કહે છે.
જ ભાગવા, દોડવા લાગી જાય છે અને જેના ઉપર ઓર
વગેરે હોતી નથી તે) જીવોને ગર્ભજન્મ થાય છે. અને
બાકીના જીવોને સંમૂર્ચ્છન જન્મ જ થાય છે.
અને બાકીના જીવોને ત્રણ લિંગ હોય છે.
PDF/HTML Page 55 of 110
single page version
તથા સપ્રતિષ્ઠિતપ્રત્યેક અને અપ્રતિષ્ઠિતપ્રત્યેકને ઉમેરવાથી
૧૪ થાય છે. તે ચૌદના પર્યાપ્તક, નિર્વૃત્યપર્યાપ્તક અને
લબ્ધપર્યાપ્તક એ ત્રણેની અપેક્ષાએ ૪૨ જીવસમાસ થાય
છે.
થાય.
નિર્વૃત્યપર્યાપ્તક, લબ્ધ્યપર્યાપ્તકની અપેક્ષાએ ૧૮ જીવસમાસ
થાય છે.
PDF/HTML Page 56 of 110
single page version
અસંજ્ઞીતિર્યંચ થતા નથી.
અપેક્ષા આઠ થયા. તેમાં સંમૂર્ચ્છન મનુષ્યનો લબ્ધ્યપર્યાપ્તક
ભેદ ઉમેરવાથી નવ ભેદ થાય છે.
ઉદધિકુમાર, દીપકુમાર, દિક્કુમાર.
PDF/HTML Page 57 of 110
single page version
૯ શુક્ર, ૧૦ મહાશુક્ર, ૧૧ સતાર, ૧૨ સહસ્રાર, ૧૩
આનત, ૧૪ પ્રાણત, ૧૫ આરણ અને ૧૬ અચ્યુત.
સર્વાર્થસિદ્ધ).
(અરિષ્ટા), તમઃપ્રભા (મઘવી), મહાતમઃપ્રભા (માધવી).
સિવાય અન્ય સમુદ્રોમાં નથી.
PDF/HTML Page 58 of 110
single page version
એક રાજુમાત્ર તિર્યક્ લોકમાં જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે.
જંબૂદ્વીપના મધ્યમાં એક લાખ યોજન ઊંચો સુમેરુ પર્વત
છે, જેનું એક હજાર જમીનની અંદર મૂળ છે, ૯૯ હજાર
યોજન પૃથ્વીના ઉપર છે અને ચાલીશ યોજનની ઊંચી
ચૂલિકા (ચોટી) છે. જંબૂદ્વીપના મધ્યમાં પૂર્વ-પશ્ચિમ તરફ
લાંબા છ કુલાચલ પર્વત પડેલા છે, જેનાથી જંબૂદ્વીપના
સાત ખંડ થઈ ગયા છે. તે સાતે ખંડોનાં નામ આવી રીતે
છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને
ઐરાવત. વિદેહક્ષેત્રમાં મેરુથી ઉત્તર દિશામાં ઉત્તરકુરુ અને
PDF/HTML Page 59 of 110
single page version
ખાઈની માફક લપેટાયેલો બે લાખ યોજનનો પહોળો લવણ
સમુદ્ર છે. લવણ સમુદ્રને ચારે તરફથી લપેટાયેલો ચાર
લાખ યોજન પહોળો ધાતકીખંડ દ્વીપ છે.
ધાતકીખંડને ચારે તરફ લપેટાયેલો આઠ લાખ યોજનનો
પહોળો કાલોદધિ સમુદ્ર છે અને કાલોદધિ સમુદ્રને
લપેટાયેલો સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે.
પુષ્કરદ્વીપની મધ્યમાં કંકણના આકારે ગોળ અને પૃથ્વી પર
વિસ્તાર એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો તેવીસ
યોજન, ઉપર ચારસો ચોવીસ યોજન અને ઉંચો સત્તરસો
એકવીસ યોજન અને જમીનની અંદર ચારસો ત્રીશ યોજન
ને એક કોશ જેની જડ છે (મૂળ છે), એવો માનુષોત્તર
નામનો પર્વત પડેલો છે. જેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થઈ
ગયા છે. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જમ્બૂદ્વીપથી
બમણી બમણી અર્થાત્ ધાતકી ખંડદ્વીપની બરાબર બધી
રચના છે. જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપ અને
છે. પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એક બીજાને લપેટાયેલા
બમણા બમણા વિસ્તારવાળા મધ્ય લોકના અંત સુધી દ્વીપ
અને સમુદ્ર છે.
વિદેહક્ષેત્ર એવી રીતે સર્વે મળીને ૧૫ કર્મભૂમિ છે. પાંચ
હેમવત અને પાંચ હૈરણ્યવત એ દશ ક્ષેત્રોમાં જઘન્ય
ભોગભૂમિ છે. પાંચ હરિ અને પાંચ રમ્યક એ દશ ક્ષેત્રોમાં
મધ્યમ ભોગભૂમિ છે. અને પાંચ દેવકુરુ તથા પાંચ
ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રોમાં ઉત્તમ ભોગભૂમિ છે. જ્યાં અસિ,
મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની
પ્રવૃત્તિ છે, તેને કર્મભૂમિ કહે છે.
જઘન્ય ભોગભૂમિ જેવી રચના છે, પરંતુ અન્તિમ
સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્દ્ધમાં તથા સમસ્ત સ્વયંભૂરમણ
સમુદ્રમાં અને ચારે ખુણાની પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી
PDF/HTML Page 60 of 110
single page version
અંતરદ્વીપ છે, જેમાં કુભોગભૂમિની રચના છે. ત્યાં મનુષ્ય
જ રહે છે, તેમાં મનુષ્યોની આકૃતિ નાના પ્રકારની કુત્સિત
છે.
કેમ થયા નથી?
તેથી ખરા સુખને પ્રાપ્ત થતા નથી.
છે, પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શાતાવેદનીય કર્મના
નિમિત્તે તે ખરા સુખના વૈભાવિક પરિણતિરૂપ
શાતાપરિણામને જ સુખ માની રાખ્યું છે.