Page -11 of 237
PDF/HTML Page 2 of 250
single page version
Page -10 of 237
PDF/HTML Page 3 of 250
single page version
સોનગઢ -
મો. ૯૯૭૮૦૦૭૮૮૧
રાજકોટ
મો. ૯૪૨૮૦૩૬૬૬૭
62, Herbert Terrace,
West Orange,
New Jersey - 07052, USA
Mo : +91 9870105478 (whatsapp)
001-551-221-7811
site: samyakdarshan.org
email : neilaydedhia@gmail.com
સોનગઢ-
મો. ૯૯૬૯૧૯૪૨૮૮
મોરબી - ૩૬૩૬૪૧
મો. ૯૪૨૬૭૮૬૦૫૬
ઈર્લા-પાર્લા, મુંબઈ-૪૦૦૦૫૬
મો. ૯૮૬૯૧૯૭૨૮૨
ખેરાગઢ-૪૯૧૮૮૧
મો. ૯૪૨૪૧૧૧૪૮૮
Page -9 of 237
PDF/HTML Page 4 of 250
single page version
જીવનમાં તેઓશ્રીએ બ્ર. હરિભાઈને જ આપેલા છે... અને
પરમ પ્રસન્નતા સાથે તે સફળ થયા છે. – ધન્ય ગુરુઉપકાર.
સર્વ પ્રકાર ઉદ્યમ વડે સેવો એ સુખદાય.
આરાધન કરતાં અહો! લાગે આતમ રંગ.
આનંદથી અનુભવ કરી શીઘ્ર લહો ભવપાર.
Page -8 of 237
PDF/HTML Page 5 of 250
single page version
આત્માને સાધવાનો સાચો ઉત્સાહ ક્યારે આવે
ભગવાન ઋષભદેવની આત્મકથા તથા રંગીન ચિત્ર..... .................. ૪
એક સમ્યગ્દ્રષ્ટિ સિંહની આત્મકથા તથા રંગીનચિત્ર..... ................. ૭
સમ્યગ્દ્રષ્ટિ ગજરાજની આત્મકથા ........................................... ૧૧
બધા આત્મામાં પ્રભુતા છે (રાજકોટ જેલમાં પ્રવચન)... .............. ૧૬
સ્વાનુભવની ભાવના (સાધકનું સૌન્દર્ય)..... .............................. ૧૯
જિજ્ઞાસુને આમંત્રણ.....ચૈતન્યનગરી તરફ પાંચ પગલાં..... ..... ૨૧-૨૨
ગૃહસ્થને આત્મદર્શન (પ્રવચન : યોગસાર દોહા ૧૮).................. ૨૯
શાર્દૂલબચ્ચાને જગાડવા સિદ્ધપણાના સિંહનાદ..... ............. ૩૪ – ૩૫
વીતરાગી સંતો બોલાવે છે.....(૧૦ બોલ)................................ ૫૫
હે જીવ! તું મરણિયો થા..... ............................................... ૫૭
દેવ – શાસ્ત્ર – ગુરુપ્રત્યે ભક્તિભાવના..... ............................... ૬૫
બળવાન ‘ઉપયોગ’ આત્માને સાધે છે.....રાગ નહિ.... ................. ૬૮
ત્રણ પ્રકારના ‘શુભ ઉપયોગ’ તેમાં સાતિશયતા..... ..................... ૬૮
સ્વાનુભવ : તેનો કાળ : તેની ઓળખાણ..... ............................ ૭૩
‘તને ચેતનવસ્તુ બતાવું છું’..... ............................................. ૭૬
અરિહંતદેવના દર્શન કરતાં................................................... ૭૯
સ્વ – પરનાં વિભાગ વડે શુદ્ધાત્માની ઉપલબ્ધિ..... .................... ૮૨
Page -7 of 237
PDF/HTML Page 6 of 250
single page version
સર્વજ્ઞનો સ્વીકાર ઇન્દ્રિયજ્ઞાનવડે થતો નથી..... .......................... ૮૮
હે જિજ્ઞાસુ
મારે નિજાનંદને ભેટવું છે (તે – રુપ થવું છે)..... ...................... ૯૧
માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ..... .................................... ૯૨
અભેદમાંથી ભેદ ઉપજ્યો છે, તે અભેદને સિદ્ધ કરે છે : ..... ....... ૯૩
શ્રી ગુરુ ચૈતન્યઅમૃત પીવડાવે છે.....પીઓ..... ......................... ૯૪
ભેદજ્ઞાન પ્રગટ કરવાના વિચાર..... ........................................ ૯૫
‘જાગો.....ચૈતન્યપ્રભુ
પરમાત્માના પંથે.....(આત્મહિત માટે મુમુક્ષુનો નિરધાર)............. ૧૦૧
શ્રી મુનિભગવંતની સાથે (એક સુંદર નિબંધ)..... ..................... ૧૦૨
પક્ષાતિક્રાંત.....સમયસાર (તેના અનુભવની પ્રેરણા)..... .............. ૧૦૯
સ્વાનુભૂતિનો અપાર મહિમા..... ......................................... ૧૧૦
સાચો માર્ગ લે.....તો ફળ આવે (છ મહિનાની અંદર)..... .......... ૧૧૧
મુમુક્ષુને ઉપયોગી વિવિધ ચર્ચાઓ..... ................................... ૧૧૩
સ્વાનુભવની પરંપરા..... ................................................... ૧૨૦
મારી માતાએ મને શું આપ્યું
જ્ઞાનીઓનો ઉપકાર, સ્વાનુભૂતિનો પ્રયત્ન,
સ્વાનુભૂતિનું વેદન, ત્યારપછીની વિશેષતા,
વગેરેનું આનંદકારી સ્વોપજ્ઞ વર્ણન છે.)
હે ભવ્ય
આત્મહિત માટે સ્વાનુભવના આઠ પ્રયોગ; તથા સંબોધન..... ....... ૨૧૭
Page -6 of 237
PDF/HTML Page 7 of 250
single page version
પ્રેરણા આપતું ‘સમ્યગ્દર્શન – શ્રેણી’નું આ સાતમું – આઠમું
(સંયુક્ત) પુસ્તક સાધર્મીજનોના હાથમાં મૂકતાં આનંદ થાય છે.
ભગવાન મહાવીર – નિર્વાણના ૨૫૦૦ માં વર્ષમાં સમ્યગ્દર્શનનું
છઠ્ઠું પુસ્તક પ્રગટ થયું હતું, ત્યારપછી ૧૨ વર્ષ બાદ પ્રભુ
ગૌતમસ્વામીના નિર્વાણના અઢી હજારમાં વર્ષમાં આ પુસ્તક પ્રગટ
થાય છે....જે મહાવીર – ગૌતમની પરંપરાને સ્પષ્ટ કરીને, અનેક
જિજ્ઞાસુ જીવોને સાચું માર્ગદર્શન આપશે, અને તેઓની સમ્યક્ત્વ
– પિપાસાને તૃપ્ત કરવામાં સહાયરુપ થશે.
ભવ્યજીવોને તેની પ્રેરણા આપી. તેમના પ્રતાપે આ કાળે
સમ્યક્ત્વનો માર્ગ ખુલ્લો થયો; અનેક જીવો સમ્યક્ત્વરુપ
થયા.....ને તે સમ્યક્ત્વની રીત આ પુસ્તકશ્રેણી દ્વારા પ્રગટ થાય છે.
આ પુસ્તકના સંકલનમાં જિજ્ઞાસુતાના પોષક લેખો ઉપરાંત
સ્વાનુભૂતિનું સીધું વર્ણન છે; સીધા આત્માની અનુભૂતિને ટચ થાય
એવા લેખો નવીન શૈલિમાં આપ્યા છે.....જેનું ઘોલન તીવ્ર
મુમુક્ષુઓને એકદમ અનુભૂતિના ઊંડાણમાં ઠેઠ ચૈતન્યપ્રભુની પાસે
લઈ જશે.....ને જો ખરી તૈયારી હશે – તો તેને આત્મઅનુભૂતિ
કરાવશે. સ્વાનુભૂતિ માટે અંદર કેવો પ્રયોગ ને કેવો પ્રયત્ન થાય છે
તેનું માર્ગદર્શન વધુ સ્પષ્ટતાથી ને વધુ ઊંડાણથી આ પુસ્તકમાં
આપેલ છે.
Page -5 of 237
PDF/HTML Page 8 of 250
single page version
જ્ઞાનીના સીધા સમાગમે સમજ્યા પછી જ તેની સફળતા થાય છે.
બીજું, સ્વાનુભવના પ્રયોગ માટેનું માર્ગદર્શન અનેક શૈલીથી થઈ
શકે છે, તેમાંની એક શૈલી અહીં આપી છે. ભલે વિવિધ શૈલી હોય
પણ તે બધીયે આત્મસ્વભાવના ઊંડાણમાં લઈ જનારી હોય છે, ને
ચૈતન્યનો પરમ રસ જગાડીને તેમાં જ સન્મુખતા કરાવે છે. આ
પ્રયોગ કરનારને પૂર્વ તૈયારીમાં જ્ઞાનીનો સંગ, આત્માનો રંગ અને
સ્પષ્ટ તત્ત્વનિર્ણય હોય છે.
વાંચ્યુ તે ખૂબ પ્રસન્ન થયા, કોઈએ તેની નકલ ઊતારી લીધી, તો
કેટલાયે તે છપાવવા આગ્રહ કર્યો; તેથી જિજ્ઞાસુઓના હિતનું કારણ
સમજીને આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ કર્યું છે. મારા જીવનમાં મેં ઘણું
ઘણું ધર્મસાહિત્ય નિર્માણ કર્યું છે, તેમાંથી ૧૫૦ જેટલા પુસ્તકો
છપાઈ ગયા છે, તેમાં આ સ્વાનુભૂતિપ્રકાશ પુસ્તક સૌથી શ્રેષ્ઠ
છે.....જે સીધું સ્વાનુભવને સ્પર્શે છે. રંગબેરંગી અનેક ચિત્રોવડે
આ પુસ્તકને વધુ સુંદર બનાવેલ છે.
તેમના વિયોગમાં પ્રસિદ્ધ થતા આ પુસ્તકમાં પાનેપાને ને શબ્દેશબ્દે
તેઓશ્રીના સ્મરણો જાગી ઊઠે છે. ગુરુદેવ કેટલીયેવાર પ્રવચનમાં
‘સમ્યગ્દર્શન’ પુસ્તકનો ઉલ્લેખ કરીને પ્રમોદથી કહેતા : આજના
મુનિ પણ આ પુસ્તક વાંચીને અહીં આકર્ષાયા હતા. અનેક વિદ્વાનો
ને જિજ્ઞાસુઓ હોંશથી તેની સ્વાધ્યાય કરે છે. દશ પુસ્તકોની આ
Page -4 of 237
PDF/HTML Page 9 of 250
single page version
અનેક આવૃત્તિ ગુજરાતી તેમજ હિદીમાં પણ પ્રગટ થઈ ચૂકી છે.
હવે આ શ્રેણીના અંતિમ બે પુસ્તક છાપવા બાકી છે, જેને માટે
અવનવો સુંદર સંગ્રહ તૈયાર છે; પરંતુ મારું સ્વાસ્થ્ય તેમજ દેશ –
કાળ અનુસાર તે ક્યારે છપાય.....તે કહી શકાતું નથી.
એકદમ સસ્તી કિંમતે મળે. ગુરુદેવની આ ભાવના અનુસાર સરલ,
સસ્તા અને સુંદર સાહિત્ય દ્વારા જૈનધર્મના તત્ત્વજ્ઞાનના સંસ્કાર
સમાજમાં ઘરેઘરે ફેલાય, વૃદ્ધ – યુવાન કે બાળક સૌ કોઈ હોંશથી
તે વાંચે, – તે હેતુ ધ્યાનમાં રાખીને, ગુરુદેવના વિરહમાં
‘શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન’ દ્વારા અમે સસ્તું – સારું ને સહેલું
સાહિત્ય પ્રસિદ્ધ કરી રહ્યા છીએ – જેમાં આ લગભગ પચ્ચીસમું
પુસ્તક આપના હાથમાં છે. આ સાહિત્ય ઓછી કિંમતે આપવામાં
સહકાર આપીને ઘણાય જિજ્ઞાસુ ભાઈ – બહેનોએ તત્ત્વપ્રચારનો
લાભ લીધો છે, તે સૌને ધન્યવાદ છે.
સોનગઢ : અષાઢ સુદ ૬
કરાવેલ; તેનો ઉપયોગ પહેલી જ વાર આ પુસ્તકમાં થયો છે.)
Page -3 of 237
PDF/HTML Page 10 of 250
single page version
સમૃદ્ધ કરે છે.
વિભિન્ન રચનાઓથી ખૂબ જ સ્પષ્ટ જણાય છે. જેમ કે :
અહિંસા પ્રેમીઓ માટે ‘અહિંસા પરમો ધર્મ’ (પાંચ ભાષાઓમાં અનેક
આવૃત્તિઓ), નાટક પ્રેમીઓ માટે ‘અકલંક-નિકલંક’, બાળકો માટે ‘જૈન
બાળપોથી’, ઉત્કૃષ્ટ ભક્તિ માટે ‘ભક્તામર સ્તોત્ર વિવેચન’, ઉપકાર–
અંજલિરુપ ‘અભિનંદન ગ્રંથ’, ઉત્તમ પ્રવચન સંકલન ‘અધ્યાત્મ સંદેશ’,
સુંદર અનુવાદ ‘લઘુતત્ત્વ સ્ફોટ’, ઉત્તમ કથા-વાર્તા ‘દર્શનકથા’,
ભાવવાહી આધ્યાત્મિક કાવ્યો, ‘સ્વાનુભૂતિ-પ્રકાશના ૪૭ પદો’ અને
ઉત્તમ કાર્ય કરેલ છે.
જૈનેતર, બાળ-યુવાન અને પ્રૌઢવયના ભવ્યજીવોને આધ્યાત્મિકજ્ઞાન
તરફ આકર્ષ્યા છે.
એકસો પચાસથી પણ અધિક પુસ્તકોની
રચના થઈ છે. આ રચનાઓ ખૂબ જ
સુંદર, સરળ, સચિત્ર અને લોકપ્રિય
હોવાને કારણે તેમાંની ઘણી બધી રચનાઓ
ગુજરાતી, હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં
Page -2 of 237
PDF/HTML Page 11 of 250
single page version
૯૦ જેટલા પુરાણો તેમજ એકાસણાની તપસ્યા કરીને ષટ્ખંડાગમ,
ધવલા-જયધવલા-મહાધવલા, ગોમ્મટસાર આદિ ૬૦ જેટલા વિવિધ
શાસ્ત્રોનોે ગહન અભ્યાસ કરેલ. સ્વાનુભૂતિના લક્ષે, અંતરના ઊંડા
મંથનપૂર્વક, સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય કરતાં કરતાં ૩૫મી વખતના
સ્વાધ્યાય વખતે તેમને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થઈ હતી. તેમના જીવનમાં
તેમણે સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય ગુરુગમે ૧૦૦ વખત કર્યો હતો.
કષાયપાહુડના પંદરમા ભાગનો સ્વાધ્યાય પોતાના જીવનના અંતિમ
દિવસે સાજે ૪ વાગે પૂર્ણ કરેલ અને સોળમા ભાગનું પ્રકાશન નહીં
થયેલ હોવાને કારણે તેઓ ઉત્સાહપૂર્વક કહેતા કે ‘‘અરે ! સ્વર્ગમાં
જઈનેે ત્યાંથી ગણધર ભગવંત પાસે પહોંચી અંતર્મુહૂર્તમાં બારે અંગોનું
શ્રવણ કરીશ.’’ આવું સુંદર જિનવાણીમય તેમનું જીવન હતું.
મહિમા ‘મંગલ તીર્થયાત્રા’ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યો છે. એ બદલ બ્ર.
હરિભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. તીર્થભૂમિ, કલ્યાણકભૂમિની
સ્પર્શના, દર્શન, પૂજન માટેનાં તેમના ભક્તિભર્યા ઉત્સાહ પાસે પહાડોની
દુર્ગમતા-ખતરનાક દ્રઢતા, ભૂખ, તરસ આદિ કષ્ટો વામણા બની જતા.
તેમની સર્વાંગ સુંદર અને સુવિશુદ્ધ શાસ્ત્રોક્ત યાત્રા દેખી તેમના સાથી
યાત્રીઓને તેમની સાથે વારંવાર યાત્રા કરવાના ભાવ થતા.
ગુરુદેવશ્રી સમક્ષ દરરોજ બે કલાક સ્વાધ્યાય કરતા. હોસ્પિટલમાં
જ્યારે ગુરુદેવશ્રીની તબિયત વિશેષ નાજુક બનતી ત્યારે ‘સમયસાર’ની
ગાથાઓ ગુરુદેવશ્રીને સંભળાવી તેઓનું દર્દ ભૂલાવી દેતા તે જોઈ
મુમુક્ષુઓ બ્ર. હરિભાઈને ધન્યવાદ આપતા. પૂજ્ય ગુરુદેવશ્રીના અંતિમ
Page -1 of 237
PDF/HTML Page 12 of 250
single page version
આદર્શ હતી તેમની ગુરુ વૈયાવચ્ચ.
શૂરવીર સાધકને જ પ્રાપ્ત થાય તેવું મૃત્યુ, મહા-મહોત્સવ બની ગયું.
જેતપર (મોરબી)
સ્વર્ગવાસ-
Page 0 of 237
PDF/HTML Page 13 of 250
single page version
Page 1 of 237
PDF/HTML Page 14 of 250
single page version
પાવાપુરીથી મોક્ષ પધારતા પહેલાં મુમુક્ષુઓને આવો સુંદર આત્મા
બતાવીને એમ ધર્મોપદેશ આપ્યો કે આત્મા પોતે સુખસ્વભાવ છે.
તે ઉપદેશ ઝીલીને અમારા જેવા ઘણાય જીવો અંતઃવૃત્તિથી
સુખસ્વભાવરુપે પરિણમ્યા.
આપને નમસ્કાર હો.
Page 2 of 237
PDF/HTML Page 15 of 250
single page version
રાગની જ ઉત્પત્તિ દેખાય છે
તમારામાં દેખાય છે
છે કે નહીં
તેમાં સાચો ઉત્સાહ આવશે.
ઉત્સાહ નહિ આવે; અથવા તો તે રાગના રસમાં જ તમે
રોકાઈ જશો.
સાથે દેખો
શાંતિનો સ્વાદ આવશે.
Page 3 of 237
PDF/HTML Page 16 of 250
single page version
એક જૈન છો એટલે સર્વજ્ઞ જિનદેવનો, ગુરુઓનો અને
જિનવાણીનો ઉપાસક છો; તેથી તારા જીવનમાં પણ
તેમના જેવો વીતરાગી રસ આવવો જ જોઈએ.
વીતરાગરસના સ્વાદ વગર તને ચેન ક્યાંથી પડે
જ્ઞાનમય જીવન તે જ સરસ – સુંદર છે, – ભલે તે
માટે બહારમાં દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન
કરવી પડે.
શા માટે તારા પોતામાં જ એકલો – એકલો રહીને તારી
શાંતિનો રસ નથી લેતો
હવે તો તેના અનુભવના પ્રયોગમાં જ બધું જીવન લગાડી
દેવાનું છે; અને એમ કરવાથી તને આ જીવનમાં જ
આત્માનો સ્વાનુભવ થશે.
Page 4 of 237
PDF/HTML Page 17 of 250
single page version
વિદ્યાધરના ભવમાં સ્વયંબુદ્ધ – મંત્રીએ મને જૈનધર્મના સંસ્કાર
આપ્યા; પણ વિષયોને વશ હું સમ્યગ્દર્શન ન પામ્યો. ત્યાંથી
દેવલોકમાં જઈને પછી હું વજ્રજંઘરાજા થયો ને બે મુનિવરોને
આહારદાન દઈ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાં હું સમ્યગ્દર્શન
પામ્યો; તેની મજાની વાત સાંભળો : –
આવ્યા ને મને આશીર્વાદ આપીને કહ્યું : હે આર્ય
આવ્યો છું; માટે તું હમણાં જ સમ્યક્ત્વનું ગ્રહણ કર.....અત્યારે જ
તેની પ્રાપ્તિનો અવસર છે.
થઈ, આત્માને લક્ષગત કરતાં મને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
થઈ. અહો, ધન્ય શ્રીગુરુનો ઉપકાર!
મોક્ષપુરીમાં બિરાજું છું. મારી આ કથા સાંભળીને તમે પણ
સમ્યગ્દર્શન પામજો ને વેલાવેલા મોક્ષપુરીમાં આવજો.
Page 5 of 237
PDF/HTML Page 18 of 250
single page version
મુમુક્ષુને સમ્યગ્દર્શનની સ્ફૂરણા થાય છે. સમ્યક્ત્વપ્રાપ્તિના અતિ
રોમાંચકારી આ પ્રસંગનું વિસ્તારથી વર્ણન ગુજરાતી
‘મહાપુરાણ’માં વાંચો.
Page 6 of 237
PDF/HTML Page 19 of 250
single page version
ક્ષણભરના સમાગમથી મારા ક્રૂરપરિણામ છૂટીને
શાંતપરિણામ થયા.....અને તેમના ઉપદેશથી તત્કાળ
આત્મજ્ઞાન પામીને હું પરમાત્મ – પંથનો પથિક બન્યો.
મુનિવરોના સમાગમથી આત્મજ્ઞાન થવાની મારી એ
સુંદર કથા હું કહું છું, જે તમનેય આત્મજ્ઞાનની પ્રેરણા
આપશે.
Page 7 of 237
PDF/HTML Page 20 of 250
single page version
ભવિષ્યમાં તીર્થંકર થઈશ. તે સાંભળીને મને હર્ષની સાથે
અભિમાન થયું. અરેરે, ત્યારે મારા દાદાજીના ધર્મદરબારમાં પણ
હું આત્મજ્ઞાન ન પામ્યો, ને અસંખ્યભવ સુધી નરક – નિગોદમાં
ભટક્યો;
એમને જોતાં જ હું ચકિત થયો : શો અદ્ભુત એમનો દેદાર
થંભી ગયું છે કે હું ભૂખ્યો હોવા છતાં, અને નજીકમાં મરેલ હરણ
પડયું હોવા છતાં, તે ખાવાની વૃત્તિ જ સર્વથા છૂટી ગઈ છે. અરે,
ક્યાં મારી હિંસક વૃત્તિ