Atmadharma magazine - Ank 118
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ દસમું, અંક અગિયારમો, શ્રાવણ, સં. ૨૦૦૯ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૧૮
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ અચિંત્ય મહિમાવંત ચીજ છે; સમ્યગ્દર્શન
થતાં જ આખું પરિણમન ફરી જાય છે. જેને સમ્યગ્દર્શન થયું તેના ચૈતન્ય–આંગણે
મુક્તિના માંડવા નંખાયા, તેના આત્મામાં સિદ્ધભગવાનના સંદેશા આવી ગયા...એને
અનંત ભવમાં રખડવાની શંકા ટળી ગઈ... અને અલ્પકાળમાં મુક્તિ થવાનો નિઃસંદેહ
વિશ્વાસ પ્રગટ થયો. ––આવું અપૂર્વ...પરમ...અચિંત્ય સમ્યગ્દર્શન પ્રગટવા માટે અંતરના
ચિદાનંદ પરમાત્મતત્ત્વ સિવાય બીજા કોઈનું અવલંબન છે જ નહિ. આ ઉપાયથી જે
સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને અલ્પકાળમાં ભવનો અભાવ થઈ જાય.
–આવા સમ્યગ્દર્શનધારક સંતોની જગતમાં બલિહારી છે!

PDF/HTML Page 3 of 25
single page version

background image
: ૨૦૨ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
નિયમસાર–પ્રવચનો
ભારતવર્ષમાં અધ્યાત્મજાગૃતિ ફેલાવનાર, સ્વરૂપાનુભવી,
અધ્યાત્મયોગી પૂ. ગુરુદેવશ્રીએ, નિયમસાર ઉપર પ્રવચનો દ્વારા સૂક્ષ્મ
અધ્યાત્મની પરાકાષ્ઠાભૂત પરમપારિણામિકભાવ, શુદ્ધકારણપર્યાય
વગેરેના પરમ ગહન રહસ્યો ખોલી અધ્યાત્મતૃષિત સુપાત્ર મુમુક્ષુઓ પર
ઉપકારની અવધિ કરી છે. પરમ મહિમાવંત પારિણામિકભાવની
ભાવનાને આ પ્રવચનોમાં ખૂબ ખૂબ ઘૂંટી છે. એ પારિણામિકભાવનું ઊંડું
સ્વરૂપ સમજવા માટે આ પ્રવચનો અતિ ઉપયોગી છે. આ પ્રવચનોમાં
પરમ પ્રયોજનભૂત શુદ્ધાત્મદેવનો મહિમા પૂ. ગુરુદેવશ્રીએ ઘણી ઉચ્ચ અને
ઘણી સ્પષ્ટ શૈલીથી ગાયો છે. જેને સુગુરુગમે શાસ્ત્રોના મર્મ ઉકેલવાની
દ્રષ્ટિ મળી ચૂકી છે એવા મુમુક્ષુઓને તો આ પ્રવચનોનો સ્વાધ્યાય અને
રટણ કરતાં એમ જ લાગશે કે જાણે પોતે ચૈતન્યપરમાત્માના દર્શન કરવા
માટે અધ્યાત્મની કોઈ ઊંડી–ઊંડી ગુફામાં ઊતરી રહ્યા હોય! મુમુક્ષુઓ આ
પ્રવચનોનો અતિશય એકાગ્રતાથી અભ્યાસ કરી અંર્તગુફામાં
બિરાજમાન ચૈતન્યદેવને દેખો અને આત્મિક સુધારસને અનુભવો.
–નિયમસાર–પ્રવચનો : પ્રસ્તાવનામાંથી.
ભૂલ–સુધાર
આ અંકમાં પૃષ્ઠ ૨૨૨ ઉપર “જૈન અતિથિ સેવા–સમિતિની
વાર્ષિક બેઠક”ની તિથિ ભાદરવા સુદ બીજ, ગુરુવાર તા. ૧૦–૯–પ૩
છાપવામાં આવી છે તેને બદલે ભાદરવા સુદ એકમ, બુધવાર તા :– ૯–૯–
પ૩ સુધારી લેવા વિનંતિ છે.
નમ્ર વિનંતિ
મહાનુભાવ!
આપ જાણો છો કે અત્યાર સુધી “આત્મધર્મ” અનેકાન્ત
મુદ્રણાલય મોટા આંકડિયાથી છપાઈને પ્રગટ થતું હતું. હવે તે મુદ્રણાલય
વલ્લભ–વિદ્યાનગર (ગુજરાત) લાવવામાં આવ્યું છે. આ ફેરબદલીને
કારણે શ્રાવણ માસનો અંક વખતસર પ્રગટ કરી શકાયું નહીં––તે બદલ
ક્ષમા યાચીએ છીએ.
ભાદરવા માસનો અંક વહેલી તકે પ્રગટ થશે.
: નિવેદક :
જમનાદાસ માણેકચંદ રવાણી––
પ્રકાશક.

PDF/HTML Page 4 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૦૩ :
બાહ્યસામગ્રી તે પૂર્વના પુણ્ય–પાપ કર્મનું
ફળ છે
અમુક જીવને લક્ષ્મી મળે અમુક જીવને ન મળે, અમુકને શરીરમાં
રોગ થાય ને અમુકને નિરોગતા રહે, –એમ બહારમાં જે લક્ષ્મી વગેરે
સામગ્રીનો સંયોગ–વિયોગ તથા સરોગતા–નિરોગતા વગેરે થાય છે તેમાં
પૂર્વના પુણ્ય–પાપનો ઉદય નિમિત્તરૂપ છે; જો કોઈ જીવ તે કર્મને નિમિત્ત
તરીકે ન સ્વીકારે અને એમ માને કે ‘લક્ષ્મી વગેરેની જે અસમાનતા છે તે
વર્તમાન રાજ વ્યવસ્થાની ખામીને લીધે છે, તથા સરોગતા–નિરોગતા તે
આહાર–વિહારને લીધે છે’ –તો તેની તે માન્યતા આગમથી વિરુદ્ધ છે.
અહીં આગમના અનેક આધારો આપીને એ વાત સિદ્ધ કરી છે કે દરિદ્રતા
કે લક્ષ્મીવંતપણું તથા રોગ કે નિરોગતા વગેરે બાહ્યસામગ્રીનો સંયોગ–
વિયોગ થવામાં પૂર્વના સાતા કે અસાતા કર્મનો ઉદય નિમિત્તરૂપ છે,
પૂર્વના શુભાશુભ કર્મના ઉદય અનુસાર જ બાહ્ય સામગ્રીનો સંયોગ–
વિયોગ થાય છે. આ લેખમાં આપવામાં આવેલા બધાય અવતરણો માત્ર,
‘બાહ્ય સામગ્રી તે પૂર્વનાં પુણ્ય–પાપકર્મનું ફળ છે’ ––એ બાબત સિદ્ધ
કરવા માટે જ આપવામાં આવ્યા છે –એ વાત દરેક વાચકે લક્ષમાં રાખવી.
काणि पुण्य – फलाणि? तित्थयर –गणहर–रिसि
–चक्कवट्टि–बलदेव–वासुदेव–सुर–विज्जाहरिद्धीओ।
काणि पाव फलाणि? णिरय–तिरिय–कुमाणुस–जोणीसु
जाइ–जरा–मरण–वाहि–वेयणा–दालिद्दादीणि।
(હિંદી અર્થ) शंका–पुण्य के फल कौनसे हैं?
समाधानः–– तीर्थंकर, गणधर, ऋषि, चक्रवर्ती, बलदेव, वासुदेव, देव और विद्याधरों की
ऋद्धियां पुण्य के फल हैं।
शंकाः– पाप के फल कौन से हैं?
समाधानः–– नरक, तिर्यंच और कुमानुष की योनियों में जन्म, जरा, मरण, व्याधि, वेदना और
दारिद्र आदि की प्राप्ति पाप के फल हैं।
[––ઋદ્ધિઓની પ્રાપ્તિ અને દરિદ્રતા વગેરે પુણ્ય–પાપના ફળ છે એમ અહીં સ્પષ્ટ કહ્યું છે.)
શ્રી ષટ્ખંડાગમ પુ. ૬, પૃ ૩૬ માં કહે છે કે––
दुक्खुवसमहेउसुदव्वसंपादणे तस्स वावारादो’ ××× ‘ण च सुह–दुक्खहेउदव्वसंपादयमण्णं
कम्ममत्थि त्ति अणुवलंभादो।
(હિંદી અર્થ) दुःख–उपशमन के कारणभूत सुद्रव्यों के सम्पादन में सातावेदनीय कर्म का व्यापार
होता है। ××× सुख और दुःख के कारणभूत द्रव्यों का सम्पादन करने––

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨૦૪ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
वाला दूसरा कोई कर्म नहीं है, क्योंकि वैसा कोई कर्म पाया नहि जाता।
[અહીં બાહ્ય સુદ્રવ્યોના સંપાદનમાં સાતાવેદનીયને કારણ કહ્યું છે. અને બહારમાં સુખ–દુઃખના કારણરૂપ દ્રવ્યોનું
સંપાદન વેદનીયકર્મના ઉદયથી જ થાય છે એમ સિદ્ધ કર્યું છે.)
શ્રી ગોમ્મટસારની પીઠિકામાં પૃ. ૧૪માં લખ્યું છે કે :–
“रे पापी! धन किछू अपना उपजाया तौ न हो है। भाग्यतैं हो है, सो ग्रंथाभ्यास आदि धर्म साधनतैं जो पुण्य
निपजै ताहीका नाम भाग्य है। बहुरि धन होना है तो शास्त्रभ्यास कीए कैसैं न होगा? अर न होना हैं तौ शास्त्राभ्यास न
कीए कैसैं होगा? तातैं धन का होना, न होना तौ उदयाधीन है।”
[––અહીં સ્પષ્ટ કહ્યું છે કે ધનનું હોવું–ન હોવું તે ઉદયાધીન છે.]
વળી ત્યાં જ પૃ. ૧પમાં લખ્યું છે કે :–
विषयजनित जो सुख है सो दुःख ही है। जातैं विषयसुख है सो पर निमित्ततैं हो है। पहिले पीछैं तत्काल
आकुलता लिए है, जाके नाश होने के अनेक कारण पाइए है, आगामी नरकादि दुर्गतिकौं प्राप्त करणहारा है, ऐसा है
तौ भी तेरा चाह्या मिलै नाहीं, पूर्व पुण्यतैं हो है तातैं विषम है। ’
[––અહીં વિષયજનિત સુખની સામગ્રી પૂર્વ પુણ્યથી થાય છે એમ સ્પષ્ટ કહ્યું છે.]
શ્રી ગોમ્મટસાર ગા. ૧પ૨ તથા તેની ટીકામાં કહે છે કે :–
“जातिजरामरणभयाः संयोगवियोगदुःखसंज्ञाः।
रोगादिकाश्च यस्यां न संति सा भवति सिद्धगतिः।।१५२।।”
“कर्म वशाज्जीवस्य×××क्लेशकारणानिष्टद्रव्यसंगमः संयोगः। सुखकारणेष्टद्रव्यापायो वियोग एतेभ्यः
समुत्पन्नानि आत्मनो निग्रहरूपाणि दुःखानि। ×××रोगादिकाश्च–रोग–मानभंगवधबंधादिविविधवेदनाश्च यस्यां गतौ न
संति तत्तत्कारणकृत्स्नकर्मविप्रमोक्षे सति न जायंते सा सिद्धगतिः” (જીવકાંડ પૃ. ૩૭પ)
[અહીં કહ્યું કે કર્મને વશ જીવને કલેશના કારણરૂપ અનિષ્ટદ્રવ્યનો સંયોગ તથા સુખના કારણરૂપ ઈષ્ટ દ્રવ્યનો વિયોગ થાય છે;
અને સિદ્ધદશામાં રોગ–માનભંગ–વધ–બંધનાદિના કારણરૂપ કર્મનો ક્ષય થઈ જવાથી રોગાદિ નથી; આ રીતે અહીં રોગાદિક અનિષ્ટ
સામગ્રીનો સંયોગ થવામાં તેમજ ઈષ્ટનો વિયોગ થવામાં કર્મનું કારણપણું બતાવ્યું છે.)
‘दरिद्री लक्ष्मीवान इत्यादिक विचित्रता कर्म बिना नाहीं संभवै है। ’।
[શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગા. ૨ની ટીકા : પાનુ ૩]
[દરિદ્રતા અને લક્ષ્મીવાનપણું ઈત્યાદિક વિચિત્રતા થવામાં કર્મ નિમિત્ત છે––એમ અહીં જણાવ્યું છે.)
શ્રી ગોમ્મટસાર કર્મકાંડ પા. ૯૦૨–૯૦૩ ની ફુટનોટમાં નીચે મુજબ કહ્યું છે :–
[१] “××× सयोगकेवलिनींद्रियविषयसुखकारण सातवेदनीयबंध उदयात्मकः स्यात्×××
[અહીં સાતા વેદનીયને ઈન્દ્રિયવિષયસુખનું કારણ કહ્યું છે.)
[२] “मोहनीयोदयबलाधानरहितसातवेदोदयस्य बहिर्विषय संनिधीकरणसामर्थ्यमेव स्यान्न तद्विषयसुख–
संवेदनोत्पादक सामर्थ्य।”
[અહીં બાહ્યવિષયોના સંનિધિકરણમાં સાતાવેદનીયના ઉદયનું સામર્થ્ય બતાવ્યું છે.)
[३] “सातवेदनीयोदय संजनितेंद्रियविषयकवलाहारादिभ्यो”
[
અહીં ઈન્દ્રિયવિષયોને સાતાવેદનીયના ઉદયજનિત કહ્યા છે.)
શ્રી ગોમ્મટસાર–કર્મકાંડ ગાથા ૮૧૦ માં કહે છે કે–
“प्राणवधादिषु रतो जिनपूजामोक्षमार्ग विघ्नकरः।
अर्जयति अंतरायं न लभते यदीप्सितं येन।।”
“जो जीव आपकरि वा अन्यकरि करी एकेन्द्री आदि प्राणीनिकी हिंसा तीहिंविषैं प्रीतिवंत होइ, जिनेश्वरकी पूजा
अर रत्नत्रय की प्राप्तिरूप मोक्षमार्ग तिसविषैं आपकैं वा अन्य जीवकैं विघ्न करै सो जीव अंतराय कर्म उपजावे हैं। जाके
उदय आवनेकरि वांछित न पावै है।
[અહીં વાંછિત પ્રાપ્તિ ન થાય તેમાં અંતરાયકર્મના ઉદયને નિમિત્ત કહ્યું છે.)
શ્રી સમયસાર ગા. ૮૪ની ટીકામાં કહે છે કે––
‘पुद्गलकर्मविपाकसंपादितविषयसन्निधि×××
[हिंदी] ‘पुद्गलकर्म के उदयकर उत्पन्न की गई जो विषयों की समीपता×××(હિંદી સમયસાર પૃ. ૧૩૯)

PDF/HTML Page 6 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૦૫ :
* ગાથા ૧૩૨ થી ૧૩૬ ની ટીકામાં જયસેનાચાર્ય કહે છે કે––
‘उदयागतेषु द्रव्यप्रत्ययेषु यदि जीवः स्वस्वभावं मुक्त्वा रागादिरूपेण भावप्रत्ययेन परिणमति तदा बंधो
भवतीति नैवोदयमात्रेण घोरोपसर्गेपि पांडवादिवत्’ (હિંદી સમયસાર પા. ૧૯૬)
(બહારનો ઘોર ઉપસર્ગ કર્મના ઉદયથી થાય છે એમ આ કથનથી સૂચિત થાય છે.)
ગાથા ૧૮૪–પ ની ટીકામાં જયસેનાચાર્ય કહે છે કે––
‘तीव्र परीषहोपसर्गेण कर्मोदयेन संतप्तोऽपि×××
[અહીં બહારમાં તીવ્ર પરીષહ અને ઉપસર્ગ કર્મના ઉદયથી થવાનું કહ્યું છે.) (હિંદી સમયસાર પા. ૨૬૨)
શ્રી સમયસાર ગા. ૨૨પ માં કહે છે કે––
एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं।
तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।।२२५।।
[हिंदी अर्थः] इसी तरह जीव नामा पुरुष सुख के लिये कर्मरूपी रजको सेवन करता है तो वह कर्म भी उसे
सुख के उपजानेवाले अनेक प्रकार के भोगों को देता है।
ગાથા ૨૨૪ થી ૨૨૭ ની ટીકામાં જયસેનાચાર્ય કહે છે કે––
‘कोऽपि जीवोऽभिनवपुण्यकमंनिमित्तं भोगाकांक्षानिदानरूपेण शुभकर्मानुष्ठानं करोति सोऽपि
पापानुबंधिपुण्यराजा कालांतरे भोगान् ददाति।’ (પૃ. ૩૧પ)
‘पुण्यानुबंधि पुण्यकमं भवांतरे तीर्थंकर–चक्रवर्ती–बलदेवाद्यभ्युदयरूपेणोदयागतमपि×××(પૃ. ૩૧૬)
[અહીં પુણ્ય બાહ્ય સામગ્રી આપે છે–એમ કહ્યું છે.]
ગાથા ૨૭પ ની ટીકામાં કહે છે કે––
... अहमिंद्रादिपदवीकारणत्वादिति मत्वा भोगाकांक्षारूपेण पुण्यरूपं धर्मं×××(હિંદી સમયસાર પૃ. ૩૬૭)
[અભવ્ય જીવ જે ધર્મને શ્રદ્ધે છે તેનું વર્ણન કરતાં અહીં કહ્યું છે કે તે અહમિંદ્રાદિ પદવીના કારણરૂપ એવા પુણ્યરૂપ
ધર્મને શ્રદ્ધે છે તથા આચરે છે.)
ગાથા ૩૨૪ થી ૩૨૭ ની ટીકામાં જયસેનાચાર્ય કહે છે કે––
“कोऽपि जीवः पूर्वं मनुष्यभवे जिनरूपं गृहीत्वा भोगाकांक्षानिदानबंधेन पापानुबंधि पुण्यं कृत्वा स्वर्गे समुत्पद्य
तस्मादागत्य मनुष्यभवे त्रिखंडाधिपतिरर्द्धचक्रवर्ती भवति...
[અહીં અર્ધચક્રવર્તીપણાના વૈભવની પ્રાપ્તિમાં પુણ્યને કારણ કહ્યું છે.) (હિંદી સમયસાર પા. ૪૩૦)
પં. રાજમલ્લજી સમયસાર–કલશટીકામાં કહે છે કે––
[पृ. १६३] ‘कर्म के उदय करै छे नानाप्रकार सामग्री×××
[पृ. १६४] ‘कर्मजनित सामग्री ×××
[पृ. १६६] ‘कर्म कहतां कर्म के उदयजनित अनेकप्रकार भोगसामग्री ×××
[पृ. १७१] ‘तत्फल कहतां कर्मजनित सामग्री ×××
[पृ. १७२] “जेतो कांइ साता असातारूप कर्म को उदय तिहितैं जो कुछ नीका विषय अथवा अनिष्ट
विषयरूप सामग्री सो सम्यग्द्रष्टि के सर्व अनिष्ट रूप छे। कोई जीव को अशुभ कर्म के उदय रोग, शोक, दारिद्र आदि
होइ छे, जीव छोडिवाको घनो ही करे छे, परि अशुभ कर्म के उदय नहि छूटै छे,
××× तथा सम्यग्द्रष्टि जीव को पूर्व
अज्ञान परिणाम करि बांध्या छे सातारूप असातारूप कर्म तिहके उदय अनेक प्रकार विषय सामग्री होइ छे। ’
[पृ. १७५] ‘जीवको साता कर्मकै उदय अनेक प्रकार इष्ट भोग सामग्री छे, असाता कर्मकै उदय अनेक प्रकार
रोग, शोक, दरिद्र, परीषह, उपसर्ग इत्यादि अनिष्ट सामग्री होइ छे ×××
[पृ. १७८] “जो साता असाता कर्मकै उदय सुख–दुःखरूप वेदना सो जीव को स्वरूप न छे तिहितैं सम्यग्द्रष्टि
जीव को रोग उपजिवाकी भय न होइ। ’
[पृ. १९५] ‘सर्वं सदैव नियतं भवति स्वकीय–
कर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्।’
(સમયસાર કલશ ૧૬૮)
‘मरण’ कहतां प्राणघात, ‘जीवित’ कहतां प्राणरक्षा, ‘दुःखसौख्यं’ कहतां इष्ट–अनिष्ट संयोग इसो जो ‘सर्वं’
कहतां सर्व जीवराशि कहु होइ छे, जावंत ‘सदा एव’ कहतां सर्व काल होइ छे, ‘नियतं’ कहतां निहींचासों,
‘स्वकीय कर्मोदयात् भवति’ कहतां जैनै जीव आपणा परिणाम विशुद्ध अथवा संक्लेशरूप तिहिकरि पूर्वही बांध्या छे
जे आयुः कर्म्म अथवा साताकर्म्म अथवा असाताकर्म्म तिहि कर्म के उदयकरि तिहि जीवको मरण अथवा जीवन
अथवा दुःख अथवा सुख होइ छे इसो निहचो छे, इन बात मांहे धोखो कांइ नाहीं।”

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
[पृ. १९५] “जिसके असाताका उदय होगा वह दुःख और जिसके साताका उदय होगा वह सुख भोगेगा।
दूसरा जीव मात्र बाहरी निमित्तकारण हो जाय तो हो जाय, मूलकारण कर्मोका उदय है।
શ્રી પ્રવચનસાર ગા. ૭૨ ની ટીકા તથા ભાવાર્થમાં કહ્યું છે કે ––
“यदि शुभोपयोगजन्यसमुदीर्णपुण्यसंपदस्त्रिदशादयोऽशुभोपयोगजन्यपर्यागतपातकापदो वा नारकादयश्च ×××
“ (અર્થ :) જો શુભોપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત્ શુભોપયોગજન્ય પુણ્યના ઉદયથી
પ્રાપ્ત થતી ઋદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારકાદિક ×××”
(ભાવાર્થ :) “શુભોપયોગજન્ય પુણ્યના ફળરૂપે દેવાદિકની સંપદાઓ મળે છે અને અશુભોપયોગજન્ય પાપના ફળરૂપે
નારકાદિની આપદાઓ મળે છે.’
શ્રી પ્રવચનસાર ૧૯૩મી ગાથાની ટીકામાં કહે છે કે :––
આત્માને દેહ–ધનાદિક પરવસ્તુનો સંયોગ હેતુવાળો અને પરતઃસિદ્ધ છે; દેહ–ધનાદિકની ઉત્પત્તિમાં કાંઈ પણ નિમિત્ત
હોય છે તેથી તેઓ પરતઃસિદ્ધ છે.
* શ્રી નિયમસારના ૨૯મા કલશમાં કહે છે કે :––
“नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च
त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्तेननु।
तच्छक्तिर्जिननाथपादकमलद्वन्दार्चनायामियं
भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि।।
(અર્થ :) નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ! તું અહીં ફોગટ કલેશ કેમ
પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મ યુગલની પૂજામાં છે; જો
તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે.’
વળી ગાથા ૧પ૭ની ટીકામાં કહે છે કે–
‘कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतयोदयेन निधिंलब्ध्वा ×××અર્થાત્ કોઈ એક દરિદ્ર મનુષ્ય કવચિત
કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને ×××’ [–લક્ષ્મી તથા વૈભવ પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે–એમ અહીં સ્પષ્ટ કહ્યું છે.)
શ્રી પંચાસ્તિકાયમાં કહે છે કે –
“×××व्यवहारेण, शुभाशुभकर्म्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वाद्भोक्ता” ––“व्यवहारसे, शुभ–अशुभ कर्मके
उदयसे उत्पन्न जो इष्ट–अनिष्ट विषय तिनका भोक्ता है।” (ગાથા ૨૭ ટીકા)
[અહીં બાહ્ય ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીને શુભાશુભકર્મથી સંપાદિત કહી છે.)
“व्यवहारेणेष्टाविषयाणां निमित्तमात्रत्वात्पुद्गलकायाः सुखदुःखरूपं फलं प्रयच्छन्तिं। ××× “व्यवहारेण
द्रव्यकर्मोदयापादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वात्तथाविधं फलं भुंजते।” (ગાથા ૬૭ ટીકા)
હિંદી અર્થ ––व्यवहारकर शुभअशुभ जो बाह्य पदार्थ हैं उनको भी कर्म निमित्तकारण हैं, सुख–दुःख फलको देते
हैं। ××× जीव, व्यवहारकर द्रव्यकर्मके उदयसे प्राप्त हुए जो शुभअशुभ पदार्थ तिनको भोगते हैं।
[
અહીં બાહ્ય ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીની પ્રાપ્તિમાં શુભ–અશુભ કર્મને નિમિત્ત કહ્યું છે.)
શ્રી રયણસારની ૨૯મી ગાથામાં કહે છે કે––
दाणीणं दालिद्दं लोहीणं किं हवेइ महासिरियं।
उहयाणं पुव्वज्जियकम्मफलं जाव होइ थिरं।।
अर्थः–– दानी पुरुषोंको दरिद्रता और लोभी पुरुषोंको महान विभवकी प्राप्ति होना अपने अपने पूर्वजनितकर्मोंका
फल है। इसलिये भव्य जीवोंको चाहिए कि जबतक पूर्वकर्मोंके फलका उदय है तबतक अपनी अवस्था पर हर्ष या ग्लानि
नहि करे और न यह विचार करे कि मैं धर्मसेवन करते हुये भी दरिद्र क्यों हो गया और पापी पुरुष धनवान क्यों हो गये?
શ્રી પરમાત્મપ્રકાશમાં કહે છે કે––
मं पुणु पुण्णईं भल्लाईं णाणिय ताईं भणंति।
जीवहँ रज्जइँदेवि वहु दुक्खइँ जाइँ जणंति।।५७।।
[अर्थः] फिर वे पुण्य भी अच्छे नहि हैं, जो जीवको राज देकर शीघ्र ही नरकादि दुःखोंको उपजाते हैं, ––
ऐसा ज्ञानी पुरुष कहते हैं।।
[टीकाः] “पुण्यकर्माणि जीवस्य राज्यानि दत्त्वा लघु शीघ्रं

PDF/HTML Page 8 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૦૭ :
दुःखानि जनयन्ति।
[हिंदी अर्थः] “वे निदानबंधसे उपार्जन किये पुण्यकर्म जीवको दूसरे भवमें राजसम्पदा देते हैं। उस
राज्यविभूतिको अज्ञानी जीव पाकर विषय भोगोंको छोड नहि सकता, उससे नरकादिक के दुःख पाता है। ’
(પરમાત્મપ્રકાશ પાનું: ૧૯૮)
पुण्णेण होइ विहवो विहवेण भओ मऐण मइ–मोहो।
मइ–मोहेण य पावं ता पुण्णं अम्ह मा होउ।।६०।।
[हिंदी अर्थ] पुण्यसे घरमें धन होता हैं और धनसे अभिमान, मानसे बुद्धि भ्रम होता है, बुद्धिके भ्रम होनेसे
[अविवेकसे] पाप होता है, इसलिये ऐसा पुण्य हमारे न होवे।
“जो मिथ्याद्रष्टि संसारी अज्ञानी जीव है उसने पहले उपार्जन किये भोगोंकी वांछारूप पुण्य उसके फलसे
प्राप्त हुई घरमें सम्पदा होनेसे अभिमान होता है।
संस्कृत टीका– ‘पुण्येन विभवो विभूतिर्भवति’ (પરમાત્મપ્રકાશ પાનું ૨૦૧)
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં કહે છે કે––
वेदनीये शेषाः।। ९–१६।।
अर्थः– शेष ग्यारह परीषह अर्थात् क्षुधा, पिपासा, शीत, उष्ण, दंशमशक, चर्या, शय्या, वध, रोग, तृणस्पर्श
और मल परीषह वेदनीय कर्मके उदयमें होती हैं।।
“अचिंत्य विभूतियुक्त अर्हंतपदका देनेवाला जो कर्म है वह तीर्थंकरनामकर्म है’ [राजवार्तिक भाषा पृ. ८७८]
चक्रधरपना–आदि विशेष उच्चगोत्र आदि पुण्यकर्मो के उदयके फलरूप है..’ [राजवार्तिक भाषा पृ. ८७९]
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહે છે કે––
जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं।
सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं।।१०।।
[अर्थ––] जो लक्ष्मी कहिये संपदा पुण्यकर्म के उदयसहित जे चक्रवर्ति तिनके भी शाश्वती नाहीं तो अन्य जे
पुण्य उदयरहित तथा अल्पपुण्यसहित जे पुरुष हैं तिनसहित कैसे राग बांधे? –अपितु नाहीं बांधे।
ગાથા ૧૯ ના અર્થમાં કહે છે કે :
“जो पुरुष पुण्य के उदय करि वधती जो लक्ष्मी ताहि निरंतर धर्मकार्यनि विषे दे है सो पुरुष पंडितनिकरि
स्तुति करनयोग्य है।”
ગાથા પ૭માં કહે છે કે––
सत्त् वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू।
कम्मविवायवसादो एसो संसारसब्भावो।।५७।।
[अर्थ––] कर्मके उदयके वशतें वैरी होय सो तो मित्र होय जाय है, बहुरि मित्र होय सो वैरी होय जाय है, यहु संसार
का स्वभाव है। [भावार्थ–] पुण्यकर्मके उदयतैं वैरी भी मित्र होय जाय अर पापकर्मके उदयतैं मित्र भी शत्रु होय जाय।
આગળ ૩૧૯મી ગાથામાં કહે છે કે ––कोई कहै कि व्यन्तर आदि देव लक्ष्मी दे है–उपकार करै है, तिनिकूं
पूजने–वन्दने कि नाहीं? ” –ताकूं कहै है––
ण य को वि देदि लच्छी ण को वि जीवस्स कुणइ उवयारं।
उवयारं अवयारं कम्मं पि सुहासुहं कुणदि।।३१९।।
[अर्थ–] या जीवकूं कोई व्यन्तर आदि देव लक्ष्मी नाहीं देवैं हैं बहुरि कोई अन्य उपकार भी नाहीं करैं हैं,
जीवके पूर्वसंचित शुभअशुभ कर्म हैं ते ही उपकार तथा अपकार करैं हैं।
[भावार्थ–] जो पूर्वकर्म शुभाशुभ संचित है सो ही या प्राणीकै सुख–दुःख, धन–दरिद्र, जीवन–मरनकूं करै है।
भत्तीए पुज्जमाणो विंतरदेवो वि देदि जदि लच्छी।
तो किं धम्मं कीरदि एवं चिंतेइ सद्दिट्ठी।।३२०।।
[अर्थ––] सम्यग्द्रष्टि ऐसैं विचारै जो व्यंतरदेव ही भक्तिकरी पूज्या हूवा लक्ष्मी दे है तो धर्म काहेकूं कीजिये?
[
અહીં ‘धर्म’ કહેતાં પુણ્ય સમજવું. વ્યંતરદેવો લક્ષ્મી નથી આપતા પણ પુણ્યથી જ લક્ષ્મી મળે છે–એમ બતાવવા માટે
આ કથન છે.)
ભાવાર્થમાં કહે છે કે : “सम्यग्द्रष्टि तो मोक्षमार्गी है, संसारकी लक्ष्मीकूं हेय जानै है ताकी वांछा ही न करै है,
जो पुण्यका उदयतैं मिले तो मिलो, न मिले तो मति मिलौ।”
આગળ ૪૨૭મી ગાથામાં કહે છે કે––जीव लक्ष्मी चाहे हैं सो धर्म विना कैसे होय––
लच्छिं वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणई।
बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिपत्ति।।४२७।।
[अर्थ–] यह जीव लक्ष्मीकूं चाहै है बहुरि जिनेन्द्रका कह्या मुनि–श्रावक धर्म विषै आदर–प्रीति नाहीं कहै है तौ
लक्ष्मीका कारण तौ धर्म है, तिस बिना कैसें आवै? जैसे बीज विना धान्यकी उत्पत्ति कहूं दीखै हैं? –नाहीं दीखै है.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૨૦૮ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
[भावार्थ–] बीज विना धान्य न होय तैसें धर्म विना सम्पदा न होय यह प्रसिद्ध है। (*અહીં ધર્મ કહેવાથી પુણ્ય સમજવું).
ગાથા ૪૩૨માં કહે છે કે ––
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती।
धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि।।४३२।।
धर्मके प्रभावकरि जीवके झूंठ वचन भी सत्य वचन होय हैं, बहुरि उद्यमरहितके भी लक्ष्मीकी प्राप्ति होय हैं––
बहुरि अन्यायकार्य भी सुखका करणहारा होय है।
भावार्थः “जो पूर्वे धर्म सेया होय तो ताके प्रभावतैं उद्यम विना भी संपत्ति मिलै” [અહીં પણ ધર્મ કહેતાં પુણ્ય સમજવું.)
શ્રી ભગવતી આરાધનામાં કહે છે કે ––
“या लक्ष्मी कोई कुलवानमें, रूपवानमें, बलवानमें, शूरवीरमें, कृपणमें, कायरमें, अकुलीनमें, पूज्यमें,
धर्मात्मामें, पराक्रमीमें, अधर्मीमें कहूंमें नहि रमे है, पूर्व जन्ममें जे पुण्य किये तिनके प्राप्त होई ××××” [पृः ५४७–८]
[गा. १७३१] पावोदएण अत्थो हत्थं पत्तो वि णस्सदि णरस्स।
दूरादो वि सपुण्णस्स एदि अत्थो अयत्तेण।।
अर्थः इस जगतमें मनुष्यके पापका उदयकरि हस्त मैं प्राप्त भया हू जो अर्थ कहिये धन, सो नाशकूं प्राप्त होय
है। अर पुण्यवान पुरुषकै पुण्यकर्मके उदयकरि विना यत्न ही अति दूरतैं धन आय प्राप्त होय है।।
भावार्थः लाभांतरायका क्षयोपशम होय तदि जतन विना ही अनेक दूरि क्षेत्रतेंहू अचिंत्य धन आय प्राप्त होय
है। अर जब लाभांतराय तथा असाताकर्मका तीव्र उदय होय, तब बडे जतन करि रक्षा करते करते हू हस्तमें धर्या
धन हू नष्ट होय है।।
[गा. १७३३] पुण्णोदएण कस्सइ गुणे असंते वि होइ जसकित्ती।
पाओदएण कस्सइ सगुणस्स वि होइ जसधाओ।।
अर्थः पुण्यके उदयकरिके कोउके गुण नहि होते हू जगतमें जसकीर्ति प्रकट होय है अर गुणसहित हू कोऊके
पापके उदयकरिके जसका नाश होइ अपजस प्रकट होय है।।
[गा. १७३४–५] णिरुवक्कमस्स कम्मस्स फले समुवट्ठिदंमिदुक्खंमि।
जादि जरामरणरुजा चिंताभयवेदणादीए।।
जीवाण णत्थि कोई ताणं सरणं च जो हविज्ज इदं।
पायालमदिगदो वियण मुच्चइ सकम्मउदयम्मि।।
[अर्थः] उदय आये पीछे जाका इलाज नहि ऐसा कर्मका फल जो जन्म, जरा, मरण, रोग, चिंता, भय,
वेदना, दुःख इनकूं प्राप्त होते जीवनिके कोऊ रक्षा करनेवाला शरण नहि है, अपने बंधनरूप किये कर्मनिके उदय होतें
पातालमें प्राप्त हुवा हू नहि छूटत है।। [भावार्थ––] पातालमें घसेगा तिसकूं हू कर्मका फल जो दुःख जन्म मरण जरा
रोग शोक भय वेदना जाइ प्राप्त होंयगे।।
[गा. १७४२] रोगाणं पडिगारो णत्थि य कम्मे णरस्स समुदिण्णे।
रोगाणं पडिगारो होदि हु कम्मे उवसमंते।।
[अर्थः] मनुष्य के असातावेदनीय कर्मकी उदीरणा होय तदि रोगनिका इलाज नहि होय है, जिसकाल
असातावेदनीयकर्मका उपशम होय तिसकाल औषधादिकनिकरि रोगका इलाज होय है।
[गा. १७४३] विज्जाधरा य बलदेववासुदेवा य चक्कवट्टी वा।
देविंदा वि ण सरणं कस्सइ कम्मोदए होंति।।
[अर्थः] अशुभकर्मका उदय होइ तब विद्याधर बलदेव वासुदेव चक्रवर्ती तथा देवेन्द्र हू कोऊके शरण नहि है,
रक्षक नहि है। अशुभकर्मका उपशम होइ तथा पुण्यकर्मका उदय होइ तदि समस्त रक्षक होइ हैं।।
[गा. १७४८] रोगादि वेदणाओ वेदयमाणस्स णिययकम्मफलं।
पेच्छंता वि समक्खंकिंचिविणकरंति से णियया।।
[अर्थः] अपने कर्मका फल जो रोगादिक वेदना तिनकूं भोगता जीवके अपना निजमित्र कुटुंबादिक प्रत्यक्ष
देखता हू किंचित् दुःख दूरि नहि करि सके है! तो परलोकमें कौन सहायी होयगा? एकाकी नरकादिकनिमैं कर्मका
फलकूं भोगेगा।
[गा. १७५२] जो पुण धम्मो जीवेण कदो सम्मत्तचरणसुदमइओ।
सो परलोए जीवस्स होइ गुणकारकसहाओ।।
[अर्थः] बहुरि इस जीवने जो सम्यक्त्व चारित्र श्रुतज्ञानका अभ्यासमय धर्म किया है सो परलोकमें जीवके
गुणकारक सहायी होय है। इस धर्म विना कोऊही अपना सहायी हितू नहि है। धर्मके सहाय तैं [अर्थात् धर्मकी साथ
में होनेवाले पुण्यसे] स्वर्गके महर्द्धिक देव तथा अहमिंद्रपणा, इन्द्रपणा, तीर्थंकरपणा, चक्रीपणा, सुंदर कुल, जाति,
रूप, बल, विद्या, जगतमें पूज्यता ये समस्त प्राप्त होय हैं।।
શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં પ્રથમ અધિકારની ૧૮૧ મી ગાથામાં કહે છે કે––

PDF/HTML Page 10 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૦૯ :
यत्षट्खण्डमही नवोरुनिधयो द्विःसप्तरत्नानि यत्
तुङ्गा यद्द्विरदा रथाश्च चतुराशीतिश्च लक्षाणि यत्।
यच्चाष्टादशकोटयश्च तुरगा योषित्सहस्राणि यत्
षड्युक्ता नवतिर्यदेकविभुता तद्धाम धर्मप्रभोः।।१८१।।
अर्थः– वह तो छै खंडकी पृथ्वी और वे बडी बडी नौ निधि तथा वे समस्त सिद्धिके करनेवाले चौदहरत्न और
वे चौरासीलाख बडे बडे हाथी तथा विमान के समान चौरासीलाख बडे बडे रथ और वे अठारह करोड पवनके समान
चंचल घोड
े तथा वे देवांगना के समान छानवे हजार स्त्रियां तथा वह इन समस्त विभूतियोंका चक्रवर्तीपना इत्यादि
समस्त विभूति धर्मके प्रतापसे ही मिलती है, इसलिये भव्यजीवों को ऐसे धर्मकी आराधना अवश्य करनी चाहिए।
[અહીં ધર્મ કહેતાં ધર્મની સાથેના વિશિષ્ટ પુણ્ય સમજવા; તેના પ્રતાપથી જ ચક્રવર્તીનો વૈભવ વગેરે વિભૂતિ મળે છે–
એમ અહીં કહ્યું છે.)
ગાથા ૧૮૪માં કહે છે કે ––
जन्मोच्चैः कुल एव संपदधिके लावण्यवारांनिधि–
र्नीरोगं वपुरायुरादि रायुरख्रिलं धर्माद्ध्रुवं जायते।
संपदाकर अधिक उत्तमकुलमें जन्म तथा लावण्य और निरोग शरीर तथा आयु आदि समस्त बात निश्चयसे
धर्मके प्रतापसे ही मिलती है।
[અહીં પણ ઉપરની ગાથા પ્રમાણે ધર્મ કહેતાં પુણ્ય સમજવા.)
પદ્મનંદી પંચવિંશતિમાં ધર્મોપદેશ અધિકારના ૧૮પમા શ્લોકમાં કહે છે કે ––
××× शौर्यत्यागविवेकविक्रमयशः सम्पत्सहायादयः
सर्वे धार्मिकमाश्रयन्ति न हितं धर्म विना किंचनः।।
[अर्थः] ××× वीरत्व दान विवेक विक्रम कीर्ति सम्पत्ति सहाय आदिक वस्तु स्वयमेव धर्मात्माको आकर
आश्रय कर लेते हैं, किन्तु धर्मके बिना कोई भी वस्तु नहि मिलती, इसलिये जो मनुष्य वीरत्वादि वस्तुओंको चाहते हैं
उनको चाहिये कि वे निरंतर धर्म करें जिससे बिना परिश्रमसे वे वस्तुऐं मिल जायें।।
[––ધર્મની સાથેના પુણ્યથી બાહ્ય ઈચ્છિત વસ્તુ મળે છે –એમ અહીં સમજવું.)
શ્લોક ૧૮૬ માં કહે છે કે ––
सौभागीयसि कामिनीयसि सुतश्रेणीयसि श्रीयसि
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रायसि।
यद्वानन्तसुखामृतम्बुधिपरस्थानीयसीह ध्रुवं
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्।।
[अर्थः] जो तुम सौभाग्यकी इच्छा करते हो और कामिनीकी अभिलाषा करते हो तथा बहुतसे पुत्रोंके प्राप्त करनेकी
इच्छा करते हो और जो यदि तुम्हारे उत्तम लक्ष्मीके प्राप्त करने की इच्छा है वा उत्तम मकान पानेकी इच्छा है अथवा यदि तुम
सुख चाहते हो तथा उत्तमरूपके मिलनेकी इच्छा करते हो और समस्त जगतके प्रिय बनना चाहते हो अथवा जहांपर सदा
अविनाशी सुख की राशि मौजूद है ऐसे उत्तम मोक्षरूपी स्थानको चाहते हो तो तुम नानाप्रकारके दुःखोंको देनेवाली
आपत्तियोंके दूर करनेवाले जिन भगवानकर बताये हुए धर्ममें ही अपनी बुद्धि को स्थिर करो––धर्म का ही आराधन करो।।
भावार्थ –सर्व संपदा तथा सुखको देनेवाला तथा समस्त आपदा तथा दुःखोंको दूर करनेवाला एक सच्चा धर्म ही है।।
શ્લોક ૧૮૭માં કહે છે કે ––
संछन्नं कमलैर्मरावपि सरः सौधं वनेडप्पुन्नतं
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च।
जायन्ते ऽपि च लेप[प्य] काष्ठ घटिताः सिद्धिप्रदा देवताः
धर्मश्चेदिह वाञ्छितं तनुभृतां किं किं न संपद्यते।।
[अर्थः] यद्यपि मरुदेश निर्जल कहा जाता है परंतु धर्मके प्रभावसे मारवाडमें भी मनोहर कमलोंकरसहित
तालाब हो जाते हैं; और वनमें मकानादि कुछ भी नहि होते परंतु धर्मके प्रतापसे वहां पर भी विशाल घर बन जाते हैं;
उसही प्रकार यद्यपि निर्जन पहाड
में किसी भी मनोज्ञ वस्तुकी प्राप्ति नहि होती तो भी धर्मात्मा पुरुषोंको धर्मकी कृपासे
वहांपर भी मनको हरण करनेवाली स्त्रियोंकी तथा उत्तम उत्तम रत्नोंकी प्राप्ति होजाती है; और यद्यपि चित्रामके तथा
काठके बनाये हुवे देवता कुछ भी नहि दै सकते तो भी धर्मके माहात्म्यसे वे भी वांछित पदार्थोको देनेवाले हो जाते हैं;
विशेष कहांतक कहा जाय? यदि संसारमें धर्म है तो जीवोंको कठिनसे कठिन वस्तुकी प्राप्ति भी बातकी बातमें हो
जाती है। इसलिये भव्य जीवोंको सदा धर्मका ही आराधन करना चाहिये।।

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
* શ્લોક ૧૮૮માં કહે છે કે––
दूरादभीष्टमभिगच्छति पुण्ययोगात्
पुण्याद्विना करतलस्थमपि प्रयाति।
अन्यत्परं प्रभवतीह निमित्तमात्रं
पात्रं बुधा भवत निर्मलपुण्यराशेः।।
[अर्थः] पुण्यके उदयसे दूर रही हुई भी वस्तु अपने आप आकर प्राप्त हो जाती है किंतु जब पुण्यका उदय
नहि रहता तब हाथमें रक्खी हुई भी वस्तु नष्ट हो जाती है। यदि पुण्य–पापसे भिन्न कोई दूसरा पदार्थ सुख–दुःखका
देनेवाला है तो एक निमित्तमात्र है अर्थात् पुण्य–पाप ही सुख–दुःखका देनेवाला है। इसलिये ग्रंथकार कहते हैं कि
भव्यजीवोंको चाहिये कि वे निर्मल पुण्यके पात्र बनें।।
[भावार्थ] ××× सुख तथा दुखका देनेवाला अथवा भलाबुरा करनेवाला एक पुण्य तथा पाप ही है।।
* શ્લોક ૧૮૯માં આચાર્યદેવ કહે છે કે ––
कोप्यन्घोऽपि सुलोचनो ऽपि जरसा ग्रस्तो ऽपि लावण्यवान्
निःष्प्राणोऽपि हरिर्विरूपतनुरप्याधुष्यते मन्मथः।
उद्योगोज्झित चेष्टितोऽपि नितरामालिङ्गयते च श्रिया
पुण्यादन्यमपि प्रशस्तमखिलं जायेत यदुर्घटम्।।
[अर्थः] पुण्यके उदयसे अंधा भी सुलोचन कहलाता है तथा पुण्यके ही उदयसे रोगी भी रूपवान कहलाता
है और निर्बल भी पुण्यके उदयसे सिंहके समान पराक्रमी कहा जाता है तथा पुण्यके ही उदयसे बदसूरत भी
कामदेवके समान सुन्दर कहा जाता तथा पुण्यके ही उदय से आलसीको भी लक्ष्मी अपने आप आकर वर लेती है,
विशेष कहांतक कहा जाय? जो उत्तमसे उत्तम वस्तुएँ संसारमें दुर्लभ कही जाती हैं वे भी पुण्य के ही उदयसे सब
सुलभ हो जाती हैं अर्थात् वे बिना परिश्रमके ही प्राप्त हो जाती हैं।।
* શ્લોક ૧૯૧માં કહે છે કે ––
सर्पो हारलता भवत्यसिलता सत्पुष्पदामायते
सम्पद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः।
देवा यान्ति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति।।
[अर्थः] जो मनुष्य धर्मात्मा हैं उनके धर्मके प्रभावसे भयंकर सर्प भी मनोहर हार बन जाते हैं तथा पैनी तलवार भी
उत्तम फूलोंकी माला बन जाती है और धर्मके प्रभावसे ही प्राणघातक विष भी उत्तम रसायन बन जाता है, तथा धर्म के ही
माहात्म्यसे बैरी भी प्रीति करने लग जाता है और प्रसन्नचित होकर देव धर्मात्मा पुरुषकें आधीन हो जाते हैं। ग्रन्थकार
कहते हैं कि विशेष कहांतक कहा जाय? जिस मनुष्यके हृदयमें धर्म है अर्थात् जो मनुष्य धर्मात्मा है उसके धर्मके प्रभावसे
आकाशसे भी उत्तम रत्नोंकी वर्षा होती है।। इसलिये भव्य जीवोंको धर्मसे कदापि विमुख नहि होना चाहिये।।
* શ્લોક ૧૯૪માં કહે છે કે ––
×××
‘लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम्। ’ अर्थात् जो मनुष्य सदा एक धर्म को ही धारण
करते हैं उन धर्मात्मा पुरुषोंको उत्तमसे उत्तम लक्ष्मीकी भी प्राप्ति होती है।
* શ્લોક ૧૯પમાં કહે છે કે ––
धर्मः श्रीवशमन्त्र एष परमो धर्मश्च कल्पद्रूमो
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्।
धर्मः सौख्यपरंपरामृतनदीसम्भूतिसत्पर्वतो
धर्मो भ्रातरूपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः।।
[अर्थः] समस्त प्रकारकी लक्ष्मीको देनेवाला होने के कारण यह धर्म लक्ष्मीके वश करनेको मंत्रके समान है
तथा यह धर्म वांछित चीजोंका देनेवाला कल्पवृक्ष है और धर्म ही कामधेनु है तथा धर्म ही समस्त चिन्ताओंको पूर्ण
करनेवाला चिंतामणि रत्न है और धर्म ही उत्कृष्ट देवता है, और धर्मही उत्कृष्ट सुखोंकी राशिरूपी जो अमृत नदी
उसके उत्पन्न करानेमें पर्वतके समान है; इसलिये आचार्य उपदेश देते हैं कि अरे भाईयो! व्यर्थ नीच कल्पनाये करके
क्या? केवल धर्मही का सेवन करो, जिससे तुम्हारे सर्वकार्य सिद्ध हो जावें।।
* શ્લોક ૧૯૬માં શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે કે ––
आस्तामस्य विधानतः पथि गतिर्धर्मस्य वार्तापि यैः
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः सम्पदः।
दूरे सज्जलपानमज्जनसुखं शीतैः सरोमारुतेः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्।।
[अर्थः] धर्मके मार्गमें विधिपूर्वक गमन करना तो दूर रहो किन्तु जो धर्मकी बातोंके प्रेमी मनुष्य केवल उसको
सुनकर धारण कर लेते हैं उनके भी तीनलोकमें समस्त सम्पदाओंकी प्राप्ति होती है; ––जिसप्रकार शीतल जलके

PDF/HTML Page 12 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૧૧ :
पीनेका सुख तथा स्नान करनेका सुख तो दूर ही रहो अर्थात् उससे तो शांति होती ही है किन्तु जो तालाबकी वायु कमलोंकी
रजकर सुगन्धित हो रही है तथा शीतल है उससे उत्पन्न हुआ जो सुख वह भी थके हुए मनुष्य को शान्त कर देता है।।
* પદ્મનંદી પંચવિંશતિકાના દાનઅધિકારના ૨૦મા શ્લોકમાં કહે છે કે ––
सत्पात्रदान जनितोन्नतपुण्यराशि–
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः।
आद्यात्परस्तदपि दुर्गत एव यस्मादा–
आगामिकालफलदायि न तस्य किंचित्।।
[अर्थः] एक मनुष्य तो उत्तम पात्रदान से पैदा हुए श्रेष्ठ पुण्य का संचय करता है और दूसरा राज्यलक्ष्मी का
अच्छीतरह भोग करता है परंतु उन दोनों में दूसरा राज्यलक्ष्मी का भोग करनेवाला ही पुरुष दरिद्री है क्योंकि
आगामी काल में उसको किसी प्रकार की संपत्ति आदि का फल नहि मिल सकता, किन्तु पात्रदान करनेवाले को तो
आगामीकाल में उत्तम संपदारूपी फलों की प्राप्ति होती है।
* દાન અધિકારના ૩૮મા શ્લોકમાં કહે છે કે ––
पुण्यक्षयात्क्षयमुपैति न दीयमाना
लक्ष्मीरतः कुरुत संततपात्रदानम्।
कूपे न पश्यत जलं गृहिणः समन्तादा–
कृष्यमाणमपि वर्धत एव नित्यम्।।
[अर्थः] हे गृहस्थो। कुआ से सदा चारों तरफ से निकला हुआ भी जल जिस प्रकार निरन्तर बढ़ता ही रहता
है––घटता नहि है, उसी प्रकार संयमो पात्रों के दान में व्यय की हुई लक्ष्मी सदा बढ़ती ही जाती है –घटती नहि,
किन्तु पुण्य के क्षय होने पर ही वह घटती है। इसलिये मनुष्य को सदा संयमी पात्रो में दान देना चाहिए।
* શ્લોક ૪૪માં કહે છે કે ––
सौभाग्यशौर्य–सुखरूपविवेकिताद्या
विद्यावपुर्धनगृहाणि कुले च जन्म।
सम्पद्यतेऽखिलमिदं किल पात्रदानात्–
तस्मात् किमत्र सतर्त क्रियते न यत्न।।
[अर्थः] सौभाग्य शूरता सुख विवेक आदिक तथा विद्या शरीर धन घर और उत्तम कुल में जन्म ये सब बातें
उत्तमादि पात्रदान से ही होती हैं, इसलिये भव्य जीवों को सदा पात्रदान में ही प्रयत्न करना चाहिए।
* અનિત્ય અધિકારમાં પદ્મનંદી આચાર્યદેવ કહે છે કે ––
दुर्वारार्जितकर्मकारणवशादिष्टे प्रणष्टे नरे
यच्छोकं कुरुते तदत्र नितरामुन्मत्तलीलायितम्।
यस्मात्तत्र कृते न सिध्यति किमप्येतत्परं जायते
नश्यन्त्येव नरस्य मूढमनसो धर्मार्थकामादयः।।६।।
[अर्थः] जिसका निवारण नहि हो सकता ऐसा, पूर्वभव में संचित कर्मरूपी कारणके वशसे अपने प्रिय स्त्री,
पुत्र, मित्र आदिके नष्ट होने पर जो मनुष्य उन्मादी मनुष्यकी लीलाके समान इस संसारमें बिना प्रयोजनका अत्यन्त
शोक करता है उस मूर्ख मनुष्यको उस प्रकारके व्यर्थ शोक करनेसे कुछ भी नहि मिलता, तथा उस मूढ मनुष्यके धर्म
अर्थ काम आदिका भी नाश हो जाता है। इसलिये विद्वानोंको इस प्रकारका शोक कदापि नहि करना चाहिये।।
दुर्लंध्याद्भवितव्यताव्यतिकरान्नष्टे प्रिये मानुषे
यच्छोकः क्रियते तदत्र तमसि प्रारभ्यते नर्तनम्।
सर्वं नश्वरमेव वस्तु भुवने मत्वा महत्या धिया
निर्धूताखिलदुःखसंततिरहो धर्मः सदा सेव्यताम्।।९।।
[अर्थः] जिसका दुःख से भी उल्लंघन नहि हो सकता ऐसी जो भवितव्यता [दैव] उसके व्यापार से अपने
प्रिय स्त्री, पुत्र, आदि के नष्ट होने पर जो मनुष्य शोक करता हैं वह अंधकार में नृत्य को आरंभ करता है–ऐसा जान
पडता है। अतः आचार्य उपदेश देते हैं कि हे भव्य जीवो! अपने ज्ञान से संसार में सब चीजों को विनाशीक समझकर
समरत दुःखों की संतान को जड से उड़ानेवाले धर्म का ही तुम सदा सेवन करो।
पूर्वोपार्जित कर्मणा विलिखितं यस्यावसानं यदा
तज्जायेत तदैव तस्य भविनो ज्ञात्वा तदेतद्ध्रुवम्।
शोकं मुञ्च मृते प्रियेऽपि सुखदं धर्मं कुरुष्वादरात्
सर्पे दूरमुपागते किमिति भोस्तद्घृष्टिराहन्यते।।१०।।
[अर्थः] पूर्वभव में संचित कर्म के द्वारा जिस प्राणी का अन्त जिस काल में लिखा गया है उस प्राणी का अंत
उसी काल में होता हैं ऐसा भलीभांति निश्चय करके हे भव्य जीवो! तुम अपने प्रिय स्त्र, पुत्र आदि के मरने पर भी शोक
छोड दो तथा बड़े आदर से धर्म का आराधन करो, क्योंकि सर्प के दूर चले जाने पर उसकी रेखा का पीटना व्यर्थ है।

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
‘वाञ्छत्येव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते ×××’ [श्लोक–३६]
अर्थः– संसारमें समस्त प्राणी इन्द्रियोंसे पैदा हुए सुख की अभिलाषा सदा करते रहते हैं किन्तु वह सुख
कर्मानुसार ही मिलता है, इच्छानुसार नहि मिलता।
राजापि क्षणमात्रतो विधिवशाद्रङ्कायते निश्चितं
सर्वव्याधिविवर्जितोऽपि तरुणोऽप्याशु क्षयं गच्छति।
अन्यैः किं किल सारतामुपगते श्रीजीविते द्वे तयोः
संसारे स्थितिरीद्रशीति विदुषा क्वान्यत्र कार्यो मदः।।४२।।
[अर्थः] अपने पूर्वोपार्जित कर्म के वश से राजा भी क्षणभर में निश्चय से निर्धन हो जाता है तथा समस्त रोगों
से रहित भी जवान मनुष्य देखते देखते नष्ट हो जाता है, इसलिये समस्त पदार्थो में सारभूत जीवन तथा धन की जब
संसार में ऐसी स्थिति है तब और पदार्थो की क्या बात? अर्थात् वे तो अवश्य ही विनाशीक हैं, अतः विद्वानों को
किसी पदार्थ में अहंकार नहीं करना चाहिये।
શ્રી આત્માનુશાસનમાં કહે છે કે ––
(ગાથા: ૨૧)
‘धर्मादवाप्त विभवो ×××
(અર્થ) “જે પુરુષ ધર્મના પસાયે સુખસંપદારૂપ વૈભવ પામ્યો છે તેણે તો ×××”
“ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખિન્ન થવા છતાં પણ સુખ પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! જો તું
વિચક્ષણ હોય તો એવો નિશ્ચય કર કે મને જે વર્તમાન સુખસામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ધર્મસેવનનું જ ફળ છે.” (પૃ. ૧૪–૧પ)
* (ગાથા–૩૧) “पुण्यं कुरुष्व कृतपुण्यमनीदृशोऽपि
नोपद्रवोऽभि भवति प्रभवेच्च भूत्य
संतापयन् जगदशेषमशीतरश्मिः
पद्मेषु पश्य विदधाति विकासलक्ष्मीम्।।
હે ભવ્યાત્મા! જો તું સુખનો અભિલાષી હોય તો પુણ્ય કર. પુણ્યવાન જીવને પ્રબળ ઉપસર્ગ પણ પીડા આપી શકતો
નથી. પરંતુ એ જ ઉપસર્ગ કોઈ વેળા તેને મહાન વિભૂતિ પ્રાપ્ત થવાનું નિમિત્ત થઈ પડે છે. ×××
જેઓને પાપનો ઉદય વર્તે છે તેમને જ ઉપદ્રવ દુઃખદાતા બને છે, પરંતુ પુણ્યોદય–પ્રાપ્ત જીવને તો ઉલટો વિભૂતિનો
આપનાર થઈ પડે છે. જગતમાં ઘણે ઠેકાણે પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે જે ઉપદ્રવથી સર્વને મોટું દુઃખ થાય છે તે જ ઉપદ્રવથી,
જેને પુણ્યોદય વર્તે છે તેને વિપુલ ધનાદિક પ્રાપ્ત થાય છે.” ×××(પૃ. ૨૩)
* (ગાથા: ૩૭) “आयु श्रीवपुरादिकं यदि भवेत् पुण्यं पुरोपार्जितम्’
स्यात्सर्वं न भवेन्न तच्च नितरामायासितेऽप्यात्मनि।
જીવને દીર્ઘ આયુ, લક્ષ્મી, નીરોગ અને સુંદર શરીર ઈત્યાદિ માત્ર એક પૂર્વોપાર્જિત પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે
અર્થાત્ જેણે પૂર્વે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેને જ એ સર્વ વિભૂતિ પ્રાપ્ત થાય છે, અન્યથા (પુણ્ય વગર) અનેક પ્રકારે ઉદ્યમ
કરવા છતાં અને ખેદખિન્ન થવા છતાં પણ કંઈ પણ પ્રાપ્તિ થતી નથી.” (પૃ. ૨૮)
ગાથા પ૬ ના અર્થમાં કહે છે કે ––“અસાતાના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ન મળે ત્યારે તે મહાદુઃખી થાય
છે, અને સાતાના ઉદયથી પુણ્યાનુસાર જે કાંઈ મળે તે ઓછું પડે ––એ બળતરાથી પણ તે મહા દુઃખી થાય છે.” (પૃ. ૪૩)
ગાથા ૬૧ ના અર્થમાં કહે છે કે ––“લાભ–અલાભ, જીવન–મરણ, વૈરી–બંધુ, રાજા–રંક, સંપદા–આપદા –એ સર્વ દ્વંદ્વ
અવસ્થાઓને કર્મજનિત અને વિનાશિક સમજ.’ (પૃ. ૪૮)
* (ગા.૧૪૮) “साधारणौ सकलजंतुषु वृद्धिनाशौ
जन्मान्तरार्जितशुभाशुभकर्मयोगात्।
પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ સંયોગથી શરીરાદિ પરપદાર્થોની હાનિ–વૃદ્ધિ તો સર્વ સંસારી જીવોને થાય છે, એમાં જીવનું
નાના–મોટાપણું ખરી રીતે જરાય નથી.
ધનાદિની વૃદ્ધિ અને નિર્ધનાવસ્થાનો નાશ કરનારા જીવને લોકો ચતુર (–બુદ્ધિમાન) કહે છે, તથા નિર્ધનાવસ્થાની
વૃદ્ધિ અને ધનાદિનો નાશ થવાથી તેને મૂર્ખમાં ગણે છે. ––લોકોની ઉપરોક્ત માન્યતા નિતાંત ભૂલ છે, કારણ કે એ તો
પૂર્વોપાર્જિત શુભાશુભ પ્રારબ્ધોદયથી થાય છે; સર્વ જીવોને એવી હાનિ–વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધોદય વડે સ્વયમેવ થઈ રહી છે.
××× જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે –કોઈ કોઈ બુદ્ધિમાન પુરુષો સરસાઈ પૂર્વક પૂરો પ્રયત્ન કરવા છતાં પણ નિર્ધન રહે
છે; જ્યારે કોઈ કોઈ મૂર્ખ જીવો વિના પ્રયત્ને, થોડા પ્રયત્ને વા વિપરીત પ્રયત્ને પણ ધનવાન થતા જોવામાં આવે છે. ××× એમાં
જીવનો પુરુષાર્થ માનવો એ નિરર્થક જેવું છે.” (પૃ. ૧૪૮)
(અનુસંધાન જુઓ પૃષ્ઠ ૨૧૪ ઉપર)

PDF/HTML Page 14 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૧૩ :
અહો! અચિંત્ય
આત્મવૈભવ...
અચિંત્ય આત્મવૈભવને ઓળખવો તે જ સમ્યગ્દર્શનનો અને
સિદ્ધપદનો ઉપાય છે. જો અચિંત્ય આત્મનિધાનને ઓળખે તો
અનાદિકાળની દીનતાનો અંત આવીને અપૂર્વ સિદ્ધપદનાં નિધાન પ્રગટે.
દરેક આત્મા અનંત શક્તિસંપન્ન ચૈતન્ય પરમેશ્વર છે. પણ
પોતાના અદ્ભુત આત્મવૈભવને ભૂલીને મૂર્ખ જીવો બાહ્ય
વૈભવથી પોતાની મહત્તા સમજે છે. લક્ષ્મી મકાન–સ્ત્રી વગેરે
પરદ્રવ્ય કે પુણ્ય તે આત્માની ખરી સંપત્તિ નથી, ચક્રવર્તીનો
વૈભવ કે ઈન્દ્રપદની વિભૂતિ તેના વડે આત્માની મહત્તા નથી,
પોતાની અનંત ચૈતન્યશક્તિરૂપ સંપત્તિ –કે જે આત્માથી કદી
પણ જુદી ન પડે –તે જ આત્માની ખરી સંપત્તિ છે, તે જ
આત્માનો ખરો વૈભવ છે અને તેનાથી જ આત્માની મહત્તા છે.
આવા સ્વભાવના બહુમાનમાં પર્યાયમાં જ્ઞાનાદિ પ્રગટે તેનું
અભિમાન થતું નથી; જેને ચૈતન્યની અપાર મહત્તાનું ભાન નથી
ને જે તુચ્છબુદ્ધિ છે તેને જ અલ્પ પર્યાયનું ને પરનું અભિમાન
થાય છે. બહારમાં લક્ષ્મી વગેરેનો સંયોગ આવે ત્યાં તેને પોતાની
સંપત્તિ માનીને અજ્ઞાની અભિમાન કરે છે, પણ તે સંયોગ તો
અલ્પકાળ રહીને ચાલ્યો જવાનો છે, તે આત્મા સાથે કાયમ
રહેવાનો નથી માટે તે આત્માની સંપત્તિ નથી. અનંતગુણનું
ચૈતન્યનિધાન અંદર ત્રિકાળ ભર્યું છે તે શાશ્વત સંપદાને અજ્ઞાની
ઓળખતો નથી; જો તે અચિંત્ય આત્મનિધાનને ઓળખે તો
પરનું અભિમાન છૂટી જાય ને અનાદિકાળની દીનતાનો અંત
આવીને સિદ્ધપદનાં અપૂર્વ નિધાન પ્રગટે.
અહો! અચિંત્ય સામર્થ્યવાળા ને વિકલ્પ વિનાના એવા
પૂર્ણ શુદ્ધસ્વભાવરૂપ કેવળજ્ઞાન વૈભવનો મહિમા કેટલો? અને
જેમાંથી તે કેવળજ્ઞાન વૈભવ પ્રગટ્યો તે આત્મદ્રવ્યના અપાર
વૈભવની તો શું વાત!! ચૈતન્યસામર્થ્યનો કોઈ અચિંત્ય મહિમા
છે. –આવા અચિંત્ય આત્મવૈભવને ઓળખવો તે જ
સમ્યગ્દર્શનનો અને સિદ્ધપદનો ઉપાય છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
(અનુસંધાન પુષ્ઠ ૨૧૨ થી ચાલુ)
ગા. ૧૬૧માં કહે છે કે : હે ભિક્ષુ! અગર વિષયભોગ સામગ્રીની જ તારી વાંછા હોય તોપણ થોડો સહનશીલ થઈ
સબૂર રાખ! તું જે ભોગાદિને ઈચ્છે છે તેથી વિપુલ અને ઉત્તમ દેવલોકમાં છે. ××× જે ધર્મકૃતિનું ફળ સ્વર્ગાદિ અનુપમ
અભ્યુદયો છે તેને, થોડો કાળ ધીરજ ધારી વૃત્તિને રોકી, આચર અને તેથી થોડા જ વખતમાં તારી ઈચ્છિત ભોગસામગ્રી તને
સ્વયં પ્રાપ્ત થશે.” “
[મુનિપદ ધારી વિષયાભિલાષી થવું જોકે કિંચિત્ પણ યોગ્ય નથી, તથાપિ ભ્રષ્ટ થતા જીવને લોભ દેખાડી
સદ્ધર્મમાં સ્થિર કરવો એ યોગ્ય છે –એમ સમજી આમ ઉપદેશ કર્યો છે] ” (પૃ. ૧૩૬)
* ‘સુભાષિત રત્નસંદોહ’ માં કહે છે કે ––
(શ્લોક ૩પ૬)
दैव बडा ही स्वेच्छाचारी है। देखो! न्यायसिद्ध तो यह बात है कि जो लोग नीतिपर चलनेवाले हैं –
योग्य कार्य करते हैं उन्हें ही लक्ष्मीवाला–धनवान करे और जो पथ्य से रहते हैं ––नियमानुसार आहार विहार करने वाले हैं
उन्हें ही निरोग बनावे। परंतु इसकी छटा विचित्र ही है–जो अनीतिसेवियों को –अन्यायमार्ग से प्रवर्तनेवालों को तो
धनवाला बनाता है और अपथ्य सेवियों–विरुद्ध आहार–विहार करनेवालों को निरोग बनाता है। जिससे स्पष्ट इस [दैव
अर्थात् कर्म] का स्वेच्छाचारीपना मालूम पडता है।।
(અહીં એમ કહ્યું છે કે વર્તમાનમાં અન્યાયી હોય તેવા જીવને પણ પૂર્વના
પુણ્યને લીધે ધનની પ્રાપ્તિ થાય છે, અને અપથ્ય આહારનું સેવન કરવા છતાં પૂર્વના પુણ્યને લીધે શરીર નીરોગ રહે છે.)
* (ગા.૩પ૭) जलधिगतोपि न कश्चित्कश्चित्तटगोपिरत्नमुपयाति।
पुण्यविपाकान्मर्त्यो मत्वेति विमुच्यतां खेदः।।
[अर्थः] कोई मनुष्य तो समुद्र के अंदर जाकर भी रत्न नहि पाता और कोई उसमें बिना जाये तटपर बैठा
बैठा ही रत्न पा लेता है इसलिये यह सब महिमा पाप और पुण्य की जानकर मनुष्यों को खेद छोड देना चाहिये।
* (ગા. ૩પ૯) जिनका भाग्य सीधा है उनका द्वीप, समुद्र, पर्वतों की शिखर, दिशाओं के अंत और कुए के
तल में गिरा हुआ भी रत्न मिल जाता है और जिनका वह भाग्य टेडा है उनका हाथ पर रखा हुआ भी नष्ट हो जाता
है।।
* (ગા. ૩૬૦)
विपदोपि पुण्यभाजां जायंते संपदोत्र जन्मवतां।
पापविपाकाद्विपदो जायंते संपदोऽपि सदा।।
[अर्थः] पुण्य के विपाक से इस संसार में जीवों पर आई हुई विपत्तियां भी संपत्तियां हो जाती हैं और पाप के
प्रभाव से संपत्तियां भी विपत्तियां बन जाती हैं।
* (ગા. ૩૬૬)
धनधान्यकोश निचयाः सर्वे जीवस्य सुखकृतः
संति भाग्येनेति विदित्वा विदुषा न विधीयते खेदः।।
[अर्थः] जीव को संसार में जितने भी धन धान्य खजाने आदि सुखदायक पदार्थ हैं वे सब भाग्य के अनुकूल
रहने पर ही होते हैं – ऐसा जानकर विद्वान लोग उसमें खेद नहि करते।।
* (ગા. ૩૭૦)
दयित जनेन वियोगं संयोगं खल जनेन जीवानां।
सुख–दुःखं च समस्तं विधिरेव निरकुशः कुरुते।।
[अर्थः] संसार में जीवों का इष्ट के साथ वियोग, अनिष्ट के साथ संयोग और सुख–दुःख की प्राप्ति कराना आदि
सब निर्भय रीति से प्रवर्तनेवाले दैव के हाथ में है। दैव ही विना किसी भय के इन सब बातों को करता है। [दैव–पूर्वकर्म]
* (ગા. ૩૭૨)
नश्यति हस्तादर्थः पुण्यविहीनस्य देहिनो लोके।
दूरादेत्य करस्थं भाग्ययुनो जायते रत्नं।।
[अर्थः] जो पुरुष भाग्यहीन है –जिसको पूर्वोपार्जित पापकर्म उदय में आ फल दे रहा है उसके हाथ में आया हुआ
भी धन नष्ट हो जाता है और जो पुण्यसहित है –सौभाग्यवाला है उसके दुष्प्राप्य और दूरवर्ती भी धन हाथमें आ जाता है।।
[–એ પ્રમાણે ‘सुभाषित रत्नसंदोह’ના ‘दैव अधिकार’માં સ્પષ્ટપણે વિસ્તારથી વર્ણન કર્યું છે કે જીવોને લક્ષ્મી
વગેરેનો સંયોગ–વિયોગ થવો તે દૈવનું એટલે કે પૂર્વકૃત પુણ્ય–પાપનું જ ફળ છે.)
શ્રી મહાપુરાણ (–આદિપુરાણ)ના પાંચમાં સર્ગમાં ભગવત્ જિનસેનાચાર્ય કહે છે કે––
[श्लोक १४] इतः श्रृणु खगाधीश वक्ष्ये श्रेयोऽनुबन्धि ते।
वैद्याधरीमिमां लक्ष्मी विद्धि पुण्यफलं विभो।।

PDF/HTML Page 16 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૧૫ :
[१५] धर्मादिष्टार्थसम्पत्तिस्ततः काम सुखोदयः।
स च संप्रीतये पुंसां धर्मात्सैषा परम्परा।।
[१६] राज्यञ्च सम्पदो भोगाः कुले जन्म सुरूपता।
पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलं विदुः।।
[१७] न कारणाद्विना कार्यं निष्पत्तिरिह जातुचित्।
प्रदीपेन विना दीप्ति द्रष्टपूर्वा किमु क्वचित्।।
[१८] नाड्कुरः स्याद्विना बीजाद्विना वृष्टिर्न वारिदात्।
छत्राद्विनापि नच्छाया विना धर्मान्न सम्पदः।।
[हिंदी अर्थ]
[१४] हे विद्याधरों के स्वामी! जरा इधर सुनिये,
मैं आपके कल्याण करनेवाले कुछ वचन कहूँगा। हे प्रभो!
आपको जो यह विद्याधरों की लक्ष्मी प्राप्त हुई है उसे आप
केवल पुण्य काही फल समझिये।।
[१५] हे राजन्! धर्म से इच्छानुसार सम्पत्ति
मिलती है ×××
[१६] राज्य, सम्पदाएँ, भोग, योग्य कुल में
जन्म, सुन्दरता, पाण्डित्य, दीर्घआयु और आरोग्य –यह
सब पुण्य का ही फल समझिये।।
[१७–१८] जिस प्रकार कारण के बिना कभी कार्य
की उत्पत्ति नहि होती ××× उसी प्रकार धर्म [पुण्य] के
बिना सम्पदाएर्ं प्राप्त नहि होती।।
* મહાપુરાણના છઠ્ઠા પર્વમાં આચાર્યદેવ કહે છે કે ––
[श्लोक १९५] ततोऽभिषेकं द्वात्रिंशत्सहस्रधरणीरवरैः।
चक्रवर्ती परं प्रापत पुण्यैः कि नु न लभ्यते।।
[अर्थः] उस समय चक्रवर्तीने बत्तीस हजार
राजाओं द्वारा किये हुए राज्याभिषेक महोत्सव को प्राप्त किया
था, सो ठीक ही है, पुण्य से क्या क्या नहि प्राप्त होता?
[श्लोक २०२] पुण्यकल्पतरोरुच्चैः फलानीव महान्त्यलम्।
बभुवुस्तरय रत्नानि चतुर्दश विशां विभोः।।
[२०३] निधयो नव तस्यासन् पुण्यानामिव राशयः।
यैरक्षयैरमुष्यासीद् गृहवार्ता महोदया।।
अर्थः [२०२] पुण्यरूपी कल्पवृक्ष के बडે઼ से बडेफल
इतने होते हैं यह वात सूचित करने के लिये ही मानो उस
चक्रवर्ती के चौदह महारत्न प्रकट हुए थे।
[२०३] उसके यहां पुण्य की राशि के समान नौ
अक्षय निधियां प्रकट हुई थीं उन निधियों से उसका
भण्डार हमेशा भरा रहता था।।
भगवत् जिनसेनाचार्य મહાપુરાણ (આદિપુરાણ) ના
૨૮મા પર્વમાં કહે છે કે ––
[श्लोक २१३] देवोडयमम्बुधिमगाधमलड्ध्यपारम्।
मुल्लड्धय लव्धविजयः पुनरप्युपायात्।
पुण्यैकसारथिरिहेति विनान्तरायैः
पुण्ये प्रसेदुषि नृणां किमिवास्त्यलड्ध्यम्।।
[२१४] पुण्योदयं भरतचक्रधरो जिगीषुरु
द्भिन्नवेलमनिलाहतवीचिमालम्।
प्रोल्लड्ध्य वार्धिममरं सहसा विजिग्ये
पुण्ये बलीयसि किमस्ति जगत्वजय्यम्।।
[२१५] पुण्योदयेन मकराकरवारिसीम
पृथ्वीं स्वसादकृत चक्रधरः पृथुश्रीः।
दुर्लड्ध्यमब्धिमवगाह्य विनोपसर्गैः
पुष्पात् परे न खलु साधनमिष्टसिद्धयै।।
[२१६] चक्रायुधोऽयमरिचक्रभयंकर श्रीराक्रम्य
सिन्धुमतिभीषणनक्रचक्रम्।
चक्रे वशे सुरमवश्यमनन्यवश्यं
पुण्यात्परं न हि वशीकरणं जगत्याम्।।
[२१७] पुण्यं जले स्थलभिवाभ्यवपद्यते नृन्
पुण्यं स्थले जलभिवाशु नियन्ति तापम्।
पुण्यं जलस्थलभये शरणं तृतीयं
पुण्यं कुरुध्वमत एव जना जिनोक्तम्।।
[२१८] पुण्यं परं शरणमापदि दुर्विलंध्यं
पुण्यं दरिद्रति जने धनदायि पुण्यम्।
पुण्यं सुखार्थिनि जने सुखदायि रत्नं
पुण्यं जिनोदितमतः सुजनाश्चिनुध्वम्।।
[२२०] इत्थं स्वपुण्यपरिपाकजमिष्टलाभं
संश्लाघयनू जनतया श्रुतपुण्यघोषः।
चक्री सभागृहगतो नृपचक्रमध्ये
शक्रोपमः पृथुनृपासनमध्यवात्सीत्।।
[हिंदी अर्थ]
[२१३] एक पुण्य ही जिनका सहायक हैं ऐसे महाराज
भरत अगाध और पाररहित समुद्र को उल्लंघन कर तथा
योग्य उपाय से विजय प्राप्त कर बिना किसी विघ्न–बाधा के
यहां वापिस आ गये हैं सो ठीक ही है क्योंकि निर्मल पुण्य
के रहते हुए मनुष्यों को क्या अलंघनीय [प्राप्त

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
न होने योग्य] रह जाता है? अर्थात् कुछ भी नहि।
[२१४] सबको जीतने की इच्छा करनेवाले भरत
चक्रवर्तीने पुण्य के प्रभाव से, जिसमें ज्वार–भाटा
उठ रहे हैं और जिसमें लहरों के समूह वायु से
ताडित हो रहे हैं ऐसे समुद्र को उल्लंघन कर
शीघ्र ही मागध देवको जीत लिया, सो ठीक ही
है क्योंकि अतिशय बलवान पुण्य के रहते हुए
संसार में अजय्य अर्थात् जीतने के अयोग्य क्या
रह जाता है? ––कुछ भी नहीं।
[२१५] बहुत भारी लक्ष्मी धारण करने वाले चक्रवर्ती
भरतने पुण्यकर्म के उदय से ही बिना किसी
उपद्रव के, उल्लंघ करने के अयोग्य समुद्र को
उल्लंघन कर समुद्र का जल ही जिसकी सीमा है
ऐसी पृथिवी को अपने आधीन कर लिया, सो
ठीक ही है क्योंकि इष्ट पदार्थों की सिद्धि के लिये
पुण्य से बढ
कर और कोई साधन नहीं है।।
[२१६] शत्रुओंके समूहके लिये जिनकी सम्पति बहुत ही
भयंकर है ऐसे चक्रवर्ती भरतने अत्यंत भयंकर
मगर मच्छोंके समूहसे भरे हुए समुद्र को उल्लंघन
कर अन्य किसीके वश न होने योग्य मागध
देवोंको निश्चितरूपसे वश कर लिया, सो ठीक
ही है क्योंकि लोकमें पुण्यसे बढ
कर और कोई
वशीकरण [वश करनेवाला] नहीं है।।
[२१७] पुण्य ही मनुष्योंको जलमें स्थल के समान हो
जाता है, पुण्य ही स्थल में जल के समान होकर
शीघ्र ही समस्त संताप को नष्ट कर देता है, और
पुण्य ही जल तथा स्थल दोनों जगह के भयमें
एक तीसरा पदार्थ होकर शरण होता है,
इसलिये हे भव्यजनो! तुम लोग जिनेन्द्रभगवानके
द्वारा कहे हुए पुण्यकर्म करो।।
[२१८] पुण्य ही आपत्तिके समय किसीके द्वारा उल्लंघन
न करने के योग्य उत्कृष्ट शरण है, पुण्य ही
दरिद्र मनुष्योके लिये घन देनेवाला है और पुण्य
ही सुखकी इच्छा करनेवाले लोगोंके लिये सुख
देनेवाला है, इसलिये हे सज्जन पुरुषो! तुम
लोग जिनेन्द्रभगवानके द्वारा कहे हुए इस
पुण्यरूपी रत्नका संचय करो।।
[२२०] इस प्रकार जिसने लोगोंके समूहसे पुण्य की
घोषणा सुनी है ऐसे चक्रवर्ती भरत, अपने पुण्य–
कर्मके उदयसे प्राप्त हुए इष्ट वस्तुओंके लाभकी
प्रशंसा करते हुए सभा–भवनमें पहुँचे।
* મહાપુરાણના ૩૭મા પર્વમાં ભગવત્
જિનસેનાચાર્ય ભરતચક્રવર્તીના અનેકવિધ વૈભવનું વર્ણન
કર્યા બાદ કહે છે કે––
[श्लोकः १९०] पुण्यकल्पतरोरासन् फलान्येतानि चक्रिणः।
यान्यनन्योपभोग्यानि भोगाड्गान्यतुलानि वै।।
[१९१] पुण्याद् विना कुतस्ताद्रग्रूपसंपदनीद्रशी ।
पुण्याद् विना कुतस्ताद्रगभेद्यं गात्रबंधनम्।।
[१९२] पुण्याद् विना कुतस्ताद्रड्निधिरत्नर्द्धिरुर्जिता।
पुण्याद् विना कुतस्ताद्रगिमाश्वादिपरिच्छदः।।
[१९३] पुण्याद् विना कुतस्ताद्रगन्तःपुरमहोदयः।
पुण्याद् विना कुतस्ताद्रग् दशांगो भोगसम्भवः।।
[१९४] पुण्याद् विना कुतस्ताद्रगाज्ञाद्वीपाब्धिलंधिनी।
पुण्याद् विना कुतस्ताद्रग्जयश्रीर्जित्वरी दिशाम्।।
[१९५] पुण्याद् विना कुतस्ताद्रक्प्रतापः प्रणतामरः।
पुण्याद् विना कुतस्ताद्रग्उद्योगो लङ्धितार्णव।।
[१९६] पुण्याद् विना कुतस्ताद्रक् प्राभवं त्रिजगज्जयि।
पुण्याद् विना कुतस्ताद्रक् नगराजजयोत्सवः।।
[१९७] पुण्याद् विना कुतस्ताद्रक् सत्कारस्तत्कृतोऽधिकः।
पुण्याद् विना कुतस्ताद्रक् सरिद्देव्यभिषेचनम्।।
[१९८] पुण्याद् विना कुतस्ताद्रक् खचरालनिर्जयः।
पुण्याद् विना कुतस्ताद्रग्रत्नलाभोऽन्यदुर्लभः।।
[१९९] पुण्याद् विना कुतस्ताद्रगायतिर्मरतेऽखिले।
–धनागमः प्रभावो वा।
पुण्याद् विना कुतस्ताद्रक् कीर्तिर्दिक्तटलङ्धिनी।।
[२००] ततः पुण्योदयोद्भूतां मत्वा चक्रभृतः श्रियम्।
चिनुध्वं भो बुधाः पुण्यं यत्पुण्यं सुखसम्पदाम्।।
[हिंदी अर्थ]
[१९०] चक्रवर्ती के ये सब भोगोपभोग के साधन उसके
पुण्यरूपी कल्पवृक्ष के फल थे, उन्हें अन्य कोई
नहि भोग सकता था और वे संसार में अपनी
बराबरी नहि रखते थे।

PDF/HTML Page 18 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૧૭ :
[१९१] पुण्य के बिना चक्रवर्ती के समान अनुपम रूप–
सम्पदा कैसे मिल सकती है? पुण्य के बिना वैसा
अमेद्य शरीर का बंधन कैसे मिल सकता है?
[१९२] पुण्य के बिना अतिशय उत्कृष्ट निधि और रत्नों
की ऋद्धि कैसे प्राप्त हो सकती है? पुण्य के बिना
वैसे हाथी, घोडा आदि का परिवार कैसे मिल
सकता है?
[१९३] पुण्य के बिना वैसे अन्तःपुर का वैभव कैसे मिल
सकता है? पुण्य के बिना दस प्रकार के
भोगोपभोग कहाँ मिल सकते हैं?
[१९४] पुण्य के बिना द्वीप और समुद्रो की उल्लंघन
करनेवाली वैसी आज्ञा कैसे प्राप्त हो सकती है?
पुण्य के बिना दिशाओं को जीतनेवाली वैसी
विजयलक्ष्मी वहां मिल सकती है?
[१९५] पुण्य के बिना देवताओं को भी नम्र करनेवाला
वैसा प्रताप कहां प्राप्त हो सकता है? पुण्य के
बिना समुद्र को उल्लंघन करनेवाला वैसा उद्योग
कैसे मिल सकता है?
[१९६] पुण्य के बिना तीनों लोकों को जीतनेवाला वैसा
प्रभाव कहां हो सकता है? पुण्य के बिना वैसा
हिमवान् पर्वत को विजय करने का उत्सव कैसे
मिल सकता है?
[१९७] पुण्य के बिना हिमवान् देव के द्वारा किया हुआ
वैसा अधिक सत्कार कहां मिल सकता है? पुण्य
के बिना नदियों की अधिष्ठात्री देवियों के द्वारा
किया हुआ वैसा अभिषेक कहां हो सकता है?
[१९८] पुण्य के बिना विजयार्द्ध पर्वत को जीतना कैसे हो
सकता है? पुण्य के बिना अन्य मनुष्यों को दुर्लभ
वैसे रत्नों का लाभ कहां हो सकता है?
[१९९] पुण्य के बिना समस्त भरतक्षेत्र में वैसा सुन्दर
विस्तार कैसे हो सकता है? –अथवा पुण्य के
बिना कहां ऐसा धन का आगमन जातैं सकल
भरतक्षेत्र का हासिल आवै? और पुण्य के बिना
दिशाओं के किनारे को उल्लंघन करनेवाली वैसी
कीर्ति कैसे हो सकती है?
[२००] इसलिये हे पंडित जन! चक्रवर्ती की विभूति को
पुण्य के उदय से उत्पन्न हुई मानकर उस पुण्य
का संचय करो जो कि समस्त सुख और
सम्पदाओं की दुकान के समान है।।
[––એ પ્રમાણે ધન–રાજ્ય વગેરે બાહ્ય વૈભવરૂપ
સામગ્રીની પ્રાપ્તિ તે પુણ્યનું ફળ છે––એ વાત પુરાણોમાં ઠેરઠેર
સ્પષ્ટપણે વર્ણવી છે
]
* પંચાધ્યાયીમાં કહે છે કે ––
‘सद्वेद्योदयभावान् गृहधनधान्यं कलत्रपुत्रांश्च×××
××× અર્થાત્–સાતાવેદનીય કર્મના નિમિત્તથી જેમનો
સદ્ભાવ છે એવા ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરે×××
(અધ્યાય ૧ ગા. પ૮૧)
* ‘एको दरिद्र एको हि श्रीमानिति च कर्मणः।।
કોઈ દરિદ્રી અને કોઈ ધનવાન હોય છે તેથી એવી
દશાની વિચિત્રતાથી કર્મોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.’
(અધ્યાય ૨ ગા. પ૦)
* ‘यशः श्री सुतमित्रादि सर्वं कामयते जगत्।
नास्य लाभोऽभिलाषेपि विना पुण्योदयात्सतः।। ४४०।।
(અર્થ :) સર્વે જગતવાસી–અજ્ઞાની જીવો યશ,
સંપત્તિ પુત્ર અને મિત્રાદિની ઈચ્છા કરે છે પરંતુ પુણ્યના
સદ્ભાવ વિના, તે જીવોને તેની અભિલાષા હોવા છતાં પણ
ઈષ્ટની સિદ્ધિ થતી નથી.’
(અધ્યાય ૨ ગા. ૪૪૦)
‘जरा मृत्यु दरिद्रादि न हि [नापि] कामयते जगत
तत्संयोगो बलादस्ति सतस्तत्राऽशुभोदयात्।। ४४१।।
(અર્થ :) જગત વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને
દારિદ્રાદિકતાને ઈચ્છતું નથી, પરંતુ સંસારમાં જીવોને
અશુભોદયના સદ્ભાવથી, અભિલાષા નહીં હોવા છતાં પણ
એ વૃદ્ધાવસ્થાદિનો સંયોગ થાય છે.’
(અધ્યાય ૨ ગા. ૪૪૧)
* સત્તાસ્વરૂપમાં કહે છે કે ––
‘जीवन–मरण, सुख–दुःख, आपत्ति–संपत्ति, रोग–
निरोगिता, लाभ–अलाभ इत्यादि तो जैनी वा अन्यमति
सब के अपने अपने पूर्वोपार्जित कर्मोदय के आश्रित
सामान्य–विशेषरूप से होता है।
[पृ. १७]

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે––
“પુણ્યનો ઉદય થતાં ઈન્દ્રિયસુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો ઉદય દૂર થતાં દુઃખના
કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે.” (પાનું–૮)
* “ચાર અઘાતિ કર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે. ત્યાં વેદનીય વડે તો
શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખ–દુઃખના કારણરૂપ પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. ––એ પ્રમાણે
અઘાતિ કર્મોવડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે.”
(પાનું ૨૮)
* “અઘાતિકર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે, તેમાં શારીરાદિક તો જીવના પ્રદેશોથી
એકક્ષેત્રાવગાહી થઈ એક બંધનરૂપ જ હોય છે, તથા ધન–કુટુંબાદિક જે આત્માથી ભિન્નરૂપ છે એ બધાં કાંઈ
બંધનાં કારણ નથી.” (પાનું–૩૦)
* “અઘાતિકર્મોમાં વેદનીય કર્મના ઉદયથી શરીરમાં બાહ્ય અનેક સુખ–દુઃખનાં કારણો નીપજે છે.
શરીરમાં અરોગીપણું, રોગીપણું, દુર્બળપણું ઈત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ, પીડા ઈત્યાદિ સુખ–દુઃખનાં
કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ઋતુ–પવનાદિક વા ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ, તથા
અણગમતાં ઋતુ–પવનાદિક વા અનિષ્ટ સ્ત્રી, પુત્ર, શત્રુ, દારિદ્ર્ય, વધ, બંધનાદિક સુખ–દુઃખનાં કારણો મળી
આવે છે...એ પ્રમાણે કારણોનું મળવું વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્યાં સાતાવેદનીયના ઉદયથી સુખનાં
કારણો મળી આવે છે તથા અસાતાવેદનીયના ઉદયથી દુઃખનાં કારણો મળી આવે છે.” (પાનું ૪પ–૪૬)
* “વેદનીય કર્મના ઉદયથી દુઃખ–સુખનાં કારણોનો સંયોગ થાય છે. તેમાં કોઈ તો શરીરમાં જ એવી
અવસ્થા થાય છે, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્યસંયોગ થાય છે તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ
સંયોગ થાય છે. અસાતાવેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉશ્વાસ, પીડા અને રોગાદિક થાય છે,
શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્યથી અતિ ટાઢ, તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે
તથા બાહ્ય શત્રુ–કુપુત્રાદિક વા કુવર્ણાદિ સહિત પુદ્ગલસ્કંધોનો સંયોગ થાય છે. વળી સાતાવેદનીય કર્મના
ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઈત્યાદિક થાય છે, શરીરની ઈષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાન–
પાનાદિક વા રુચિકર પવનાદિકનો સંયોગ થાય છે, તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર–ચાકર, હાથી, ઘોડા,
ધન, ધાન્ય, મંદિર અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે.”
(પાનું ૬૧–૬૨)
* વળી મુખ્યપણે કેટલીક સામગ્રી સાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અસાતાના ઉદયથી પ્રાપ્ત
થાય છે, તેથી એ સામગ્રીઓ વડે સુખ–દુઃખ ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખ–દુઃખનું માનવું થાય
છે, પણ અન્યદ્વારા સુખ–દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને સાતા–અસાતાનો ઉદય તથા સુખ–દુઃખના
કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્ માત્ર પણ સુખ–દુઃખ થતું નથી.”
(પાનું–૬૪)
* “અઘાતિ કર્મોમાં મુખ્યપણે તેમને (એકેન્દ્રિય જીવોને) પાપ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. અસાતા
વેદનીયનો ઉદય થતાં તેના નિમિત્તથી તેઓ મહા દુઃખી હોય છે, પવનથી તૂટી જાય છે, શીત–ઉષ્ણતાથી અને
જળ ન મળવાથી વનસ્પતિ સુકાઈ જાય છે, અગ્નિથી બળી જાય છે, કોઈ છેદે છે, ભેદે છે, મસળે છે, ખાય છે,
તોડે છે ઈત્યાદિ અવસ્થા થાય છે.” (પાનું–૬૮)
* “વેદનીયમાં મુખ્યપણે એક અસાતાનો જ તેમને (નારકીઓને) ઉદય હોવાથી ત્યાં વેદનાનાં નિમિત્ત
થઈ

PDF/HTML Page 20 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૮ : ૨૧૯ :
જાય એવા જલસહિત તો ત્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ ત્યાં પવન છે, એ
નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે છે, ઘાણીમાં પીલે, શરીરના ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે
તથા લાલચોળ ગરમ લોખંડ આદિનો સ્પર્શ કરાવે––ઈત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો
અસુરકુમારદેવ જઈને પોતે પીડા આપે વા તેમને પરસ્પર લડાવે.” (પાનું–૭૦)
* “અઘાતિ કર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે.” (પાનું–૩૦૮)
[ઉપર પ્રમાણે મોક્ષમાર્ગ–પ્રકાશકમાં અનેક જગ્યાએ સ્પષ્ટ કથન છે કે અઘાતિ કર્મના ઉદયના નિમિત્તે
બહારની સામગ્રીનો સંયોગ થાય છે.)
* શ્રીમદ્ રાજચંદ્ર આ સંબંધમાં ‘મોક્ષમાળા’ ના ત્રીજા પાઠમાં લખે છે કે––
“એક જીવ સુંદર પલંગે પુષ્પશય્યામાં શયન કરે છે, એકને ફાટલ ગોદડી પણ મળતી નથી; એક
ભાતભાતનાં ભોજનથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે; એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે
છે, એક ફૂટી બદામ માટે આતુર થઈને ઘેરઘેર ભટકે છે; એક મધુરાં વચનોથી મનુષ્યોનાં મન હરે છે, એક
અવાચક જેવો થઈને રહે છે; એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું
પણ ઓઢવાને મળતું નથી; એક રોગી છે, એક પ્રબળ છે; એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે; એક મનોહર
નયનોવાળો છે, એક અંધ છે; એક લૂલો છે, એક પાંગળો છે; એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે; એક
લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટૂંબા સહન કરે છે; એકને જોઈને આનંદ ઊપજે છે.
એકને જોતાં વમન થાય છે; એક સંપૂર્ણ ઈન્દ્રિયોવાળો છે. એક અપૂર્ણ છે; એકને દીનદુનિયાનું લેશ પણ ભાન
નથી ને એકનાં દુઃખોનો કિનારો પણ નથી; એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂઓ, એક મૂએલો
અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે; કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર
ખમાખમાથી વધાવાય છે ને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે!
––આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન–ભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર
આવે છે? ××× વિચાર આવતો હોય તો કહો––તે શા વડે થાય છે?
–પોતાનાં બાંધેલાં શુભાશુભકર્મો વડે.
* વળી તેઓ લખે છે કે––
“જ્ઞાની પોતાનું ઉપજીવન–આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે.” (પૃષ્ઠ: ૨૨૨)
“સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઈત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી.” (પૃ. ૨૩પ)
“××× મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ
પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા, કે ન્યાયત્યાગ કરવો ન ઘટે; કેમકે તે તો માત્ર વ્યામોહ છે; ––એ
સમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે.” (પૃ. ૪૪૩)
“મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ
દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે
મહત્ પુણ્યવાનપણું છે. (પા. ૪૬૦)
* જૈનસિદ્ધાંત પ્રવેશિકામાં પુણ્ય–પાપની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે––
प्र. ३३६ः पुण्यकर्म किसको कहते हैं?
. ३३६ः जो जीव को इष्ट वस्तु की प्राप्ति करावे।
प्र. ३३७ः पापकर्म किसको कहते हैं?
. ३३७ः जो जीवको अनिष्ट वस्तुकी प्राप्ति करावे।
––આ રીતે અનેક પ્રમાણભૂત આધારોથી એ વાત સિદ્ધ છે કે જીવને વર્તમાનમાં ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીઓનો
સંયોગ પૂર્વના પુણ્ય–પાપકર્મના ઉદયાનુસાર થાય છે, જીવના વર્તમાન પ્રયત્નથી નહીં. કોઈ જીવ ધર્માત્મા–ગુણવાન
હોવા છતાં જો પૂર્વના પુણ્ય ન હોય તો તેને લક્ષ્મી વગેરેનો સંયોગ નથી હોતો; અને ગુણહીન જીવને પણ પૂર્વના
પુણ્યને લીધે લક્ષ્મી વગેરેનો સંયોગ હોય છે. માટે બાહ્ય સામગ્રી તે પૂર્વના પુણ્ય પાપકર્મનું ફળ છે.