PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
PDF/HTML Page 3 of 17
single page version
ડો. ચીટનીસ પહેલાં તો સવારમાં આવી જવાના હતા,
પરંતુ મુંબઈથી ઉપડેલું એરોપ્લેન વાદળના ધૂમ્મસને
બપોરમાં એરોપ્લેનમાં આવ્યા. લગભગ સાડાચાર
અને ગુરુદેવની સ્તુતિ થઈ; ત્યારબાદ શેઠ પ્રેમચંદભાઈ
વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે વિદ્વત્તાભર્યું
પ્રસંગોચિત ભાષણ કરીને બંને ડો. સાહેબોનો પરિચય
પછી બંને ડોકટરોના માનપત્રો વાંચ્યા અને
પ્રમુખ શ્રી રામજીભાઈના હસ્તે બંને ડોકટર સાહેબોને
માનપત્રના જવાબરૂપે સુંદર ભાષણ (ઈંગલીશમાં) કર્યું
ને તેનો સાર ભાઈશ્રી હિંમતલાલભાઈએ ગુજરાતીમાં
આવા મહાપુરુષની સેવાનો લાભ મળ્યો....એમ કહીને
માટે ઓપરેશન ઉપરાંત બીજી કોઈ સેવા આપ મને
બતાવશો તો હું ખુશી થઈશ. માનપાત્ર બાદ ડો.
વ્યક્ત કર્યો. આ માનપત્ર પ્રસંગ બહુ આનંદથી થયો
ભક્તોને પ્રસન્નતા હતી; એની ખુશાલીરૂપે તે દિવસે
આખા સંઘનું જમણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે
ગામના પણ પ્રતિષ્ઠિત માણસોને આમંત્રણ આપવામાં
વાતાવરણ હતું. વિશેષ હર્ષની વાત એ છે કે ગુરુદેવ હવે
વાંચન શરૂ કરી શકશે, ને લગભગ શ્રાવણ સુદ પુનમે
જલદી સારું થઈ જવાની ભક્તોની હાર્દિક ભાવના
આત્મબોધ પામવાની આપણી ભાવના પણ શીઘ્ર–
ને રવિવાર તા. ૪–૯–૬૦ સુધીના દસદિવસો દસલક્ષણી
લક્ષણ મંડલનું પૂજન, તેમજ દસલક્ષણધર્મો ઉપર પૂ.
ગુરુદેવના ખાસ પ્રવચનો થશે. (વચ્ચે સુદ ૯ ઘટતી
દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
સૌ સભ્યોને હાજર રહેવા વિનંતિ છે.
PDF/HTML Page 4 of 17
single page version
તેમના હૃદયમાં ભરેલો ધર્મવત્સલતાનો સમુદ્ર સહેજે ઉલ્લસી જાય છે.
પોતાનું ભક્તિભર્યું વાત્સલ્ય પ્રસિદ્ધ કરે છે.
પૂરમાં તણાય છે......ને ૭૦૦ મુનિઓની રક્ષા કરવા તત્પર બને છે.
મહાન પ્રતીક તરીકે પ્રસિદ્ધ થયો.
તેમજ ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે આદરપૂર્વક વાત્સલ્ય વ્યક્ત કરે છે.
સમ્યક્ત્વનું એક ખાસ અંગ છે.
જોઈએ.
PDF/HTML Page 5 of 17
single page version
स्वस्मिन्नहम्मतिच्युत्वा परस्मान्मुच्यते बुधः।।४३।।
સંશય નથી; અને બુધધર્માત્મા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપમાં જ આત્મબુદ્ધિથી વર્તે છે, ને પરથી ચ્યૂત
થઈને સ્વરૂપમાં ઠરે છે તેથી તે નિયમથી મુક્ત થાય છે.
આ ટૂંકો સિધ્ધાંત છે.
થતો હોવાથી જીવ સાથે અભેદ થઈ. આ રીતે શુદ્ધ પર્યાય સહિત જીવતત્ત્વ તે સ્વદ્રવ્ય છે ને તે જ
ઉપાદેય છે. અશુદ્ધતા ને અજીવ તે બધા પરદ્રવ્ય છે ને તે હેય છે. આમ બે ભાગ પાડીને સ્પષ્ટ
સમજાવ્યું છે. તેમાં ઉપાદેયરૂપ સ્વતત્ત્વમાં જે જે આત્મબુદ્ધિ કરે છે તે તો અજીવથી–આસ્રવથી ને
બંધનથી ચ્યૂત થઈને મુક્તિ પામે છે; અને હેયરૂપ પરતત્ત્વમાં (દેહાદિમાં–રાગાદિમાં) જે આત્મબુદ્ધિ કરે
છે તે નિજસ્વરૂપથી ચ્યૂત થઈને સંસારમાં રખડે છે.
PDF/HTML Page 6 of 17
single page version
વેદકતા ચૈતન્યતા યે સબ જીવ વિલાસ.
ગુરુતા લઘુતા ગમનતા એ અજીવકે ખેલ.
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम्।।४४।।
PDF/HTML Page 7 of 17
single page version
એવા દેહાદિ હું નથી, પણ તેનો જે દ્રષ્ટા છે તે જ હું છું. હું પુરુષ નથી, હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું
તો આત્મા છું. ઈન્દ્રિયના કોઈ ચિહ્નો હું નથી, ને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી; હું તો શરીરના
ચિહ્નોથી પાર અલિંગ છું, મારો આત્મા ઈંદ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે એટલે અલિંગગ્રાહ્ય છે.
ખરેખર ઈંદ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો પણ ઈંદ્રિયોને જ આત્મા માને છે. પાંચ ઈંદ્રિયો કે તેના
કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઈંદ્રિયને અને શરીરને જ આત્મા માને છે. અતીન્દ્રિય
આત્મા જ્યાં સુધી લક્ષમાં–પ્રતીતમાં ને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે શરીરમાં
આત્મબુદ્ધિ વેદાતી જ હોય. અંતરાત્મપણું થાય તો બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થાય તો
બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થઈને દેહાદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ મમત્વબુદ્ધિ
થાય, ને દેહાદિમાં મમત્વબુદ્ધિ ટળે–પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્નેય સુખની કલ્પના ન
થાય.
પોતાને માનતો નથી.
હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે–અને બાહ્યવસ્તુમાં સુખ કેમ હોય? તેથી કહ્યું છે કે–
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા–જ્ઞાન.
મુખમાં નાંખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્્યાંય સુખની
કલ્પના નથી માટે તેને તો તે એઠ સમાન જ છે. અને, જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે
અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્યો, ત્યાં તે સ્વતત્ત્વમાં જગત ભાસતું નથી માટે તેને સ્વપ્ન
સમાન કહ્યું.
પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ તેને વર્ત્યા જ કરે છે. સમ્યગ્દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે.
સમ્યગ્દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વવસ્તુને ભૂલતું નથી, સ્વવિષયમાં તેને ભ્રાંતિ થતી જ
નથી, એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહાદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા
અજ્ઞજીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી.
શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહિ.
PDF/HTML Page 8 of 17
single page version
આપવામાં આવ્યો છે. તે વાંચતાં ખ્યાલ આવશે કે
તુજને સુખ અહો! ઉત્તમ થશે. (૨૦૬)
PDF/HTML Page 9 of 17
single page version
એમ માનીને મફતના ખુવાર થાય છે; પણ આ ‘જ્ઞાન શક્તિ’ તે જ ખરી શક્તિ માતા છે, તે માતાનું
સેવન કર તો સુખ મળ્યા વગર રહે નહિ. જ્ઞાનશક્તિરૂપ માતાને ઓળખીને તેની સેવા કર તો અપૂર્વ
કલ્યાણ થાય. માટે હે ભવ્ય! તું તારા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા
ને તેમાં તૃપ્ત થા.–તેનું પરિણામ શું આવશે?–કે તને પરમ સુખનો અનુભવ થશે.–આ જ સાચી
સફળતા છે; આવા આત્માની ઓળખાણ વગર લૌકિક ભણતરની ગમે તેટલી ડીગ્રી (–ઉપાધિ) મેળવે
તો પણ તે નિષ્ફળ છે, તેનાથી સુખ પમાતું નથી–માટે જેને પાસ થવું હોય–સફળ થવું હોય–સુખી થવું
હોય તેઓ જ્ઞાનવિદ્યાનો સતત્ અનુભવ કરો.
નહિ થાય, રાગના સેવનથી તો આકુળતા અને અતૃપ્તિ જ થશે. મુનિભગવંતો ચિદાનંદ સ્વરૂપમાં લીન
થઈને આનંદ રસના અનુભવથી તૃપ્ત–તૃપ્ત છે. બાહ્યવિષયના સેવનથી તૃપ્તિ થતી નથી. રાગ તે પણ
ખરેખર આત્મા નથી, તે રાગ અનુભવનીય નથી, તે તો પારકી ચીજ છે, તેનાથી તૃપ્તિ કેમ થાય? જેમ
લૌકિકમાં કહેવાય છે કે પૈસાથી બધી વસ્તુ ભલે મળે પરંતુ પૈસાથી કાંઈ માબાપ મળે? જનેતા કાંઈ
પૈસાથી મળે?–ન મળે; તેમ ચૈતન્યના સુખનો અનુભવ શું રાગથી થાય? રાગના વેદનથી તો આકુળતા
થાય ને તેનાથી બહારના વિષયોનો સંબંધ મળે, પરંતુ આત્માની તૃપ્તિ તેનાથી કદી ન મળે. આત્માની
તૃપ્તિ તો વિષયાતીત છે. તારે આવી તૃપ્તિ અને અતીન્દ્રિયસુખનો અનુભવ કરવો હોય તો તું આત્મામાં
પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થઈને ઠર!–આમ કરવાથી તરત જ તને તારા આત્માના અચિંત્યસુખનો અનુભવ
થશે.–પોતાને જ એવો આનંદ અનુભવાશે કે બીજાને પૂછવું નહિ પડે. અહા! ભગવાન આત્માનું નિજપદ
તે જ એક પ્રીતિ કરવા જેવું છે, તે જ અનુભવ કરવા જેવું છે, જ્ઞાનકળાવડે સતતપણે તેનો જ અભ્યાસ
કરવા જેવો છે. માટે હે જીવો! તમે સતતપણે તેના અનુભવનો અભ્યાસ કરો.
પ્રગટે. આનંદનો પ્રવાહ
નિર્વિકલ્પરસમાં ભેદભાવ–
વિકલ્પ નથી.
PDF/HTML Page 10 of 17
single page version
અવયવમાંથી પુણ્ય અને પવિત્રતા નીતરી રહ્યાં છે. વિશ્વની એ એક અજાયબી છે–એનું ઘડતર પણ
આશ્ચર્યકારી થઈ ગયું છે. ઉભા ઉભા કેવળજ્ઞાનની સાધના કઈ રીતે કરી–તે એમની મુદ્રા ઉપર દેખાઈ
રહ્યું છે. ત્રણ દિવસ સુધી દોઢ–દોઢ કલાક નીહાળવા છતાં એમ થતું કે હજી જોયા જ કરીએ.–એવી
અચિંત્ય એ મુદ્રા છે.
એમ તેનું વર્ણન કરે છે.
PDF/HTML Page 11 of 17
single page version
શુદ્ધ શુદ્ધ સદા અતિ ઉજ્જલ,
ચૈતન્ય ચિહ્નને ઢૂંઢ! તે તારામાં જ
છો. તારી આત્મસત્તામાં માયાનો
કે દુવિધાથી રહિત છે.–તે તારામાં
બાવાજી બની ગયા છે, કોઈ બીજા
ક્ષેત્રમાં યાત્રા આદિ કરે છે, કોઈ
પ્રતિમા બનાવીને નમન–પૂજન કરે
છે. કોઈ છીંકા ઉપર બેસીને પહાડ
ચઢે છે, કોઈ કહે છે કે ઈશ્વર
આકાશમાં છે. કોઈ કહે છે કે
પાતાળમાં છે; પરંતુ અનુભવી જ્ઞાની
કહે છે કે મારો પ્રભુ! મારો આત્મા
ક્્યાંય દૂર દેશમાં નથી; તે મારામાં
જ છે અને મને બરાબર અનુભવમાં
આવે છે.
સરળ કથન ઉપરના બે કવિતામાં બનારસીદાસજીએ કર્યું છે!
PDF/HTML Page 12 of 17
single page version
ધર્માત્માને પોતાને ચિદાનંદસ્વરૂપના આદરપૂર્વક ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યે બહુમાન હોય છે.
સાધકને પોતાના આત્મા સ્વાનુભવથી કાંઈક પ્રત્યક્ષ છે અને કંઈક પરોક્ષ છે. નિશ્ચય
કૈવલ્યજ્ઞાનાદિ પરમગુણ
યુક્ત શ્રી અર્હંત છે. ૭૧
PDF/HTML Page 13 of 17
single page version
સર્વજ્ઞની વ્યવહારસ્તુતિ છે, અને પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થવું તે સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ છે.
PDF/HTML Page 14 of 17
single page version
ન ઓળખે ને ન નમે તેની કાંઈ ગણતરી નથી. પણ જે વિદ્વાન છે, ભેદજ્ઞાની છે, ધર્માત્મા છે તેઓ
(૨) કેવા છે સિદ્ધ પરમેષ્ઠી?
PDF/HTML Page 15 of 17
single page version
છે–તૃપ્ત છે–સુખી છે. શક્તિપણે જે ગુણો હતા તે ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયરૂપે વ્યક્ત થઈ ગયા
છે....અનંતગુણોની શક્તિથી ચૈતન્યકમળ પૂર્ણપણે ખીલી ગયું છે, ચૈતન્યશક્તિનો પૂર્ણ વિકાસ થઈ
ગયો છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના જે આત્મા છે તેમાં સિદ્ધભગવંતો
પરમાત્મા છે, પરમ આત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; ઉત્કૃષ્ટ ગુણો તેમને ખીલી ગયા છે તેથી તેઓ
પરમાત્મા છે.–તેઓ ક્્યાં રહે છે? ભાવથી તો પોતાના અનંતગુણ સમૂહમાં રહે છે, અને આકાશક્ષેત્રની
અપેક્ષાએ તેઓ લોકના ઉત્કૃષ્ટસ્થાને (લોકાગ્રે) બિરાજમાન છે. સિદ્ધ ભગવાન લોકમાં સર્વોત્કૃષ્ટ છે
ને તેમનું સ્થાન પણ લોકમાં સૌથી ઊંચું છે. તે સિદ્ધભગવંતો અભૂતપૂર્વ એવી સિદ્ધદશાને પામ્યા તે
પામ્યા....હવે અનંતકાળે પણ તેમાંથી ચ્યૂત થઈને સંસારમાં નહીં આવે, તેઓ તો સદાય સિદ્ધપણે જ
રહેશે. અરિહંત હોય તે સદાય અરિહંતપણે ન રહે અલ્પકાળે સિદ્ધ થઈ જાય, પરંતુ સિદ્ધ તો સદાય
સિદ્ધપણે જ રહે છે.
વ્યવહારથી જ લોકાગ્રે છે, નિશ્ચયથી તો તે પરમદેવ પોતાના સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ
નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે. તે ભગવાન સર્વે દોષોને નષ્ટ કરીને દેહમુક્ત અશરીરી પરમાત્મા
થયા છે; એકલો અસંખ્યપ્રદેશી ચૈતન્ય પિંડ જ્ઞાનદર્શનથી યુક્ત છે.–આવા સિદ્ધિભગવંતો જગતમાં
અનંત છે. જગતમાં મનુષ્યો કરતાં સિદ્ધભગવંતો અનંતગણા છે. ત્રણલોકમાં ઉત્તમ હોય તો આ
સિદ્ધપદ જ છે, એનાથી બીજું કાંઈ ઉત્તમ નથી. શ્રી મુનિરાજ કહે છે કે અહા! આવા સિદ્ધપદની પ્રાપ્તિ
અર્થે હું સિદ્ધભગવાનને નમું છું ‘
तेरे घटमें जग बसे तामें तेरो राज।।४५।। [
PDF/HTML Page 16 of 17
single page version
है जिससे अनेकों भव्यात्मा आत्मनिधिका लाभ लेनेमें समर्थ हो रहे हैं।
प्रातःस्मरणीय पूज्य कुन्दकुन्ददेवकी अमृतवाणीका पान करके और कराके
अनुकरणीय है।
निमित्तको नैमित्तकता एवं व्यवहारको व्यवहारत्व प्राप्त हुआ है, आपकी इस
स्वागतका अवसरलाभ ले रहे है एैसी अगणित सांस्कृतिक शिक्षा संस्थाऐं
स्थापित कर उस महात्माने धर्म और संस्कृतिका उधोत किया है, आप और उन
करते रहें यही भावना है।
समस्त आत्मश्रद्धानी जन आपसे प्रभावित हो अभिनन्द करनेको विवश हो रहे
दिनांक २०–४–५९ जनता हाइस्कूल एवं समाज
बडामलहरा [छतरपुर, म
PDF/HTML Page 17 of 17
single page version
સમ્યગ્દર્શન (પુસ્તક પહેલું) પૃ. સંખ્યા ૧૬૬. કિંમત એક રૂપીયો