PDF/HTML Page 1 of 57
single page version
PDF/HTML Page 2 of 57
single page version
કેવળજ્ઞાનનો કદી પણ વિરહ નથી....એનો નિર્ણય
કરીને તું એનો સાધક થા.
જગતમાં ત્રણે કાળે હોય છે. તેના કારણરૂપ
સર્વજ્ઞસ્વભાવ તારામાં સદાય છે. તેને નિર્ણયમાં
લઈને તું સર્વજ્ઞપદનો સાધક થા.
PDF/HTML Page 3 of 57
single page version
PDF/HTML Page 4 of 57
single page version
સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે; એવા સાધકભાવના પરમ
ઘોલન વડે આત્માની પરિણતિ પરમ શુદ્ધ થશે ને મોહનો ક્ષય થશે. શ્રોતાકોં ભી સાથમેં
રખકર આશીર્વાદ દિયા કિ ‘
જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
નાંખું છું, ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને ધ્યાવું છું. આ રીતે સિદ્ધસમાન પોતાના
આત્માના ચિન્તનથી ભવ્ય જીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં સિદ્ધને
વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો. વીર થઈને તે વીરના માર્ગે ચાલ્યો.
PDF/HTML Page 5 of 57
single page version
છું. સાધ્યરૂપ જે શુદ્ધ આત્મા, તેને જોવા માટે સિદ્ધભગવંતો સ્વચ્છ દર્પણસમાન છે. જેમ
સ્વચ્છદર્પણમાં પોતાનું જેવું રૂપ હોય તેવું સ્પષ્ટ દેખાય છે, તેમ સિદ્ધભગવાનરૂપી
સ્વચ્છદર્પણમાં જોતાં પોતાનું જેવું શુદ્ધસ્વરૂપ છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ રીતે આત્મામાં
સિદ્ધની સ્થાપનારૂપ અપૂર્વ મંગળ કરીને આચાર્યદેવે સમયસારનો પ્રારંભ કર્યો છે.
ઓળખાણ ને પરમાર્થ વંદન સિદ્ધ સામે જોવાથી નથી થતી પણ પોતાના આત્મામાં
અંતર્મુખ થાય ત્યારે જ સિદ્ધપ્રભુની પરમાર્થ ઓળખાણ ને પરમાર્થ વંદન થાય છે.
શુદ્ધઆત્મસ્વરૂપ દેખાડનારો અરીસો છે. જે સિદ્ધને જાણે તે શુદ્ધાત્માને જાણે, જે
અરહિંતને ઓળખે તે શુદ્ધાત્માને ઓળખે; પરિણતિ રાગાદિથી છૂટી પડીને શુદ્ધઆત્માની
સન્મુખ થાય ત્યારે જ અરિહંત–સિદ્ધ વગેરેની ખરી ઓળખાણ થાય.
PDF/HTML Page 6 of 57
single page version
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
વંદી કહું શ્રુતકેવળી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
સાધકસ્વભાવની શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે
સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ
માંગલિક છે.
અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
ભાવસ્તુતિ એટલે અંતુર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન: અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ જ
શ્રોતાજનોના આત્મામાં અનંતા સિધ્ધભગવંતોને સ્થાપું છું. મારો આત્મા કેવડો? કે
અનંતા સિધ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિધ્ધોને સ્થાપ્યા ત્યાં હવે
PDF/HTML Page 7 of 57
single page version
તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં સિધ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે નહિ:
PDF/HTML Page 8 of 57
single page version
થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને
PDF/HTML Page 9 of 57
single page version
રામચંદ્રજી નાના હતા ત્યારે એકવાર રાજમહેલની અગાશીમાં બેઠેલા, આકાશમાં
જાગ્યો કે આ ચાંદો કેવો ચમકે છે! હું એને ઉપરથી ઉતારીને મારા ગજવામાં મૂકું!–આવા
ઉમળકાથી રામ તો ચંદ્ર સામે હાથ લંબાવવા લાગ્યા....પણ ચન્દ્ર હાથમાં ન આવ્યો એટલે
રડવા લાગ્યા.....તેને છાનો રાખવા માટે સૌએ ઘણી મહેનત કરી.....પણ આ તો રામની
હઠ.....ને તે ચાંદા માટે....એ ચંદ્રને લીધા વગર કેમ છાના રહે! કોઈ રીતે છાના ન રહે.....
મંગાવ્યો ને બરાબર ચંદ્ર સામે રાખીને રામચંદ્રના હાથમાં આપ્યો....રામચંદ્રજીએ
અરીસામાં જોયું ને અરીસામાં ચંદ્રને જોતાં જ તેઓ પ્રસન્ન થયા......
PDF/HTML Page 10 of 57
single page version
સિદ્ધ ભગવાનના પરમ સુખની વાત સાંભળતાં જિજ્ઞાસુને સિદ્ધપદની ભાવના
પણ સિદ્ધ ભગવંતો તો ઉપર, તે કાંઈ ઉપરથી નીચે આવે? ન આવે; ને સિદ્ધ
ભગવાનને અહીં ઉતાર્યા વગર જિજ્ઞાસુને સમાધાન થાય નહિ.
તારામાં જ દેખાશે. જ્યાં અંતર્મુખ થઈને સમ્યગ્જ્ઞાનરૂપ દર્પણમાં જોયું ત્યાં તો પોતામાં
સિદ્ધ દેખાણા; પોતાનું સ્વરૂપ જ સિદ્ધપણે દેખાયું..... પોતાના આત્માને જ સિદ્ધસ્વરૂપે
દેખતાં ધર્મી જીવને પરમ પ્રસન્નતા થઈ, પરમ આનંદ થયો.......
PDF/HTML Page 11 of 57
single page version
થાય એવું નથી. જ્યારે અને જ્યાં જે જીવ સ્વદ્રવ્યનો જેટલો આશ્રય કરે છે ત્યારે અને
ને વિશેષ ભાવના થાય, તથા વિશેષ પ્રકારે ધર્મપ્રભાવના થાય, તે હેતુથી છે. આપણા
સતત જાગૃત ને ઉદ્યમશીલ રહેવું જોઈએ. જે જીવો ધર્મની આરાધનારૂપે પરિણમ્યા છે
વર્ત્યા જ કરે.
PDF/HTML Page 12 of 57
single page version
ચૈતન્યરસનું ઘોલન કરે છે....ને જ્યારે પ્રવચનમાં મધુરી
હલકપૂર્વક તેનું વિવેચન કરે છે ત્યારે ચૈતન્યના
અમૃતરસમાં તરબોળ બનીને શ્રોતાજનો ડોલી ઊઠે છે,
અહીં તેની થોડીક ઝલક આપી છે.
નિર્મળતા એક સાથે પ્રગટે છે. ચેતનમય આત્માની અનુભૂતિમાં સર્વે ગુણોની અનુભૂતિ
આવી જાય છે. એક પર્યાયમાં બધા ગુણોનો સ્વાદ ભેગો છે. એકેક ગુણની ગણતરીથી
આત્માના અનંતગુણને પકડવા માંગે તો અનંતકાળેય તે પકડાય નહિ; અનંતગુણથી
અભેદ આત્મામાં ઉપયોગ મુકતાં અનંતગુણો સ્ફૂટ–પ્રગટ અનુભવાય છે. ભાઈ, આવા
આત્માના અનુભવની હોંશ ને ઉત્સાહ કર. વિકલ્પની રાગની કે બહારની હોંશ કરતાં
તારા અનંતગુણના પિંડનો અનાદર થાય છે. અરે, અનંત ગુણ તારામાં ભર્યા છે, જેનુ
ગ્રહણ વિકલ્પ વડે થઈ ન શકે. માટે નિશ્ચલ થઈને,
PDF/HTML Page 13 of 57
single page version
બાહ્યમાંથી ઉપયોગને સમેટીને અંતરમાં ઉપયોગને લગાવ! અંતરમાં ઉપયોગ જોડતા જ
ધ્યાનમાં સ્ફૂટપણે સ્પષ્ટપણે પ્રગટપણે અનંત ગુણોની નિર્મળતાનો અનુભવ થાય છે, મોક્ષમાર્ગ
તેમાં સમાઈ જાય છે. અહા, અનંતગુણનો અનુભવ તેના અતીન્દ્રિય આનંદની શી વાત!
વિકલ્પના પ્રવેશનો અવકાશ નથી, એવી અનુભૂતિ સમ્યગ્દ્રષ્ટિને થાય છે.
સિદ્ધભગવંતોને જેટલા પવિત્ર ગુણો પ્રગટ્યા છે તે બધાય ગુણો તારા આત્મામાં વિદ્યમાન
છે. તેનો પરમ પ્રેમ કરીને પ્રગટ અનુભવ કર. તેના અનુભવથી આત્મામાં આનંદના અમૃત
વરસશે. વાહ! આત્માના અનંતગુણ બતાવીને સંતોએ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે.
પ્રગટ અનુભવ આતમા, નિર્મળ કરો સપ્રેમ રે......ચેતન્યપ્રભુ......
અમૃત વરસ્યા રે પંચમકાળમાં......
છે. આ રીતે અંતરસ્વરૂપની અનુભૂતિમાં સર્વે ગુણો પ્રગટ થાય છે. અહા, અનુભૂતિમાં
શું બાકી રહે છે! આખો આત્મા પોતાની સમસ્ત સંપદાસહિત અનુભૂતિમાં સમાઈ જાય
જ્ઞાનીની ખરી ઓળખાણ થાય છે.
સર્વજ્ઞની ખરી સ્તુતિ જાણતો નથી. સમસ્ત આરાધના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિમાં જ સમાય
તો કહે છે કે તું તારી સામે જો કેમકે જેવા ગુણો અમારામાં છે એવા અનંતગુણો તારામાં છે.
આમ અંતર્મુખ સ્વભાવમાં નમવું તે જ સાચી ગુરુવંદના ને તે જ સાચી ગુરુભક્તિ છે.
પ્રગટાવ કે બીજા બધાનો ઉલ્લાસ છૂટી જાય.
PDF/HTML Page 14 of 57
single page version
ને પરિણતિનું લક્ષ અંતરગુણોમાં ઘુસી જાય. આવા આત્માની અનુભૂતિ કરતાં તારી
પરિણતિમાં અનંતગુણની અમૃતધારા વરસશે. હાકલ કરીને એકલો અંતરના માર્ગે
હાલ્યો જા.
એટલે ત્યાં ગમશે. જગતમાં જીવને ગમે એવું સ્થાન હોય તો આત્મા જ છે જગતમાં
આત્મા સિવાય બીજે ક્્યાંય ગમે તેવું નથી–“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ” તેમાં તું જા
એમ સંતો હાકલ કરે છે. એ હાકલ સૂણીને બીજું કોઈ સાથે ન આવે તો તું
એકલોએકલો તે માર્ગે ચાલ્યો જા. એકલો થઈને અંતરમાં આત્માના આનંદને અનુભવ.
આત્મા આત્માદ્વારા જ અનુભવમાં આવે છે, માટે સર્વસંગરહિત થઈને એકલો–એકલો
સ્વભાવનું જ ઘોલન કર.....તેમાં જ પરિણતિને વારંવાર જોડ....તને શીઘ્ર મુક્તિની સિદ્ધિ
ગુણનું સેવન એક સાથે થાય છે કેમકે ‘જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.’ અનંત ગુણનો
અદ્ભુત ચૈતન્યરસ સ્વાનુભવમાં સમાય છે.
પૂર્વે એક ક્ષણ પણ ન જાણી. ખરેખર, ત્રણલોકમાં
પ્રભુત્વગુણશક્તિથી અરેરે, હું સંસારમાં માર્યો ગયો છું.
પરંતુ હવે મારા આત્માની પ્રભુત્વશક્તિની સંભાળ વડે
PDF/HTML Page 15 of 57
single page version
ધર્મની પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના
ઉત્તમ કાર્ય માટે જેટલું ધન વપરાય તેટલું સફળ છે. જે ધન પોતાના હિત
માટે કામ ન આવે ને પાપબંધનું જ કારણ થાય–એ ધન શા કામનું? એવા
ધનથી ધનવાનપણું કોણ કહે? સાચો ધનવાન તો એ છે કે ઉદારતાપૂર્વક
ધર્મકાર્યમાં પોતાની લક્ષ્મી વાપરે છે.(શ્રાવકધર્મ ઉપરના પ્રવચનમાંથી)
છે ગૃહસ્થને સેંકડો પ્રકારના દુર્વ્યાપારથી જે પાપ થાય છે તેનો નાશ દાન વડે જ થાય
છે, ને દાન વડે ચંદ્રસમાન ઉજ્વળ યશ પ્રાપ્ત થાય છે. આ રીતે પાપનો નાશ ને યશની
પ્રાપ્તિ માટે ગૃહસ્થને સત્પાત્રદાન સમાન બીજું કાંઈ નથી. માટે પોતાનું હિત ચાહનારા
ગૃહસ્થોએ દાન વડે જ ગૃહસ્થપણું સફળ કરવું જોઈએ.
ઉપદેશ છે. તું શુભભાવ કર એવો ઉપદેશ વ્યવહારમાં હોય છે. પરમાર્થમાં તો રાગનુંય
કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. રાગના કણિયાનુંય કર્તૃત્વ માને કે તેનાથી મોક્ષમાર્ગ
માને તો મિથ્યાદ્રષ્ટિ છે. એમ શુદ્ધદ્રષ્ટિના વર્ણનમાં આવે; એવી દ્રષ્ટિપૂર્વક રાગની ઘણી
મંદતા ધર્મીને હોય છે. રાગ વગરનો સ્વભાવ દ્રષ્ટિમાં લ્યે ને રાગ ઘટે નહિ એમ કેમ
બને? અહીં કહે છે કે જેને દાનાદિના શુભભાવનુંય ઠેકાણું નથી એકલા પાપભાવમાં જે
પડ્યા છે તેની તો આ લોકમાંય શોભા નથી ને પરલોકમાંય તેને સારી ગતિ મળતી
નથી. પાપથી બચવા માટે પાત્રદાન જ ઉત્તમ માર્ગ છે. મુનિવરોને તો પરિગ્રહ જ નથી,
એમને તો અશુભ પરિણતિ છેદાઈ ગઈ છે ને ઘણી આત્મરમણતા વર્તે છે, એમની તો
શી વાત? અહીં તો ગૃહસ્થને માટે ઉપદેશ છે. જેમાં અનેક પ્રકારના પાપના પ્રસંગ છે
એવા ગૃહસ્થપણામાં પાપથી બચવા પૂજા–દાન–સ્વાધ્યાય વગેરે કર્તવ્ય છે.
તીવ્રલોભીપ્રાણીને સંબોધીને કાર્તિકસ્વામી તો કહે છે કે અરે જીવ! આ લક્ષ્મી ચંચળ છે,
એની મમતા તું છોડ, તું તીવ્ર લોભથી બીજા માટે
PDF/HTML Page 16 of 57
single page version
(દેવ–ગુરુ–શાસ્ત્રના શુભકાર્યોમાં) તો લક્ષ્મી નથી વાપરતો, પરંતુ તારા દેહ માટે
તો વાપર! એટલી તો મમતા ઘટાડ. એ રીતે પણ લક્ષ્મીની મમતા ઘટાડતાં શીખશે
તો ક્યારેક શુભ કાર્યોમાં પણ લોભ ઘટાડવાનો પ્રસંગ આવશે. અહીં તો ધર્મના
નિમિત્તો તરફના ઉલ્લાસભાવથી જે દાનાદિ થાય તેની જ મુખ્ય વાત છે. જેને ધર્મનું
લક્ષ નથી તે કંઈક મંદરાગ વડે દાનાદિ કરે તો સાધારણ પુણ્ય બાંધે, પણ અહીં તો
ધર્મના લક્ષ સહિતનાં પુણ્યની મુખ્યતા છે, એટલે અધિકારની શરૂઆતમાં જ
અરિહન્તદેવની ઓળખાણની વાત લીધી હતી. શાસ્ત્રમાં તો જ્યારે જે પ્રકરણ
ચાલતું હોય ત્યારે તેનું વિસ્તારથી વર્ણન કરે, બ્રહ્મચર્ય વખતે બ્રહ્મચર્યનું વર્ણન કરે,
ને દાન વખતે દાનનું વર્ણન કરે; મૂળભૂત સિદ્ધાંત લક્ષમાં રાખીને દરેક કથનના
ભાવ સમજવા જોઈએ.
ધનવાન નથી પણ રંક છે, કેમકે જે ધન ઉદારતાપૂર્વક સત્કાર્યમાં વાપરવા માટે કામ ન
આવે, પોતાનાં હિતને માટે કામ ન આવે ને એકલા પાપબંધનું જ કારણ થાય એ ધન
શા કામનું? ને એવા ધનથી ધનવાનપણું કોણ માને? સાચો ધનવાન તો એ છે કે જે
ઉદારતાપૂર્વક પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે. ભલે લક્ષ્મી થોડી હોય પણ જેનું હૃદય
ઉદાર છે તે ધનવાન છે. ને લક્ષ્મીના ઢગલા હોવા છતાં જેનું હૃદય ટુંકું છે–કંજુસ છે તે
દારિદ્રિ છે. એક કહેવત છે કે–
દાતા છૂપે નહિ ઘર માંગણ આયા...
પ્રસંગ આવે ત્યાં ઉદારદિલના માણસનું હૃદય છાનું ન રહે; ધર્મના પ્રસંગમાં પ્રભાવના
વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું
ઉદારતાથી ઊછળી જાય; એ છટકવાના બહાનાં ન કાઢે, કે એને પરાણે પરાણે કહેવું ન
પડે, પણ પોતાના જ ઉત્સાહથી તે દાનાદિ કરે કે અહો! આવા ઉત્તમ કાર્યમાં જેટલું દાન
કરું તેટલું ઓછું છે. મારી જે લક્ષ્મી આવા કાર્યમાં વપરાય તે સફળ છે. આ રીતે શ્રાવક
દાનવડે પોતાનું ગૃહસ્થપણું શોભાવે છે.
PDF/HTML Page 17 of 57
single page version
નથી–એમ હવે કહે છે–
तस्य नैकान्तिकी मुक्तिर्यंस्य नास्त्यचला धृतिः।।७१।।
અનેકાન્ત છે. આ રીતે શુદ્ધોપયોગથી જ મુક્તિ થાય છે, શુભરાગથી કોઈને કદી મુક્તિ
થતી નથી.
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હોય ત્યાં દિગંબરપણું વગેરે પણ જરૂર હોય છે, ને ત્યાં જરૂર મુક્તિ
થાય છે. પણ જ્યાં શુદ્ધરત્નત્રય નથી ત્યાં મુક્તિ થતી જ નથી. આ રીતે ચૈતન્યસ્વરૂપમાં
એકાગ્રતારૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે નિયમથી એકાંતપણે–મોક્ષનું કારણ છે.
જ્ઞાન–એકાગ્રતા) કરવાથી જરૂર મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અહીં તો ‘એકાંતિકી
મુક્તિ’ કહીને મોક્ષનો
PDF/HTML Page 18 of 57
single page version
નિયમ બતાવ્યો કે ચૈતન્યસ્વરૂપની અચલ ધારણા જેના ચિત્તમાં છે તે જ જીવ એકાંત
भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत्।।७२।।
PDF/HTML Page 19 of 57
single page version
અહીં મુખ્યપણે મુનિને ઉદ્દેશીને કથન છે. પણ બધાએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજવું.
PDF/HTML Page 20 of 57
single page version
ચાલતાં ચાલતાં થાકી જાય છે, ત્યારે તેની વસંત સખી તેને કહે છે કે હે દેવી! બહારમાં
હિંસકપશુઓનો ભય છે માટે નજીકમાં ગૂફા છે–તેનું શરણ લે. આમ વિચારી જ્યાં
જ અંજનાના આનંદનો પાર ન રહ્યો. અહો! આવા જંગલમાં મહામુનિના દર્શન થયા....
જાણે પિતા મળ્યા.....ને જગતના દુઃખ ભૂલાઈ ગયા. તેમ સંસારના દુઃખથી થાકેલા
જીવને બાહ્યવૃત્તિમાં તો રાગ–દ્વેષ ને કષાયોની આકુળતા છે, ભય છે; જ્ઞાની કહે છે કે હે
ભવ્ય! તું અંતર્મુખ થા.....ને તારી ચૈતન્યગૂફામાં શરણ લે; એ ચૈતન્યગૂફા દૂર નથી પણ
નજીક જ છે. પછી જ્યાં ધ્યાનવડે અંતરની ચૈતન્યગૂફામાં પ્રવેશ કર્યો ત્યાં તો મહા
આનંદરૂપ ચૈતન્યભગવાનના દર્શન થયા.....
તીર્થંકરને શોધી
કાઢો.
વદ ૨