PDF/HTML Page 1 of 55
single page version
PDF/HTML Page 2 of 55
single page version
PDF/HTML Page 3 of 55
single page version
આત્માર્થિતા પુષ્ટ કરે છે.
છતાં આત્માને સાધવા માટે જાગેલા મુમુક્ષુને કોઈને કોઈ પ્રકરે તેનો
માર્ગ બતાવનાર જ્ઞાની મળી જ જાય છે.
ઓળખાણ થતાં મુમુક્ષુના પરિણમવા આત્મસ્વભાવ તરફ ઝૂકે છે, તેની
આ આત્માર્થીતા પુષ્ટ થાય છે ને રાગનો રસ તૂટતો જાય છે. એમ થતાં,
કદી નહિ અનુભવાયેલી એવી કોઈ અપૂર્વ શાંતિના ભાવો તેને પોતામાં
જાગે છે. જ્ઞાનીના સાચા સત્સમાગમનું આવું ફળ જરૂર આવે જ છે.
એક જ છે કે બીજા બધામાંથી રસ છોડીને, સમયે–સમયે સ્વની રાગથી
જુદા કરીને, બધા પ્રકારથી આત્મવસ્તુનો મહિમા ઘૂંટીઘૂટીને, રાગથી
જુદા ચૈતન્યભાવનું અંતરમાં વેદન કરવું. હવે તું એના જ પ્રયત્નમાં ઊંડો
ઊંતર..... બસ! તારો બેડો પાર છે...... શાંતિ અપાર છે.
PDF/HTML Page 4 of 55
single page version
લવાજમ જેઠ
ચાર રૂપિયા
૨૩ ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
કૂતુહુલપૂર્વક–આર્શ્ચય–પૂર્વક–મહિમાપૂર્વક અંતરમાં જો તો ખરો કે અનંતજ્ઞાન અનંતસુખ
ને અનંત આનંદવાળું મારું સ્વરૂપ કેવું છે? –એમ ઊંડા ગંભીર તત્ત્વમાં ઊંડો ઊતરીને
તેનો અનુભવ કર......
શોધ!
PDF/HTML Page 5 of 55
single page version
આવીને ચૈતન્યતત્ત્વને દેખ. આવા તત્ત્વને અનુભવમાં લેતાં તારો શરીરાદિ સાથે
એકત્વબુદ્ધિ મોહ તરત છૂટી જશે. મોહને છૂટતાં વાર નહિ લાગે,......... અદ્ભૂત
ચૈતન્યદેખતાંવેંત તરત જ તારો મોહ છૂટી જશે.
સાથે ય તારા ચૈતન્યનો એકતાનો સંબંધ નથી. ત્યાં બીજાની તો શી વાત! શરીર અને
રાગાદિ તરફનું લક્ષ છોડી, તેનાથી ભિન્ન ચેતન્યતત્ત્વને લક્ષમાં લેતાં તને કોઈ મહા
આનંદ થશે..... ને તારો મોહ ઝડપથી તૂટી જશે. બે ઘડના પ્રયત્નથી થઈ શકે એવું આ
કાર્ય છે. અહા, એકવાર રાગનું પડખું છોડીને અંદર ચૈતન્યને છુટું દેખ..... એકવાર એને
દેખતાંજ્ઞાન પરભાવોથી એવું છુટું પડી જશે કે સદા છુટૂં ને છુંટુ રહેશે, ફરી રાગ સાથે
એકપણું કદી તને નહિ ભાસે. તને ભગવાન તારામાં જ દેખાશે. આ ચૈતન્યવસ્તુ કોઈ
સાધારણ નથી, એ તો અતીન્દ્રિય આનંદથી ભરેલ મહાન પદાર્થ છે, એની સન્મુખ થતાં
મહા આનંદનું વેદન થાય છે. આવો અનુભવ કરવા જે જાગ્યો તે જગતના કોઈ
પરિષહથી મરણ જેટલા પરિષહથી પણ ડગે નહિ.
જેના એક ટીપામાં આવી તાકાત, તે આખા આનંદના સાગરની શી વાત! આવ તો
અનંત ગુણનો સાગર તું છો..... આવડો તારો આત્મા..... તેને એકવાર તું જગતને
ભૂલીને દેખ! તને આનંદના વિલાસરૂપ તારો દેખાશે...... ને મોહનો વિલાસ તરત નષ્ટ
થઈ જશે.
સ્વદ્રવ્ય રાગાદિ વગરનું ચૈતન્યભાવથી એવું ને અવું શોભી રહ્યું છે તેને સાવધાન
થઈને, પ્રસન્ન થઈને તું અનુભવમાં લે. અનુભવ તે મહા આનંદનો સમુદ્ર છે; તે જ
મોક્ષનો માર્ગ છે.
PDF/HTML Page 6 of 55
single page version
એક દેવી પૂછે છે : હે માતા! અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તમારા અંતરમાં બિરાજે
માતા કહે છે–સાંભળ, દેવી! અનુભૂતિ થતાં આખો આત્મા પોતે પોતામાં ઠરી જાય છે.
PDF/HTML Page 7 of 55
single page version
માતા ઉપર આપે છે–હે દેવી! પોતે પોતાના સ્વસંવેદનથી આત્માને તેની ખબર પડ છે
અને ગોદમાં લઈને અમે ધન્ય બનશું.
અવસર પ્રાપ્ત થયો છે.
PDF/HTML Page 8 of 55
single page version
રત્નો ગ્રહણ કરશે.
આ પ્રમાણે આત્મહિતની ચર્ચાસહિત આનંદ–મંગલપૂર્વક દિવસો વીતી રહ્યા છે.
હવે પ્ર. વૈ વદ ૧૪ ની સવારમાં ઈન્દ્રસભામાં એકાએક મંગલચિહ્નો પ્રગટ થતાં
જન્મ વખતે ચારેકોર આનંદનો કોલાહલ ફેલાઈ રહ્યો હતો. સૌધર્મ ઈન્દ્ર અને
શચીઈન્દ્રાણી ઐરાવત ઉપર આવીને દ્વારીકાનગરીની (પ્રતિષ્ઠામંડપની) પ્રદક્ષિણા કરવા
લાગ્યા.
મંગલ વધાઈ આવે છે ને ચારેકોર હર્ષ છવાઈ જાય છે......
ને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી. ફત્તેપુર જેવા નાના ધૂળિયા ગામમાં બાલ
તીર્થંકરની આવડી મોટી સવારી–હાથી–ઘોડા–ગાડી–રથ એ બધું કેમ સમાય? ગામ નાનું
ને સવારી મોટી! પણ, ના; આજે ફત્તેપુર ન હતું, એ તો આજે સોનાનું મહાન
દ્વારકાનગર બની ગયું હતું. હજારો નગરજનોને હર્ષ પમાડતી ને આર્શ્ચયમાં ડુબાડતી એ
સવારી મેરુ પાસે આવી પહોંચી. દશ હજારથી વધુ લોકો પ્રભુનો જન્માભિષેક જોવા
આતુર બન્યા હતા. ખુલ્લા મેદાનમાં ધોમધખતા તડકા નીચે ઊભા હતા ને! એટલે
પ્રભુની મંગલછાયામાં આતાપ કેવો? જેમની છાયામાં સંસારનો આતાપ પણ મટી જાય
ને ચૈતન્યની અપૂર્વ શીતળતા મળે, ત્યાં આ સૂર્યના આતાપને કોણ ગણકારે?
જન્માભિષેકની ઉમંગભરી ભક્તિમાં સૌ મશગુલ હતા. આનંદ ઉલ્લાસ પૂર્વક
જન્માભિષેક કરી, ઈન્દ્રાણીએ સ્વર્ગનાં દેવી અભૂષણોથી બાલપ્રભુને શણગર્યા અને નામ
રાખ્યું નેમિકુમાર.
PDF/HTML Page 9 of 55
single page version
ચેતનરાજા! ઝુલો રે ચૈતન્યપારણે....
PDF/HTML Page 10 of 55
single page version
નેમિકુંવર! ઝુલો રે ચૈતન્યપારણે....
PDF/HTML Page 11 of 55
single page version
સહસ્ત્રામ્રવનમાં ધ્યાનસ્થ નેમિમુનિરાજ હે સારથિ! રથને રોકો... રોકો... રોકો...
PDF/HTML Page 12 of 55
single page version
સારથી:– મહારાજ! આબધું આપના વિવાહના ઉપલક્ષમાં જ થઈ રહ્યું છે. જાતના
PDF/HTML Page 13 of 55
single page version
નેમકુમાર: સારથિ! હું સત્ય કહું છું. મારું ચિત્ત આ સંસાર ઉપરથી ઉઠી ગયું છે. અને
મને લાગ્યો સંસાર અસાર..... મને લાગ્યો સંસાર અસાર.
PDF/HTML Page 14 of 55
single page version
એ રીતે નેમપ્રભુએ દીક્ષાનો નિર્ણય કરતાં વૈરાગ્યમય મંગલ વાતાવરણ છવાઈ
PDF/HTML Page 15 of 55
single page version
૭. અહા, જગતપૂજય પરમેષ્ઠીપદ ધારણ કરીને, ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં–ઝુલતાં
સંભળાવશો.
સાથ આપી શકે ને પ્રભુ સાથે સંયમ ધારણ કરે તે પ્રભુની પાલખીને પહેલાંં ઉઠાવે. એ રીતે
મનુષ્યરાજાઓ પાલખી લઈને પ્રથમ સાત પગલાં ચાલે છે; પછી વિધાધર રાજાઓ સાત
પગલાં ચાલે છે, ને છેલ્લે ઈંદ્રો પાલખી થઈને દીક્ષાવનમાં આવે છે.
જાગતી હતી. દીક્ષા પછી નેમમુનિરાજનું પૂજન થયું. મુનિરાજની ભક્તિ થઈ; પણ એ
પૂજા–ભક્તિ વખતે પ્રભો તો નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્ર થઈને સાતમા ગુણસ્થાનના
નિર્વિકલ્પ મહા આનંદને અનુભવતા હતા, ચોથું જ્ઞાન તથા અનેક લબ્ધિઓ તેમને
પ્રગટી હતી. પૂજા–ભક્તિમાં એકાગ્ર ભક્તજનોને ખબર પણ ન પડી કે નેમમુનિરાજ
ક્્યારે ક્્યાં વિહાર કરી ગયા!
મુનિભક્તિ ચાલુ જ રહી. બપોરે પચીસ જેટલા જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ થઈ.
મહામુમુક્ષુમંડળ દ્ધારા ઠેરઠેર ધાર્મિક પ્રચાર વૃદ્ધિગત થઈ રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશમાં પણ વિશેષ જાગૃતી આવી રહી છે. આ વખતે આગ્રામાં શિક્ષણશિબિરનું મોટું
આયોજન થયું જેમાં હજારો જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો. સાંજે વીતરાગ
PDF/HTML Page 16 of 55
single page version
પાઠશાળાઓ ખુલતી જાય છે. એકએક ગામમાં બાળકો માટે પાઠશાળા હોય તે અત્યંત
જરૂરી છે.
થતો હતો. સામાન્ય રીતે વિદ્ધાનો ભેગા થાય એટલે વાદવિવાદ કરે; અહીં ભારતના
ચારેખુણેથી સેંકડો વિદ્ધાનો એકઠા થયા હતા ક્્યાંય વાદવિવાદ ન હતો, આનંદભરી
વીતરાગી ગોષ્ઠી ચાલતી હતી. ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રચાર થઈ રહ્યો છે તે બધા
વિદ્ધાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી, ને હજી વધુ પ્રચાર માટે ભાવનાઓ વ્યક્ત કરી
હતી. અહીં, દેશભરના હજારો જિજ્ઞાસુ પાઠકોએ આત્મધર્મ પ્રત્યે અને આત્મધર્મના
સંપાદક પ્રત્યે જે પ્રેમ–આદર અને વાત્સલ્યની ઉર્મિઓ વ્યક્ત કરી છે. તે આર્શ્ચય
પમાડતી હતી. હજારો તત્ત્વજિજ્ઞાસુ અધ્યાત્મપ્રેમી સજ્જનોનો આવો પ્રેમ–એ
આત્મધર્મનું મહાન ગૌરવ છે. અને આત્મધર્મના સંપાદક પણ પ્રસન્ન ચિત્તથી પોતાના
હજારો સાધર્મી– પાઠકજનો પ્રત્યે હાર્દિક વાત્સલ્યની ઉર્મિઓ ધરાવે છે. આત્મધર્મ પ્રત્યે
ભારતના જિજ્ઞાસુઓનો પ્રેમ જોઈએ એમ થતું હતું કે અહા, જેમની વાણીનો થોડોક
અંશ જ જે આત્મધર્મમાં આવે છે તે આત્મધર્મમાં પ્રત્યે પણ જિજ્ઞાસુઓને આટલો પ્રેમ,
તો એ ગુરુદેવ પ્રત્યેના પ્રેમની તો શી વાત! અહીં ભેગા થયેલા ભારતના સેંકડો
વિદ્ધાનએ એકી અવાજે ગુરુદેવને પ્રશંસ્યા..... કવિઓએ સેંકડો કવિતા વડે મહિમા
ગાયો...... કવિજનોનાં પંદર દિવસ કાવ્યો ભેગા કરીએ તો સેંંકડો કાવ્યોનો ઢગલો થાય.
આ બધું આત્મધર્મમાં આપી શકતા નથી તે માટે કવિજનો તેમજ વિદ્ધાનો ક્ષમા કરે.
અનાદિથી અવિધા છે; તેનું ફળ સંસાર છે. આનંદસ્વરૂપમાં આત્મા હું અને રાગાદિ તે
પર–એમ ભેદજ્ઞાન કરીને મોક્ષનો માર્ગ સાધવો તે સાચી વિધા છે. આવી વીતરાગી વિધાને
જે જાણે તે સાચો વિદ્ધાન્ છે. અને વિદ્ધાનોએ આવી વિધાનો પ્રચાર કરવા જેવું છે.
PDF/HTML Page 17 of 55
single page version
વિચારો રજું કર્યાં હતા. આ કાળે જીવન થોડું ને શક્તિ થોડી, તેમાં સાચી વિધાવડે
આત્મહિત સાધી લેવા જેવું છે. આવી વિધાના ઉપાસકોનું આ વિદ્ધત્–સંમેલન છે. પણ
કોઈ અમુક ભણતરની ડીગ્રી ધરાવે તે જ વિદ્ધાન–એવું આ સંમેલન નથી. બીજે તો
સામાન્યપણે અત્યારે જેટલા વિદ્ધાન્ એટલા મત–એવી પરિસ્થિતિ છે ને વિદ્ધાનોમાં
ખેંચાતાણી ચાલે છે, આપણે તો અહીં ગુરુદેવની છાયામાં વીતરાગી વિધાના જિજ્ઞાસુ
સેંકડો વિદ્ધાનો ભેગા થાય છે ને બધા વિદ્ધાનો એકમત છે..... કે અમે તો તત્ત્વના
જિજ્ઞાસુ અને જ્ઞાનના પ્યાસી છીએ.... જૈનશાસનની સેવા માટે બંધુ સમર્પી દેવા અમે
તૈયાર છીએ. આવા દ્રષ્ટિકોણનું આ વિદ્ધત્ સંમેલન છે. વિદ્ધાનોની બે પાર્ટીમાંથી કોઈ
પાર્ટીના પોષણ માટે આ સંમેલન નથી; પણ પાર્ટી–મતભેદ મટાડીને, વીતરાગવિધામાં
એકતા માટેનું આ સંમેલન છે. આવા વિચારો વિદ્ધત્ સંમેલનમાં વિદ્ધાનોએ વ્યક્ત કર્યાં
હતા. તે ઉપરાંત ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રભાવના થઈ રહી છે તેની પ્રશંસાપૂર્વક તેના
વધુ ને વધુ પ્રચારની ભાવના ભાવી હતી.
જેમના પ્રતાપે ભેદજ્ઞાનરૂપી મંગલ બીજ ઊગી છે એવા મંગલમૂર્તિ ગુરુદેવનો
ત્રણ રત્નના ઉપાસક ગુરુદેવને નમસ્કાર કરું છું.
આનંદવધાઈ માટે સૌ તૈયાર થઈ યા છે. હજારો બત્તીના ચિત્રવિચિત્ર ઝગમગાટથી
વીતરાગવિજ્ઞાનગર અને ફતેપુર શહેર અદ્ભૂત શોભી રહ્યું છે. દરવાજે બે હાથી
મહાપુરુષને સત્કારવા આતુર થઈનેઊભા છે. હજારો ભક્તો જૈનધર્મના જયજયકાર કરતા
ને મંગલ વધાઈ ગાતાં ગાતાં પ્રભાતફેરીફેરીરૂપે આવી રહ્યા છે. ગુરુદેવ વહેલી સવારમાં
પ્રતિષ્ઠામંડપમાં પધાર્યા ને ભક્તિચિત્તે જિનેન્દ્ર ભગવંતોના દર્શન કર્યાં. ત્યારબાદ જેમના
પ્રતાપે આપણને સાચો જૈનધર્મ અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો છે એવા
PDF/HTML Page 18 of 55
single page version
બતાવેલો જે આત્મસન્મુખી વીતરાગી મોક્ષમાર્ગ આપે અમને દેખાડયો છે તે સુંદર માર્ગ
આત્મહિતનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ. આવી ભાવનાથી સૌએ ગુરુદેવને અભિનંધા.
અને પૂનમની વચ્ચે કહાનગુરુનું દશ્ય સરસ લાગતું હતું. એક બાજું હજારો શ્રીફળનો ઢગલો
અપૂર્વ મંગળ છે. ને આવી બીજ ઉગી છે તે આગળ વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા
સમજાવીને કહ્યું કે અરે જીવ! એકવાર આવી જ્ઞાનીબીજ ઉગાડ...... (ત્યારે એમ થતું કે
PDF/HTML Page 19 of 55
single page version
* શરૂઆતમાં ભાઈશ્રી ખીમચંદભાઈએ પોતાની વિશિષ્ટ શૈલિથી ઉપસ્થિત
PDF/HTML Page 20 of 55
single page version
બીજી અને પૂનમની વચ્ચે પૂનમ નજીક આવી ગઈ...