Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 33

background image







વર્ષ છઠ્ઠું સંપાદક: પોષ – મહા
અંક ત્રીજો – ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૭૫
પૂર્ણતાને લક્ષે શરૂઆત
જો પોતે પોતાના આત્માની પરિપૂર્ણતા છે તેને ન
માને તો પરનો આશ્રય માન્યા વગર રહે નહિ, અને તેથી તે
જીવ પર સાથે એકતાબુદ્ધિ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ
તરફ વળે નહિ, ને તેને ધર્મ થાય નહિ. માટે આચાર્યદેવ કહે
છે કે તારો આત્મા જ્ઞાનથી પરિપૂર્ણ છે, શ્રુતના આધારે તારું
જ્ઞાન નથી; માટે શ્રુતનો આશ્રય છોડીને તારા પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવનો આશ્રય કર, તેના જ આશ્રયે ધર્મ પ્રગટે છે
ને મુક્તિ થાય છે.



વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડિયા : કાઠિયાવાડ