Atmadharma magazine - Ank 084
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: આસો : ૨૪૭૬ : ૨૫૫ :
હે ભગવાન શ્રી વીરપ્રભુ! આપ શ્રી આજે
સંસારનો અંત લાવીને અપૂર્વ મુક્તદશાને પામ્યા છો.... હે
શ્રી ગૌતમગણધર દેવ! આપશ્રી આજે કેવળજ્ઞાનલક્ષ્મીને
પામીને જીવન્મુક્ત થયા છો. પ્રભો, અમે હજી
ગૃહસ્થપણામાં ફસેલા છીએ, પણ અમારી રુચિમાં અમે
આપશ્રીની પવિત્ર મંગલદશાની ભાવના કરીએ છીએ. આ
મંગલપર્વના સુપ્રભાતે અમારી ભાવના છે કે–
૧ શ્રી મહાવીરપ્રભુ જેવી આત્મરિદ્ધિ અમને પ્રાપ્ત થાઓ.
૨ શ્રી સીમંધર પ્રભુ અમારા ઉપર પ્રસન્ન રહો.
૩ શ્રી નેમનાથ પ્રભુ જેવો સદ્વૈરાગ્ય અમને પ્રાપ્ત થાઓ.
૪ શ્રી ગૌતમપ્રભુ જેવી જ્ઞાનલક્ષ્મી અમને પ્રાપ્ત થાઓ.
૫ શ્રી બાહુબલિ સ્વામી જેવું અડગ આત્મબળ અમને પ્રાપ્ત થાઓ.
૬ શ્રી કુંદકુંદ પ્રભુજી સમાન સ્વરૂપજીવન અમને પ્રાપ્ત થાઓ.
૭ શ્રી સદ્ગુરુદેવની સેવાનો લાભ નિરંતર અમને પ્રાપ્ત થાઓ.
૮ શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની અમારી ભક્તિ દિનદિન વૃદ્ધિ પામો.
૯ પવિત્ર રત્નત્રયરૂપી અમૂલ્ય લક્ષ્મીનો અમને લાભ થાઓ.
૧૦ ઉત્કૃષ્ટ જ્ઞાન–વૈરાગ્યથી અમારા જીવનભંડાર સદાય ભરપૂર રહો.
Error! Not a valid link. શ્રી શ્રી શ્રી Error! Not a
valid link.
Error! Not a valid link. શ્રી શ્રી Error! Not a valid link.
Error! Not a valid link.શ્રી Error! Not a valid link.
શ્રી મહાવીર–નિર્વાણ–કલ્યાણક
વીર સં. ૨૪૭૭
આસો વદ ૦)) વાર
લી. જિનેન્દ્રભક્ત
* * * * *
–એ પ્રમાણે લખ્યા પછી વખત અને ભાવ
અનુસાર ધાર્મિક સ્તવનો ગાઈને તેમજ વાજિંત્ર વગેરેથી
ભક્તિ કરવી.
ત્યાર પછી આ મંગળપ્રસંગે, લક્ષ્મી ઉપરનો મોહ
ઘટાડવા માટે ઉદાર ભાવથી પોતાની શક્તિ અનુસાર–
જ્ઞાન–દાન વગેરે કરવાં, તેમ જ સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય
કરવું.
દરેક જેનશ્રાવકોએ કુરિતી છોડીને આ પ્રમાણે જૈન–
સંસ્કૃતિ અનુસાર દિપાવલી પર્વ ઊજવવું જોઈએ.
માસિકના ૭૩ થી ૮૪ સુધીના આત્મધર્મ
નં. વિષય અંક–પૃષ્ઠ નં. વિષય અંક–પૃષ્ઠ
–અ–આ–ઉ–એ– ૧૫ અંક મોડો કેમ? ૭૮–૧૧૮
અજ્ઞાનીઓ નો નિષ્ફળ મિથ્યા અભિપ્રાય Error! Not
a valid
link.
૧૬ આ અંકના ૨૪ પાના ૭૮–૧૧૮
અજ્ઞાની જીવ બાહ્ય સંયોગોમાં સુખ શોધે છે ખાસ–૧૯૮ ૧૭ આત્મતત્ત્વની મુખ્યતા ૭૪–૩૧
અજ્ઞાનીની ઊધી દોડ ૭૮–૧૧૯ ૧૮ આત્મધર્મના પાછલા અંકો ૮૨–૨૧૬
અજ્ઞાનીની ઊંધી નજરે ૮૧–૧૭૭ ૧૯ આત્મધર્મનું આઠમું વર્ષ ૮૪–૨૫૯
અધિક માસનો અંક ૮૧–૧૭૩ ૨૦ આત્મધર્મનું ભેટપુસ્તક ચિદ્દવિલાસ ૮૦–૨૫૯
અનંતાનુબંધી કષાય ખાસ–૧૮૨ ૨૧ આત્માની પ્રભુતા ૭૫–૫૮
અનાદિનું અજ્ઞાન ટળીને ભેદજ્ઞાન કઈ રીતે થાય? ૮૩–૨૩૩ ૨૨ આત્માની શાંતિ ક્યાં છે? ૭૫–૫૬
‘અનેકાંતિક માર્ગ પણ સમ્યક્એકાંત એવા નિજપદની ૨૩ આત્માની સાચી સમજણ ૭૬–૭૬
પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી’ – ૨૪ આત્માની સાચી સમજણનો ઉપદેશ ૭૭–૮૮
એ ઉપરનું ખાસ પ્રવચન– ૮૦–૧૪૩ ૨૫ આત્માનું સ્વાસ્થ્ય ૮૧–૧૭૦
અરિહંતદેવના દિવ્ય ધ્વનિનો સાર ૭૬–૭૦ ૨૬ આત્માને ભગવાન માને તે ભગવાન થાય ૭૪–૪૦
૧૦ અરિહંત ભગવાને કરેલો સ્વતંત્રતાનો ઉપદેશ ૮૧–૧૬૩ ૨૭ આત્માનો સર્વજ્ઞસ્વભાવ ને વસ્તુમાં ક્રમબદ્ધપર્યાય ૭૪–૨૨
૧૧ અરૂપી આત્માની સમજણ ૭૩–૧૫ ૨૮ ઉદ્ધારનો માર્ગ ૭૩–૮
૧૨ અહિંસા ધર્મ ૭૮–૧૧૧ ૨૯ એકત્વસ્વભાવ અને દ્વૈતભાવ ૮૪–૨૪૬
૧૩ અહો, ચૈતન્ય રત્ન! ૭૭–૯૦ ક–ખ–ગ–ચ–જ–જ્ઞ
૧૪ અહોભાગ્ય હોય તેને આ સાંભળવા મળે ૮૨–૨૦૩ ૩૦ કલ્યાણની મૂર્તિ ૭૯–૧૨૬
૩૧ કોણ કર્તા અને શું તેનું કાર્ય? ૮૦–૧૪૨