Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image
વર્ષ ૧પ મું
અંક ૧૦ મોે
દ્વિ. શ્રાવણ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૮
આત્મા ઝણઝણી ઊઠે છે
આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ
સુખ છે-
આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી
જીવનો આત્મા ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત
વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમશાંતરસને
બતાવનારી આ વાણી અપૂર્વ છે...વીતરાગી સંતોની વાણી
પરમ અમૃત છે...ભવરોગનો નાશ કરનાર એ અમોઘ
ઔષધ છે.