ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૧ઃ
ભારતના પાટનગરમાં પૂ. શ્રી કાનજીસ્વામી પધાર્યા તે પ્રસંગે–
કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈનું
સ્વાગત–પ્રવચન
સં. ૨૦૧૩ માં સમ્મેદશિખર વગેરે
તીર્થધામોની યાત્રા કરીને પાછા ફરતાં પૂ.
ગુરુદેવશ્રી કાનજીસ્વામી સંઘ સહિત
ભારતના પાટનગર દિલ્હીશહેરમાં પધાર્યા
હતા. ત્યારે કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈ
દિલ્હીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલ
હોવા છતાં લગભગ દરરોજ પૂ. ગુરુદેવના
પ્રવચનોનો લાભ લેતા. તા. ૬–૪–પ૭ ના
રોજ તેમણે એક સ્વાગત–પ્રવચન કર્યું હતું;
તેનો મુખ્યસાર અહીં આપવામાં આવ્યો
છે.
ભારત કે ઈસ પાટનગરમે આપ સબકી, ઔર મેરી ઓરસે મૈંં મહારાજશ્રી કા સન્માન કરને કે લિયે ખડા
હુઆ હું.
મહારાજશ્રી કે પ્રમુખ શિષ્ય રામજીભાઈ નરમ તબીયત હોને સે યહાં નહીં આ સકે હૈ. વે મેરે એક બુલંદ
સાથી હૈ; મૈં જબ સૌરાષ્ટ્ર મેં ગયા તબસે, કરીબ ૩૦ સાલસે, રામજીભાઈ કો મેરા બડા ભાઈ સમજતા હું.
હાલાંકિ ઉનકા માર્ગ અલગ રહા ઔર મેરા અલગ રહા, ફિર ભી હમારે દોનોં કે બીચમેં પ્રેમ–આદર કી કમી નહીં
હુઈ. ઉનકે હૃદય મેં મહારાજ કે લિયે જો પ્રેમ વ આદર હૈ ઉતના હી મેરે હૃદયમેં હૈ. આપ સબકી તરહ,
મહારાજશ્રી કે પરિવારકા મૈં ભી એક અંગભૂત હું. મહારાજશ્રી કે અન્ય શિષ્યો (નાનાલાલભાઈ વગેરે) હૈ વે
ભી મેરે બડે ભાઈ હૈ.
મહારાજશ્રી કી દુનિયા એક અલગ દુનિયા હૈ, ઔર મહારાજશ્રી મેરે સાથીઓંકો એક પછી એક અલગ
દુનિયામેં લેતે જા રહે હૈ. હમારા કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન હોતે હુએ ભી હમારે બીચ કોઈ અંતરભેદ નહીં.
મહારાજશ્રી કે જીવન કે બાર મેં આપ લોગોંને બહુત સુના હોગા. ઉનકે બારેમેં મૈં ઈતના હી કહૂંગા કિ
ઉનકા જીવન એક સત્ય દ્રષ્ટા કા જીવન હૈ, ઔર વે નિર્ભીક હૈ. જિસ ચીજ મેં વિશ્રામ હૈ ઉનકા વિશ્વાસ હૈ ઉસકો
વે નિડરતાસે કહ રહે હૈ. અગર ગુરુ મેં ઐસી નિર્ભીકતા ન હો તો વે શિષ્યોંકો બીચમેં હી રૂલાદે–નિર્ભીકતા કે
વિના સત્ય માર્ગ પર કૈસે લે જાય?
મહારાજશ્રી કા ચરિત્ર સંપૂર્ણ સત્યકા ભાન કરાનેવાલા હૈ; વે અપના જો સંદેશ સુના રહે હૈ વહ એક