Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
સમ્યગ્દર્શન
(પુસ્તક બીજું)
સમ્યગ્દર્શનનો મહિમા અને તેનો ઉપાય દર્શાવનારા વિધવિધ લેખોનો સંગ્રહ
આ પુસ્તકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુ જીવોને ખાસ ઉપયોગી છે. અનેક
જિજ્ઞાસુઓએ આ પુસ્તક વાંચીને હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ પુસ્તકની કુલ
૨૭પ૦ નકલો છાપવામાં આવી છે. ને આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવામાં આવ્યું છે.
ગ્રાહકોને પોતાનું ભેટપુસ્તક શ્રાવણસુદ એકમ સુધીમાં મેળવી લેવા માટે અગાઉ સૂચના
આપવામાં આવી હતી, છતાં હજી પણ જે ગ્રાહકોએ પોતાનું ભેટપુસ્તક ન મેળવ્યું હોય
તેમને આ છેલ્લી સૂચના આપવામાં આવે છે કે આપના ગ્રાહક નંબર સાથે
પોસ્ટખર્ચના ૩પ નયા પૈસાની ટિકિટો મોકલી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધીમાં આપનું
ભેટપુસ્તક મેળવી લેવાની વ્યવસ્થા કરશો; ત્યાર પછી ભેટપુસ્તકો મોકલવાનું બંધ થશે.
કલકત્તા, મુંબઈ તથા તેના પરાં, અમદાવાદ અને રાજકોટના ગ્રાહકોએ પોતાનું પુસ્તક
ગતાંકમાં જણાવેલા તે તે ગામના સરનામેથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધીમાં મેળવી લેવું.
છુટક વેચાણમાં પણ આ પુસ્તક મળી શકે છે.
સમ્યગ્દર્શન સંકલનકાર: બ્ર હરિલાલ જૈન. કિંમત: રૂા. ૧–૦૦
પોસ્ટેજ: ૦૦–૩પ
સમ્યગ્દર્શન (પુસ્તક પહેલું) પૃ. સંખ્યા ૧૬૬. કિંમત એક રૂપીયો
પોસ્ટેજ ૦૦–૩પ
પ્રાપ્તિસ્થાન–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
_________________________________________________________________
દ્રવ્યસંગ્રહ
(ગુજરાતી નવી આવૃત્તિ)
તત્ત્વાર્થસૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ લગભગ દરેક જૈન પાઠશાળાઓમાં
શીખવાય છે. અત્યારસુધીમાં દ્રવ્યસંગ્રહની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ છે. આ
છેલ્લી નવી આવૃત્તિ હાલમાં પ્રગટ થઈ છે. વિદ્યાર્થીઓને તેમજ જિજ્ઞાસુઓને ઉપયોગી
થાય તેવી શૈલિથી આ નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. પૃષ્ઠ ૨૨૦; કિંમત ૮૩
નવા પૈસા; પોસ્ટેજ ૨૦ પૈસા (નોંધ: આ પુસ્તકની કિંમત ઘટાડવામાં રાજકોટના
ભાઈશ્રી નૌત્તમલાલભાઈના પુત્રો તરફથી મળેલ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે;
ગયા અંકમાં ગણતરીની ભૂલથી ૬૦ નવાપૈસા કિંમત છપાયેલ છે, તેને બદલે ૮૩ પૈસા
કિંમત સમજવી; પોસ્ટેજ ૨૦ પૈસા અલગ.)
પ્રાપ્તિસ્થાન:
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર