ભગવાનના દર્શન–પૂજનની ભાવનાના
પ્રતાપે હું ‘દેડકામાંથી દેવ’ થયો છું, એટલે તે
અહીં આવીને તારી સાથે દર્શન–પૂજન કરી
રહ્યો છે.
ભગવાનનો ઉપદેશ સાંભળીને તે
સમ્યગ્દર્શન પામ્યો.
Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).
PDF/HTML Page 39 of 45