Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 69

background image
૩પ
પરમાગમ દ્વારા આનંદના દાતાર
હું આત્માના નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડું છું.
તે તમે સ્વાનુભવથી પ્રમાણ કરજો.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૭