
ભવસમુદ્રના કાંઠે આવેલા મહાત્માદ્વારા શુદ્ધોપયોગની ઝણઝણાટી
પ્રવચનસારના મંગલાચરણમાં પાંચ ગાથા દ્વારા જ્યારે
ચાલતું હોય ત્યારે પ્રવચનમાં ગુરુદેવ કેવા અદ્ભુત ભાવથી ખીલી ઊઠે છે!
તે તો સીધા શ્રોતાઓ જાણે છે; અહીં આપેલા પ્રવચનમાંથી આત્મધર્મના
અંક ૩૦૦ માં) જ્યારે આ પ્રવચનસારના મંગલપ્રવચનો છપાયા, ને
ગુરુદેવને તે વાંચીને જે મહાન પ્રમોદ જાગ્યો તે આજેય યાદ આવે છે.
‘આત્મધર્મ’ ને માટે ગુરુદેવના શ્રીમુખથી ખૂબ જ પ્રમોદપૂર્વક
જ અદ્ભુત ભાવભીના પ્રવચનો અહીં રજુ કરતાં આનંદ થાય છે. જિજ્ઞાસુ–
સાધર્મીઓ! તમે પણ અતિ બહુમાનપૂર્વક જિનવાણીમાં ઝરતા આનંદરસનું
પાન