Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 37

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
किन्तु आज यह यों कहती है, देखो खींचातानी को।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी प्रीत पुरानी को?।।
(९)
काया–[जोरसे हँसकर] गुरुदेव! क्या पागल सरीखी बातें बकता है?’
मैं हूँ जड, ये है गुरु चेतन, इनके मेरे काम जुदे हैं।
खाते हैं खुद ये ही स्वामी, दूध मलाई पेंडे हैं।
शरबतके प्याले भरभर कर, हाय! चेतनजी पीते थे।
ये ही गंध खुश्बूवाले, दौड दौड कर लाते थे।
किन्तु झूठा दोष लगा, मेरी करते बदनामीको।
हाय! कहो अब कैसे छोडूँ, अपनी रीत पुरानी को? ।। १०
गुरुदेव–कहो चेतनजी! काया जो बात बता रही है वह तो ठीक प्रतीत होती है। उस
पर आप क्या कहना चाहते हो?
चेतन–इस पापिनके पीछे मैनें, भक्ष्याभक्ष्य सभी खाये।
आलू गोबी और टमाटर, झोली भरभरके लाये।
रात गिनी नहिं दिवस गिना नहिं, जब आया तबही खाया।
पिया तेल कोडलिव्हरका अरु इंजक्शन भी लगवाया।
પ્યાલા પણ તેને જ પીવડાવ્યા છે.–છતાં આજે તે મારી સાથે આવવાની ના કહીને ખેંચાતાણી કરે છે.–
દેખો અન્યાય! હાય રે, શરીર સાથેની મારી જીવનભરની પ્રીતિને હવે હું કેમ છોડું?–એના વગર એકલો
ક્્યાં જાઉં? (૯)
–ચેતનની એ વાત સાંભળતાં કાયા જોરથી હસીને કહે છે કે હે ગુરુદેવ! આ ચેતન આવી પાગલ
જેવી વાત કેમ બકે છે! હે સ્વામી! હું તો જડ છું ને તે ચેતન છે, તેનું અને મારું કામ તદ્ન જુદું છે. દૂધ–
મલાઈ ને પેંડા ખાવાની ઈચ્છા તો તે કરે છે, શરબતના પ્યાલા ભરીભરીને પીવાની ઈચ્છા તો ચેતનજી
કરે છે, સુગંધી–ખુશબૂ તરફ એનું ચિત્ત દોડે છે,–હું તો એ કોઈ વસ્તુની ઈચ્છા કરતી નથી, છતાં આ ચેતન
મારા પર જૂઠો આરોપ લગાવીને મારી બદનામી કરે છે.–પણ હે નાથ! હું મારી પુરાણી રીતને કેમ છોડું?
(૧૦)
ગુરુ કહે છે–અરે ચેતનજી! આ કાયા જે વાત કહે છે તે તો વ્યાજબી લાગે છે, તો તે સંબંધમાં
તમારે શું કહેવાનું છે?
ત્યારે ચેતનજી જરા ક્રોધથી કહે છે કે–અરે! આ પાપિણી કાયા ખાતર મેં ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કર્યા
વગર આલુ–કંદમૂળ ફૂલકોબીચ વગેરે ખાધું, રાત–દિવસ જોયા વગર જ્યારે આવ્યું ત્યારે ખાધું, કોડલીવર