Alochana (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 27

 

background image
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની સમ્યક્
અનેકાંતમય તત્ત્વજ્ઞાનથી સઘાન શીતળ છાયામાં અનેક
ભવ્ય જીવ સનાતન સત્ય જૈન માર્ગકલ્યાણ માર્ગને
પાત્ર થયા છે, થાય છે અને થશે. જેમના
પવિત્ર ગુણોનું વર્ણન કરવાને હું અસમર્થ
છું. જિજ્ઞાસુ જીવોને અપૂર્વ જિજ્ઞાસા
જાગ્રત થવામાં શુદ્ધાત્મબોધાની પ્રાપ્તિ
થવામાં મહાન ઉપકારી, અધયાત્મ-
યોગી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીના કર
કમળમાં વિનમ્રભાવે
સમર્પણ.
સેવક
હરિલાલ ભાયાણીભાદ્ર સુ. ૫વીર નિર્વાણ સં. ૨૪૮૭
શ્રી આલોચના (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રીમતી સુધાબેન રમણિકલાલ શાહ, લંડન