ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play ಉಪಯೋಗ ಏಕಮಾಂ ನ ಟಕೇ ತೋ ಬೀಜಾ ಶುಭಭಾವಮಾಂ ಜೋಡವೋ ಪಣ ಘ್ಯೇಯ ತೋ ಏಕ ಆತ್ಮಾನುಂ ಜ ರಾಖವುಂ... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....ಲಾಗೀ ಛೇ ತೇನೇ ಲಾಗೀ ಛೇ ತೇ ಪಿಯು ಪಿಯು ಪೋಕಾರೇ ಛೇ.... ಅಮನೇ ಏವೀ ಝಂಖನಾ ಲಾಗತೀ ನಥೀ ತೇನಾ ಮಾಟೇ ಶುಂ ಭೂಲ ಪಡತೀ ಹಶೇ? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play ವಚನಾಮೃತಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ‘ಸೂಕ್ಷ್ಮ ಉಪಯೋಗ ಕರೀ ಜ್ಞಾಯಕನೇ ಪಕಡವೋ’ ತ್ಯಾಂ ಸೂಕ್ಷ್ಮ ಉಪಯೋಗಮಾಂ ಶುಂ ಗೂಢಾರ್ಥ ಛೇ? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play ವಚನಾಮೃತಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ಆತ್ಮಾನೇ ಮುಖ್ಯ ರಾಖವೋ, ಕಾರ್ಯನೀ ಗಣತರೀ ಕರವಾ ಜೇವೀ ನಥೀ ತೇಮ ಛತಾಂ ಪರಿಣಾಮಮಾಂ ಕಾರ್ಯನೀ ಗಣತರೀ ಥಈ ಜತೀ ಹೋಯ ತೋ ತೇಮಾಂ ಮುಖ್ಯ ಕಾರಣ ಶುಂ ಬನತುಂ ಹಶೇ? ತೇನಾಥೀ ಬಚವಾ ಪ್ರಯೋಗಾತ್ಮಕ ಶುಂ ಕರವುಂ? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play ವಚನಾಮೃತಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ‘ಶುದ್ಧ ದ್ರವ್ಯಸ್ವಭಾವನೀ ದ್ರಷ್ಟಿ ಕರೀ ಅಶುದ್ಧತಾನೇ ಖ್ಯಾಲಮಾಂ ರಾಖೀ ಪುರುಷಾರ್ಥ ಕರವೋ’ ತ್ಯಾಂ ಖ್ಯಾಲ ರಾಖವೋ ತೇಮಾಂ ಉಪಯೋಗಾತ್ಮಕ ಜ್ಞಾನಗುಣನೀ ಪರ್ಯಾಯ ಲೇವೀ ಕೇ ಲಬ್ಧಾತ್ಮಕ ಜ್ಞಾನಗುಣನೀ ಪರ್ಯಾಯ ಲೇವೀ? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘ಜ್ಞಾಯಕನೇ ಪರಿಣಾಮಮಾಂ ಪಕಡವೋ’ ತೇವುಂ ವಚನಾಮೃತನಾ ಪ್ರವಚನಮಾಂ ಪೂಜ್ಯ ಗುರುದೇವಶ್ರೀಏ ಫರಮಾವ್ಯುಂ ಕೇ ‘ಜ್ಞಾಯಕಮಾಂ ಅಹಂಪಣುಂ ಕರವುಂ’.....ಘಣೀ ವಖತ ಏಮ ಆವೇ ಛೇ ಕೇ ಜ್ಞಾಯಕನೀ ರುಚಿ ಕರವೀ ತೋ ಪರ್ಯಾಯಮಾಂ ಜ್ಞಾಯಕನೋ ಮಹಿಮಾ ಕರವೋ, ರುಚಿ ಕರವೀ–ಅಹಂಪಣುಂ ಕರವುಂ ತೇಮಾಂ ಶುಂ ತಫಾವತ ಛೇ? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play ವಚನಾಮೃತಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ಅನುಭೂತಿ ಮಾಟೇ ಪೋತಾನೇ ಪರದ್ರವ್ಯಥೀ ಭಿನ್ನ ನಕ್ಕೀ ಕರೀ ಪೋತಾನಾ ಧ್ರುವ ಸ್ವಭಾವನೋ ಮಹಿಮಾ ಲಾವೀ ಸಮ್ಯಗ್ದರ್ಶನ ಪ್ರಾಪ್ತ ಕರವಾನೋ ಪ್ರಯಾಸ ಕರವೋ ಜೋಈಏ ತ್ಯಾಂ ಪರದ್ರವ್ಯಥೀ ಭಿನ್ನ ವಿಚಾರ ಕರತಾ ಲಾಗೇ ಛೇ, ಪಣ ಪೋತಾನಾ ಧ್ರುವ ಜ್ಞಾಯಕ ಸ್ವಭಾವನೋ ಮಹಿಮಾ ಆವತೋ ನಥೀ ತೋ ಶುಂ ಕರವುಂ? ‘ಮುಮುಕ್ಷುನಾ ನೇತ್ರೋ ಸತ್ಪುರುಷನೇ ಓಳಖೀ ಲೇ ಛೇ’ ತ್ಯಾಂ ಮುಮುಕ್ಷುನಾ ನೇತ್ರೋನೋ ಅರ್ಥ ಸತ್ಪುರುಷನೀ ವಾಣೀಮಾಂ ಆವತುಂ ಆತ್ಮಾನುಂ ಶಾಬ್ದಿಕ ಮಾಹಾತ್ಮ್ಯ ಅನೇ ಅನ್ಯನಾ ತೇವಾ ಶಬ್ದೋಮಾಂ ಆವತುಂ ಕೃತ್ರಿಮ ಹಾರ್ದ ಪರಥೀ ಓಳಖೀ ಶಕಾಯ? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play ದೇವ -ಗುರು-ಶಾಸ್ತ್ರನೀ ಮಹಿಮಾ ವಖತೇ ಆಪ ಆತ್ಮಾನೀ ಖಟಕ ರಾಖವಾನೀ ವಾತ ಫರಮಾವೋ ಛೋ ತೋ ತೇ ಏಕ ಜ ಪರಿಣಾಮಮಾಂ ಬಂನೇ ಪ್ರಯೋಗಾತ್ಮಕ ಕೇವೀ ರೀತೇ ಬನೇ? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play ಪೂಜ್ಯ ಗುರುದೇವಶ್ರೀನೋ ಮಹಿಮಾ 20:10 Play