અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play அஂஶே ஆசரண ஹோய தோ ஶ்ரத்தா-ஜ்ஞாந தாய? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play ஜ்ஞாந ப்ராப்த கரவுஂ ஹோய தோ ஶுஂ ஸமகிதீ–ஜ்ஞாநீநீ நஜீக ரஹீநே ஜ்ஞாந யதார்த தஈ ஶகே? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ஆத்மாநுஂ ஏக ஜ கரவா ஜேவுஂ சே, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play ஸம்யக்தர்ஶந தயா பஹேலாநா ஜ்ஞாநநே யதார்த நாம ஆபீ ஶகாய நஹீஂ தே விஷே.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (ஸம்யக்தர்ஶந ததா) பதா குணோநீ ஶுத்திநீ வ்ருத்தி ததீ ஜாய சே தே கேவீ ரீதே? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play கஈகாலநீ சர்சாமாஂ ஆவ்யுஂ ஹதுஂ கே பேதஜ்ஞாந தோ ஸ்வபாவ அநே ராக வச்சே கரவாநுஂ பண த்ரவ்ய அநே பர்யாய வச்சே நஹீஂ? ஸமயஸார காதா ௩௮மாஂ ஆவே சே ‘நவ தத்த்வதீ அத்யஂத ஜுதோ ஹோவாதீ அத்யஂத ஶுத்த சே’ தோ தேமாஂ தோ ஸஂவர-நிர்ஜரா-மோக்ஷ ஆவீ கயா, ததா த்ரவ்யத்ரஷ்டி கரவீ அநே பர்யாயத்ரஷ்டி சோடவீ தேமாஂ பண த்ரவ்ய அநே பர்யாய வச்சே பேதஜ்ஞாந ஆவ்யுஂ வளீ த்ருவ அநே உத்பாத ததா நிஷ்க்ரிய அநே ஸக்ரிய பாவமாஂ ஆ பதாமாஂ த்ரவ்ய அநே பர்யாய வச்சே தபாவத பாடவோ, தோ பசீ ராக அநே ஸ்வபாவ வச்சேநா பேதஜ்ஞாநநே ப்ராதாந்ய கேம ஆபவாமாஂ ஆவே சே ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ஆத்மா ஜ்ஞாந ஸ்வரூப சே தேநுஂ லக்ஷண ஜ்ஞாந சே அநே ஆத்மா அநுபூதிமாத்ர சே தேமாஂ வேதந லக்ஷணதீ ஓளகாண கராவீ ஏேமாஂ கஈ பத்ததி ஸரள சே? 17:25 Play