આ શાસ્ત્રની પડતર કિંમત રૂા ૨૨=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા ૨૦=૦૦
થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ.
શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081
ચિદ્દવિલાસ (ગુજરાતી)ના
✾
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
✾
માતુશ્રી સ્વ. સમરતબેન વ્રજલાલ શેઠના સ્મરણાર્થે
હસ્તે ભુપેન્દ્ર અને પ્રીતિ શેઠ. U.S.A.
કિંમત રૂા. ૧૦=૦૦
[ ૨ ]
એકથી ત્રણ આવૃત્તિ કુલ પ્રત ૪૧૦૦
ચતુર્થ આવૃત્તિપ્રત ૧૦૦૦વીર સં. ૨૦૬૪