વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા;
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યા;
ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા,
ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
સ્થળ-સ્થળમાં ‘ભગવાન આત્મ’ના ભણકારા સંભળાતા;
Gurustutiaadisangrah (Gujarati). PUJYA BAHENSHREE DWARA RACHEL PADO.
PDF/HTML Page 8 of 103