એ પ્રમાણે જૈનમાં શ્વેતાંબરમત છે, તે પણ દેવાદિક, તત્ત્વાદિક અને મોક્ષમાર્ગાદિકનું
અન્યથા નિરૂપણ કરે છે, માટે તે પણ મિથ્યાદર્શનાદિકના પોષક છે, તેથી ત્યાજ્ય છે.
જૈનધર્મનું સત્યસ્વરૂપ આગળ કહીશું, જે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે. તેમાં
પ્રવર્તવાથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રવિષે અન્યમત નિરૂપક
પાંચમો અધિકાર સમાપ્ત
❀
[ ૧૬૭