પ્રથમ આવૃત્તિ ૧૦૦૦વીર સં. ૨૫૨૫વિ. સ. ૨૦૫૫
દ્વિતીય આવૃત્તિ ૧૦૦૦વીર સં ૨૫૩૪વિ. સ. ૨૦૬૪
[ ૨ ]
શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ (ગુજરાતી)ના
❈
સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા ❈
શ્રી કુંદકુંદ-કહાન દિગંબર જૈન મુમુક્ષુમંડળ ટ્રસ્ટ,
પાર્લા-સાંતાક્રૂઝ
મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ,
સોનગઢ ✆ (02846) 244081
કિંમતઃ રૂા. ૪૦=૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૮૫=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૮૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ – પરિવાર તરફથી કિંમત
ઘટાડવામાં આવતાં, આ ગ્રંથની વેચાણ કિંમત રૂા. ૪૦=૦૦ રાખવામાં આવી છે.