Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 278 of 4199

 

ભાગ-૧ ] ૨૭૧

સર્પનું ઝેર ચઢયું હોય તો કલમને મંતરીને નાખે એટલે સર્પ એના દરમાંથી બહાર નીકળીને આવે અને ઝેર ચૂસી લે છે, તેમ ભગવાન જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાં એકાકાર થઈ અનુભવ કરતાં અંદરમાં જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે કલમ (મંત્ર) છે તે કલમ મોહ-રાગ-દ્વેષરૂપી ઝેરનો નાશ કરી અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ બહાર કાઢે છે.

* સમયસાર પ્રવચન ભાગ–૧ સમાપ્ત *