( 2 )
પ્રથમ આવૃત્તિપ્રતઃ ૨૧૦૦વિ સં. ૨૦૩૨
દ્વિતીય આવૃત્તિપ્રતઃ ૧૦૦૦વિ સં. ૨૦૪૭
તૃતીય આવૃત્તિપ્રતઃ ૨૦૦૦વિ સં. ૨૦૬૭
શ્રી રત્નકરંડક શ્રાવકાચાર (ગુજરાતી)ના
✾ સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા ✾
સ્વ. તારાબેન કપુરચંદભાઇ સુખલાલ કોઠારી
નંદરબારવાળા, હાલ-સોનગઢ
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૭૪=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૬૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-
કહાન દિગંબર જૈન મુમુક્ષુમંડળ ટ્રસ્ટ, પાર્લા-સાંતાક્રુઝ (મુંબઈ) તરફથી કિંમત
ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત રૂા. ૩૦=૦૦ રાખવામાં આવી છે.
ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત રૂા. ૩૦=૦૦ રાખવામાં આવી છે.
કિંમત રુા. ૩૦=૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)
✆ (02846) 244081