શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
યહ નિમિત્ત ઇહ જીવકો, મિલ્યો અનંતી બાર;
ઉપાદાન પલટ્યો નહીં, તૌ ભટક્યો સંસાર. ૯.
કૈ કેવલિ કૈ સાધુકે, નિકટ ભવ્ય જો હોય;
સો ક્ષાયક સમ્યક્ લહૈ, યહ નિમિત્તબલ જોય. ૧૦.
કેવલિ અરુ મુનિરાજકે, પાસ રહૈં બહુ લોય;
પૈ જાકો સુલટ્યો ધની, ક્ષાયક તાકો હોય. ૧૧.
હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિં;
જો નિમિત્ત નહિં કામકો, તો ઇમ કાહે કહાહિં. ૧૨.
હિંસામેં ઉપયોગ જિહં, રહૈ બ્રહ્મકે રાચ;
તેઈ નર્કમેં જાત હૈં, મુનિ નહિં જાહિં કદાચ. ૧૩.
દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય;
જો નિમિત્ત ઝૂઠો કહો, યહ ક્યોં માનૈ લોય. ૧૪.
દયા દાન પૂજા ભલી, જગત માંહિં સુખકાર;
જહઁ અનુભવકો આચરન, તહઁ યહ બંધ વિચાર. ૧૫.
યહ તો બાત પ્રસિદ્ધ હૈ, સોચ દેખ ઉરમાહિં;
નરદેહીકે નિમિત્ત બિન, જિય ક્યોં મુક્તિ ન જાહિં. ૧૬.
દેહ પીંજરા જીવકો, રોકૈ શિવપુર જાત;
ઉપાદાનકી શક્તિસોં, મુક્તિ હોત રે ભ્રાત! ૧૭.
ઉપાદાન સબ જીવપૈ, રોકનહારો કૌન;
જાતે ક્યોં નહિં મુક્તિમેં, બિન નિમિત્તકે હૌન. ૧૮.
ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગમાહિં;
સુલટત હી સૂધે ચલે, સિદ્ધલોકકો જાહિં. ૧૯.
૧૯૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય