શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ચોથી ઢાળ
સમ્યગ્જ્ઞાન-ચારિત્રકે ભેદ, શ્રાવકકે વ્રત,
ધર્મકી દુર્લભતા
(દોહા)
સમ્યક્ શ્રદ્ધા ધારિ પુનિ, સેવહુ સમ્યગ્જ્ઞાન;
સ્વ-પર અર્થ બહુધર્મજુત, જો પ્રગટાવન ભાન. ૧.
(રોલા છંદ)
સમ્યક્ સાથૈ જ્ઞાન હોય, પૈ ભિન્ન અરાધૌ,
લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ;
સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ,
યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકતૈં હોઈ. ૨.
તાસ ભેદ દો હૈં, પરોક્ષ પરતછ તિન માહીં,
મતિ શ્રુત દોય પરોક્ષ, અક્ષ-મનતૈં ઉપજાહીં;
અવધિજ્ઞાન મનપર્જય દો હૈં દેશ-પ્રતચ્છા,
દ્રવ્ય-ક્ષેત્ર-પરિમાણ લિયે જાનૈ જિય સ્વચ્છા. ૩.
સકલ દ્રવ્યકે ગુન અનંત, પરજાય અનંતા,
જાનૈ એકૈ કાલ, પ્રગટ કેવલિ ભગવન્તા;
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન,
ઇહિ પરમામૃત જન્મજરામૃતિરોગ-નિવારન. ૪.
કોટિ જન્મ તપ તપૈં, જ્ઞાન વિન કર્મ ઝરૈં જે,
જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિતૈં સહજ ટરૈં તે;
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ. ૫.
૨૦૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય