શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તાહૂમેં ફિર ગ્રામ ગલી ગૃહ બાગ બજારા,
ગમનાગમન પ્રમાણ ઠાન, અન સકલ નિવારા;
કાહૂકી ધનહાનિ, કિસી જયહાર ન ચિન્તૈ,
દેય ન સો ઉપદેશ, હોય અઘ વનજ-કૃષીતૈં. ૧૨.
કર પ્રમાદ જલ ભૂમિ વૃક્ષ પાવક ન વિરાધૈ,
અસિ ધનુ હલ હિંસોપકરણ નહિં દે યશ લાધૈ,
રાગદ્વેષ-કરતાર, કથા કબહૂં ન સુનીજૈ,
ઔર હુ અનરથદંડ, હેતુ અઘ તિન્હૈં ન કીજૈ. ૧૩.
ધર ઉર સમતાભાવ, સદા સામાયિક કરિયે,
પરવ ચતુષ્ટયમાહિં, પાપ તજ પ્રોષધ ધરિયે;
ભોગ ઔર ઉપભોગ, નિયમકરિ મમત નિવારૈ,
મુનિકો ભોજન દેય ફેર નિજ કરહિ અહારૈ. ૧૪.
બારહ વ્રત કે અતીચાર, પન પન ન લગાવૈ,
મરણ-સમૈ સંન્યાસ ધારિ, તસુ દોષ નશાવૈ;
યોં શ્રાવકવ્રત પાલ, સ્વર્ગ સોલમ ઉપજાવૈ;
તહઁતૈ ચય નરજન્મ પાય, મુનિ હ્વૈ શિવ જાવૈ. ૧૫.
✽
પાંચમી ઢાળ
બારહ ભાવના
(ચાલ છન્દ)
મુનિ સકલવ્રતી બડભાગી, ભવ-ભોગનતૈં વૈરાગી;
વૈરાગ્ય ઉપાવન માઈ, ચિંતૈ અનુપ્રેક્ષા ભાઈ. ૧.
૨૦૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય