Shastra Swadhyay (Gujarati). Chhaththi dhAl.

< Previous Page   Next Page >


Page 210 of 214
PDF/HTML Page 222 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અંતિમ ગ્રીવકલૌંકી હદ, પાયો અનંત વિરિયાં પદ;
પર સમ્યગ્જ્ઞાન ન લાધૌ; દુર્લભ નિજમેં મુનિ સાધૌ. ૧૩.
જો ભાવ મોહતૈ ન્યારે, દ્રગ - જ્ઞાન - વ્રતાદિક સારે;
સો ધર્મ જબૈ જિય ધારૈ, તબ હી સુખ અચલ નિહારૈ. ૧૪.
સો ધર્મ મુનિનકરિ ધરિયે, તિનકી કરતૂતિ ઉચરિયે;
તાકોં સુનિયે ભવિ પ્રાની, અપની અનુભૂતિ પિછાની. ૧૫.
છઠ્ઠી ઢાળ
મુનિ ઔર અરહન્ત-સિદ્ધકા સ્વરૂપ તથા
શીઘ્ર આત્મહિત કરનેકા ઉપદેશ
(હરિગીત છન્દ)
ષટ્કાય જીવ ન હનનતૈં, સબવિધ દરવહિંસા ટરી,
રાગાદિ ભાવ નિવારતૈં, હિંસા ન ભાવિત અવતરી;
જિનકે ન લેશ મૃષા ન જલ મૃણ હૂ વિના દીયો ગહૈં,
અઠદશસહસવિધ શીલધર, ચિદ્બ્રહ્મમેં નિત રમિ રહૈં. ૧.
અંતર ચતુર્દસ ભેદ બાહિર સંગ દસધાતૈં ટલૈં,
પરમાદ તજિ ચૌકર મહી લખિ સમિતિ ઇર્યાતૈં ચલૈં;
જગ-સુહિતકર સબ અહિતહર, શ્રુતિ સુખદ સબ સંશય હરૈં;
ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્રતૈં અમૃત ઝરૈં. ૨.
છ્યાલીસ દોષ વિના સુકુલ, શ્રાવકતનેં ઘર અશનકો,
લૈં તપ બઢાવન હેતુ, નહિં તન પોષતે તજિ રસનકો;
શુચિ જ્ઞાન-સંયમ ઉપકરણ, લખિકૈં ગહૈં, લખિકૈં ધરૈં,
નિર્જંતુ થાન વિલોકિ તન-મલ મૂત્ર શ્લેષમ પરિહરૈં. ૩.
૨૧૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય