શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરમાણ-નય-નિક્ષેપકૌ, ન ઉદ્યોત અનુભવમેં દિખૈ,
દ્રગ-જ્ઞાન-સુખ-બલમય સદા, નહિં આન ભાવ જુ મો વિખૈ;
મૈં સાધ્ય સાધક મૈં અબાધક, કર્મ અરુ તસુ ફલનિતૈં,
ચિત્-પિંડ ચંડ અખંડ સુગુણકરંડ ચ્યુત પુનિ કલનિતૈં. ૧૦.
યોં ચિન્ત્ય નિજમેં થિર ભયે, તિન અકથ જો આનંદ લહ્યો,
સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા અહમિન્દ્રકે નાહીં કહ્યો;
તબ હી શુક્લ ધ્યાનાગ્નિ કરિ, ચઉઘાતિ વિધિ કાનન દહ્યો,
સબ લખ્યો કેવલજ્ઞાન કરિ, ભવિલોકકો શિવમગ કહ્યો. ૧૧.
પુનિ ઘાતિ શેષ અઘાતિ વિધિ, છિનમાહિં અષ્ટમ ભૂ વસૈં,
વસુ કર્મ વિનસૈં સુગુણ વસુ, સમ્યક્ત્વ આદિક સબ લસૈં;
સંસાર ખાર અપાર પારાવાર તરિ તિરહિં ગયે,
અવિકાર અકલ અરૂપ શુચિ, ચિદ્રૂપ અવિનાશી ભયે. ૧૨.
નિજમાહિં લોક-અલોક ગુણ-પરજાય પ્રતિબિમ્બિત થયે,
રહિ હૈં અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે;
ધનિ ધન્ય હૈં જે જીવ, નરભવ પાય યહ કારજ કિયા,
તિનહી અનાદિ ભ્રમણ પંચપ્રકાર તજિ, વર સુખ લિયા. ૧૩.
મુખ્યોપચાર દુ ભેદ યોં બડભાગિ રત્નત્રય ધરૈં,
અરુ ધરેંગે તે શિવ લહૈં, તિન સુયશ-જલ જગ-મલ હરૈં;
ઇમિ જાનિ, આલસ હાનિ, સાહસ ઠાનિ, યહ સિખ આદરૌ,
જબલૌં ન રોગ જરા ગહૈ, તબલૌં ઝટિતિ નિજ હિત કરૌ. ૧૪.
યહ રાગ-આગ દહૈ સદા, તાતૈં સમામૃત સેઈયે;
ચિર ભજે વિષય-કષાય અબ તો ત્યાગ નિજપદ બેઈયે.
કહા રચ્યો પર પદમેં, ન તેરો પદ યહૈ, ક્યોં દુખ સહૈ;
અબ ‘દૌલ’! હોઉ સુખી સ્વપદ રચિ, દાવ મત ચૂકૌ યહૈ. ૧૫.
✽ ✽ ✽
૨૧૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય