૧૦૨ ][ શ્રી જિનેન્દ્ર
ગંધોદક છિડકત વસુ દિનમેં, નહિ રહા કુષ્ટ કિંચિત તનમેં;
ભઈ સાત શતકકી કાયા સ્વર્ણ સમાની.....
ફલ પાયો મૈના૦ ૮
ભવ ભોગ ભોગી યોગેશ ભયે, શ્રીપાલ કર્મ હની મોક્ષ ગયે;
દૂજે ભવ મૈના પાવે શિવ રજધાની....
ફલ પાયો મૈના૦ ૯
જો પાઠ કરે મન વચ તનસે, વે છૂટિ જાય ભવ બંધનસે;
‘મકખન’ મત કરો વિકલ્પ જિન વાની....
ફલ પાયો મૈના૦ ૧૦
શ્રી સિદ્ધચક્રકા પાઠ, કરો દિન આઠ, ઠાઠસે પ્રાની;
ફલ પાયો મૈના રાની.....
✽
શ્રી નંદીશ્વર જિનધાામ – ભકિત
(અબ સુણો સહુ સંદેશ.....)
શાશ્વત નંદીશ્વરધામ જિનેન્દ્ર કે ધામ
સદા સુખકારા.....જીવનમેં નાથ સહારા.....
અષ્ટમ દ્વીપકી શોભા ભારી,
ઇંદ્રો કી ભક્તિ અજબ પ્યારી,
પ્રભુ ભક્તિ કરી ઇસ જગસેં હો ભવપારા.....જી. ૧