વિપરીત નામ દૂજો વિરૂપ, દરસાત ઔરસેં ઔર રૂપ;
તીજો સુ વિનય નામા કુભાવ, જિસ બલ શ્રદ્ધા ચંચલ લખાવ. ૩
સંશય ચતુર્થ જાનો અહેત, સો સત્ય પ્રતીત ન હોન દેત;
પંચમ અજ્ઞાન વિશેષ જાનિ, જિસ બલ ન સકેં નિજગુણ પિછાની. ૪
પુનિ અવિરત વિરત સ્વભાવ હીન, પરમાદ અક્ષવશ સ્નેહલીન;
કસિ હૈ જુ કષાય સુ કરત ક્ષોભ, યહ ક્રોધ માન માયા રૂ લોભ. ૫
ઉપહાસ્ય અરતિ રતિ શોક જાનિ, ભય જુગુપ્સા રૂ ત્રય વેદ માનિ;
ચલ તન મન વચન સુયોગ તીન, યે બંધનકારન લિએ ચીન. ૬
સો બંધ ચતુર્વિધ હૈ સુજાન, પહલે પ્રકૃતિ સુ સુભાવ માન;
થિતિબંધ કરે થિતિકો વિથાર, અનુભાગ તૃતીય રસ દેનહાર. ૭
આતમ પ્રદેશ પરચય સુજાનિ, સો બંધ પ્રદેશ ચતુર્થ માનિ;
કરિ ભૂલિ વસેં વસુ ભાંતિ યેહ, પરિવર્તન કાલ કિયે અછેહ. ૮
દુઃખ ભુગતે સો કહિ સકત નાહિ, સબ ઝલકિ રહે તુમ જ્ઞાનમાંહિ;
વર માત દેવસેના વિખ્યાત, નૃપ દેવસેન પિતુ વિમલ ગાત. ૯
અલકાપુર પાવન જન્મ થાન, યુત સૂર્ય-ચિહ્ન રાજત નિશાન;
વર ધર્મચક્ર ધારત જગીશ, તુમ ગુન નહિ બરન સકેં ફણીશ. ૧૦
તુમ દીન દયાલ કહાત દેવ, યાતેં હમ શરન ગહી સ્વમેવ;
વિધિબંધ યોગ્ય દુરભાવ હાનિ, કરિ ક્ષાયિકભાવ કૃપા નિધાન. ૧૧
યહ જાચત હૂં કર જોડિ દેવ, ભવભવ પાઉં તુવ ચરન સેવ;
તુવ વચન સુધારસ પાન સાર, યે ‘‘થાન’’ ચહે ભવભવ-મઝાર. ૧૨
૧૬૨ ][ શ્રી જિનેન્દ્ર