કરન મત્સર કે પર ભાવતેં, બહુરિ વિઘ્ન ભરે દુર ભાવતેં;
કરત સાધનકો ઉપઘાત સો, દરશ જ્ઞાન પ્રભાત નસાત સો. ૨
દુરત જ્ઞાન સુ પંચ પ્રકાર હૈ, દરશ આતમકો ન નિહાર હૈ;
દ્વિવિધ વેદની કર્મ તૃતીય હૈ, રસ શુભાશુભ દેત સ્વકીય હૈ. ૩
પ્રથમ સો સુખદાયક માનિયે, બંધત સો ઇહ ભાંતિ પ્રમાનિયે;
સકલ જીવ વ્રતી જનકી દયા, બહુરિ દાન ચતુર્વિધ કો દિયા. ૪
ધરત સંયમ રાગ લિયે સુ જો, કરત યોગનકી ચલતા ન જો;
અસત હોત જુ દુઃખ વિશેષતેં, રુદન પાન રૂ શોક કુવેષતેં. ૫
કરત હૈ વધ જો દુરભાવતેં, અરુ કરે પરિદેવન આવતેં;
સ્વ પરકે પરતેં પરનામ યે, પરત બંધ મહા દુઃખધામ યે. ૬
ભનત રૂપ વિરૂપ સુદેવકો, નિગમ સંઘ રુ ધર્મસુ ભેવકો;
દરશમોહ જુ બંધમહાન યે, પરત આતમ શક્તિ દુરાન યે. ૭
વશ કષાય ઉદૈ પરિનામ જો, કરત ચારિત મોહ જુ તીવ્ર જો;
દરશ ચારિત દ્વૈવિધ મોહ યે, કરત હૈં નિજ શક્તિ વિછોહ યે. ૮
બહુ પરિગ્રહ આરંભ જાસ કે, નરક આયુ બંધે જિય તાસ કે;
કુટિલ વા તિર્યંચ ગતિ સુદા, અલપ આરંભ માનવ જન્મદા. ૯
સહિત રાગ અસંજમ સંજમં, પુનિ અકામ તુ નિર્જરતાપમં;
તપ અજ્ઞાન રૂ સમ્યક્ હેતુ હૈ, સુભગ દેવગતિ યહ દેતુ હૈ. ૧૦
ઇમ ચતુર્વિધ આયુ સૂ કર્મ હૈ, કુટિલ યોગ વિવાદ સૂ ધર્મ હૈ;
અશુભ નામ કુબંધ સૂ લેત હૈ, ઉલટી જો ઇનતેં શુભકો વહૈ. ૧૧
૧૬૪ ][ શ્રી જિનેન્દ્ર