૨૬ ][ શ્રી જિનેન્દ્ર
તાકો વરનત નહીં લહત પાર,
તો અંતરંગ કો કહે સાર. ૧૬
અનઅંત ગુણનિજુત કરી વિહાર,
ધરમોપદેશ દે ભવ્ય તાર;
ફિર જોગ નિરોધિ અઘાતિ હાન,
સમ્મેદ થકી લિય મુક્તિ થાન. ૧૭
વૃંદાવન વંદત શીશ નાય,
તુ જાનત હો મમ ઉર જુ ભાય;
તાતૈં કા કહૂં સો બાર બાર,
મન વાંછિત કારજ સાર સાર. ૧૮
(છંદ ધત્તાનંદ)
જય ચંદ જિનંદા, આનંદકંદા, ભવભય ભંજન રાજે હૈં,
રાગાદિક દ્વંદા, હરિ સબ ફંદા, મુક્તિમાંહી તિથિ સાજે હૈં.
✽
નેમિનાથ – સ્તુતિ
(ચાલઃ સામાયિક વાલે જી....)
ત્રિભુવન ગુરુ સ્વામીજી, કરુણાનિધિ નામીજી,
સુનિ અંતરજામી મેરી વિનતીજી....૧
મૈં દાસ તિહારાજી, દુખિયા બહુ ભારાજી,
દુઃખ મેટનહારા તુમ જાદોંપતીજી....૨