ભજનમાળા ][ ૪૩
વૈરાગ્ય-ભજન
તોડ વિષયોં સે મન, જોડ પ્રભુ સે લગન, આજ અવસર મિલા
રંગ દુનિયાં કે અબતક ન સમઝા હૈ તું
ભૂલ નિજકો હાં પરમેં યો રીઝા હૈ તું
અબ તો મુંહ ખોલ ચખ, સ્વાદ આતમકા લખ, શિવ પયોધર મિલા.૧
હાથ આને કી ફિર યે સુઘડિયાં નહીં
પ્રીત જડસે લગાના હૈ અચ્છા નહીં
દેખ! પુદ્ગલકા ઘર, નાહીં રહતા અમર, જગ ચરાચર મિલા. ૨
જ્ઞાનજ્યોતિ હૃદય મેં તું અબ તો જગા
દેખ સૌભાગ્ય ન જગ મેં હૈ કોઈ સગા
તજ દે મિથ્યા ભરમ, તુઝે સચ્ચે મરમકા હૈ અવસર મિલા. ૩
✽
શ્રી નેમિનાથ – વૈરાગ્ય
(રાગઃ માંડ મારવાડ)
મન લીનોં હમારો જી...મ્હારા જાદુ પતિ સરદાર....
હઠીલો છબીલો રંગભીનો....મન લીનોં હમારો જી....
(૧) સમુદ વિજૈજી કા લાડલા શિવાદેવી રા નંદ,
શ્યામ વરન સુહાવના મુખ પૂનમ કો ચંદ...હમારે પ્રભુ.
(૨) તૌરન પર જબ આઈયા લે જાદવ સંગ લાર,
પશુવન કી સુન વિનતિ જાય ચઢે ગિરનાર...હમારે પ્રભુ.