૧૩૪ ][ શ્રી જિનેન્દ્ર
અબ ગુણ પર્યયકે ભેદ દોય,
એક વ્યંજન દૂસરો અર્થ હોય;
સો પ્રથમ અયોગા દેહકાર,
પરદેશ ચિદાનંદ કો નિહાર. ૬.
અબ અર્થ અગુરુલઘુ ગુણ સુ દ્વાર,
ષટ્ ગુણી હાનિ વૃધ નિજ સુ સાર;
સો સમય સમય પ્રતિ યહી ભાંત,
જિમિ જલકિલોલ જલમેં સમાત. ૭.
ઇહ ભાંત સુ તવ ગુણ પર્જ્જ દર્વ,
હો ધ્રૌવ્યોત્પાદ-વ્યયાત્મ સર્વ;
યહ લોક ભરો ષટ્ દર્વસે જુ,
તિનકી ગુણપર્જય સમય કે જુ. ૮.
સો હોત અનંતાનંત જાન,
સ્વભાવ વિભાવ સુ ભેદ માન;
જે તે ત્રૈકાલ ત્રિલોકકે જુ,
ઇક સમય માંહિ જુગપત લખે જુ. ૯.
હસ્તામલ ઇવ દર્પણ સુ ભાવ,
અક્ષય સુ ઉદાસીનતા ભાવ;
તબ ઇન્દ્ર જ્ઞાન તૈં મુક્તિ જાન,
આયો પંચમ કલ્યાણ સ્થાન. ૧૦.
ચારોં વિધ દેવ સુ સપરિવાર,
નિજ વાહન જુવતિ ઉછાહ ધાર;
તબ અગ્નિકુમારકે ઇન્દ્ર ઠાઢ,
નિજ મુકુટ માંહિં તૈં અનલ કાઢ. ૧૧.