૪ ][ શ્રી જિનેન્દ્ર
ભવિ તારન પૂરણ કારણ હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૧
સમયામૃત પૂરિત દેવ મહી,
પર આકૃતિ મૂરતિ લેશ નહીં;
વિપરીતિ વિભાવ નિવારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૨
અખિના અભિના અછિના સુપરા,
અભિદા અખિદા અવિનાશ વરા;
યમજામ જરા દુઃખ જારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૩
નિર આશ્રિત સ્વાશ્રિત વાસિત હો,
પરકાશિત ખેદ વિનાશિત હો;
વિધિ ધારન હારન પારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૪
અમુધા અછુધા અદ્વિધા અવિધં,
અકુધા સુસુધા સુબુધા સુસિધં;
વિધિ પારન જારન હારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૫
શરનં ચરનં મરનં વરનં,
કરનં લગનં ડરનં હરનં;
તરનં ભવવારિધિ તારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો. ૬