સ્તવનમાળા ][ ૧૫૫
મુનિસુવ્રત વ્રતકરણ નમત સુરસંઘહિં નમિ જિન,
નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનધન. ૪.
પાર્શ્વનાથ જિન પાર્શ્વ ઉપલસમ મોક્ષ રમાપતિ,
વર્દ્ધમાન જિન નમૂં વમૂં ભવદુઃખ કર્મકૃત.
યા વિધિ મૈં જિન સંઘરૂપ ચઉબીસ સંખ્ય ધર,
સ્તવૂં નમૂં હૂં બારબાર વંદૂ શિવ સુખકર. ૫.
શ્રી માનસ્તંભ – સ્તવન
(મોતિયાદામ છંદ)
જ્યૌ જગમેં જિનરાજ મહાન,
જ્યૌ તુમ દેવ મહાવ્રત દાન;
સુજન્મવિષેં સુર ચાર નિકાય,
કિયૌ બહુ ઉત્સવ પુન્ય બઢાય.
સુરેન્દ્ર નરેન્દ્ર નવાવત શીસ,
મુનીન્દ્ર તુમ્હેં નિત ધ્યાવત ઇશ;
સુ બાલહિતેં પ્રભુ શીલ – સ્વરૂપ,
વિરાગ સદા ઉર ભાવ અનૂપ.
ભયે જબ જોબનવંત મહાન,
ન કામ વિકાર ભયૌ ગુનખાન;
કિયૌ નહિં રાજ ધરે વ્રતસાર,
સુરાસુર પૂજ કિયૌ તિહિં વાર.
સુઘાતિ મહારિપુ ચાર પ્રકાર,
ભયે વર કેવલજ્ઞાન અપાર;