શ્રી જિન – સ્તવન
નીરખી નીરખી મનહર મૂરત તોરી હો જિનંદા;
ખોઈ ખોઈ આતમ નિજ નિધિ પાઈ હો જિનંદા....નીરખી.
નાસમજીસે અબલોં મૈંને, પરકો અપના માનકે, (૨)
માયાકી મમતામેં ડોલા, તુઝકો નહીં પિછાન કે, (૨)
અબ ભૂલોં પર રોતા યહ મન મોરા હો જિનંદા....નીરખી.
મોહ દુઃખકા ઘર હૈ, મૈંને આજ ચરાચર દેખા હૈ, (૨)
આતમ ધનકે આગે જગકા, ઝૂઠા સારા લેખા હૈ, (૨)
મૈં અપને મેં ઘુલ – મિલ જાઉં, વર પાઊં જિનંદા...નીરખી.
તૂ ભવનાશી મૈં ભવવાસી, ભવસે પાર ઉતરના હૈ. (૨)
શુદ્ધ સ્વરૂપી હો કર તુઝસા, શિવરમણી કો વરના હૈ, (૨)
જ્ઞાન-જ્યોતિ ‘સૌભાગ્ય’ જગે ઘટ મેરે હો જિનંદા....નીરખી.
શ્રી જિન – સ્તવન
(તર્જ – ઢૂંઢો રે સાજના)
આયે આયે રે જિનંદા, આયે રે જિનંદા,
તોરી શરણમેં આયે;
કૈસે પાવેં તુમ્હારે ગુણ ગાવેં રે,
મોહમેં મારે મારે, ભવ ભવમેં ગોતે ખાયે....આયે૦
જગ ઝૂઠેસે પ્રીત બઢાઈ, પ્રીત કિયે મનમાને,
સદ્ગુરુ-વાણી કભી ન માની, લાગે ભ્રમરોગ સુહાને –
કૈસે પાવેં....
૨૨૬ ][ શ્રી જિનેન્દ્ર