ચર-અચર લોક – અલોક જુગપતિ દેખિ સબહી વર્નિયે,
સુનિ ઇન્દ્ર જ્ઞાન – કલ્યાણ ઉત્સવ પૌષ વદિ ચઉદસ કિયે. ૪
યોજન સાઢા સાત લસૈ સમવાદિહી,
લખિ મુનિમેં ગણદેવ ઇકાસી આદિહી;
પૂરવ સહસ પચીસ હીન વૃષ તીન હી,
વિહરે કેવલ પાય આયુ ભઈ છીન હી.
ભઈ છીન સમેતગિરિતૈં આશ્વની સિત અષ્ટમિ સહી,
અસિ ધ્યાન સુકલ થકી અઘાતે હનૈ મુક્તિ – તિયા લહી;
સબ ઇન્દ્ર આય કિયો મહોત્સવ મોક્ષ – મંગલ ગાયહી,
હૂં નમૂં સીતલનાથકે પદ અમલ ગુણગણ ધાય હી. ૫
વસુ ખિત વસુ ક્રમ હાનિ બસે વસુ ગુણમઈ,
જ્ઞાનાવરણજ ઘાતિ વિશ્વ જાન્યો સહી;
દેખો લોક અલોક હને દ્રશનાવલી,
વેદનિકો કરિ નાશ અબાધ ભયે બલી.
ફુનિ બલી સુદ્ધ ચરિત્રમેં થિર મોહ નાશ થકી ભયે,
અવગાહ ગુણ ક્ષય આયુતેં નિરકાય નામ ગયે થયે,
ગુણ અગુરુલઘુ છય ગોતકે અંતરાય છય બલઽનંતહી,
સિધ ભયે સીતલનાથજી તિર – કાલ બંદે સંત હી. ૬
વસુ ગુણ યે વિવહાર, નિયત અનંત હી,
જાણૈ ગણધર પૈ ન બખાનત અંત હી;
જ્યોં જલનિધિ વિસ્તાર કહેં કરતેં ઇતૌ,
બાલ ન મરમ લહંત ન જાનત હૈ કિતૌ.
૨૪૨ ][ શ્રી જિનેન્દ્ર