સ્તવનમાળા ][ ૧૭
શ્રી જિન – સ્તવન
(તર્જ – પુજારી મેરે મન મંદિર મેં આઓ)
પ્રભુજી મનમંદિર મેં આઓ પ્રભુજી,
નાથ પુજારી હૂં મૈં તેરા; સેવક કો અપનાઓ. પ્રભુજી ૧
શુદ્ધ હૃદય સે કરૂં વિનતી, આતમજ્ઞાન સિખાઓ,
પરપરણતિ તજ નિજ પરણતિકા સચ્ચા ભાન કરાઓ.
પ્રભુજી ૨
મૈં તો ભૂલ ગયા થા તુમકો, તુમ ના મુઝે ભુલાવો,
જીવન ધન્ય બનાઊં અપના, એસી રાહ સુઝાઓ.
પ્રભુજી ૩
શ્રી વીતરાગ તોરે ચરણનમેં, નિશદિન મુઝે બસાઓ,
કરકે દયા – ‘‘વૃદ્ધિ’’ સેવક પર, આવાગમન મિટાઓ.
પ્રભુજી ૪
શ્રી જિન – સ્તવન
(તર્જ – દુનિયા રંગરંગીલી બાબા)
નૈયા તુમરી નિરાલી પ્રભુજી નૈયા તુમરી નિરાલી.
ઇસ નૈયા મેં ધર્મકી કુટિયા શોભા જિસકી ન્યારી હૈ,
હર કોને મેં જ્ઞાનનિધિ હૈ, હર છત સમ્યક્વાલી હૈ,
અદ્ભુત ખિડકી દશોં દિશામેં, હૈ દશ દશ લક્ષણવાલી.
પ્રભુજી ૧