સ્તવનમાળા ][ ૧૯
શ્રી જિન – સ્તવન
(તર્જ – ચલો પનિયા ભરન કો)
કૈસી સોહે સવારી આજ શ્રી જિનવર કી. કૈસી સોહે.
હૈ શોભા રથ કી છાજે, ત્રિભુવનપતિ હૈ જો બિરાજે,
મહિમા કા પાયા ન પાર, શ્રી જિનવર કી. કૈસી૦ ૧
આગે આગે ચલેં હર્ષાતે, ભવિ જન ચિત સે ગુણ ગાતે,
સબ બોલેં જય જયકાર, શ્રી જિનવર કી. કૈસી૦ ૨
બજ રહે મજીરા ટનનન, કરતાલ કર રહી ઝન ઝન,
ધુન સે હો રહી ઝનકાર, શ્રી જિનવર કી. કૈસી૦ ૩
કહીં તબલા બાજા બજતા, કોઈ નૃત્ય ભાવ સે કરતા,
છિન છિન મેં છવી નિહાર, શ્રી જિનવર કી. કૈસી૦ ૪
ચહું ઓર ખડે દર્શકગણ, શોભા ઉત્સવ કી નિરખન,
કરેં કીરત બારમ્બાર, શ્રી જિનવર કી કૈસી૦ ૫
કરેં ક્યા ક્યા હમ યહાં વર્ણન, ઉત્સાહ – ‘વૃદ્ધિ’ હુઆ હર મન,
જય જય હી રહે પુકાર, શ્રી જિનવર કી. કેસી૦ ૬
શ્રી જિન – સ્તવન
(તર્જ – પંછી બાવરા ચાંદસે પ્રીત લગાયે, પંછી બાવરા)
આજ સુઅવસર આયા, પૂજૂં વીર કો, વીર કો ૨
મૂરતિ દેખ હૃદય મેં મેરે, આનન્દ અતુલ સમાયા,
હૈ સુખદાઈ યહ મન ભાવન, પૂજા ભાવ જગાયા. ૧ આજ૦